- IPL 2024
કોહલી (Virat Kohli)એ રિટાયરમેન્ટ (Retirement) વિશે દિલ ખોલીને વાત કરી, કહી દીધું કે ‘હું એક વાર છોડી દઈશ તો…’
Bengaluru: Virat Kohliનું નામ બોલાય ત્યારે તેના વિશે ‘મહાન ક્રિકેટર’, ‘બેસ્ટ બૅટર’, ‘ક્રિકેટિંગ લેજન્ડ’, ‘ફિટેસ્ટ ક્રિકેટર’, ‘રેકૉર્ડ-બ્રેકર’, ‘દરેક ટીમનું સર્વશ્રેષ્ઠ ગૌરવ’ અને એવી બીજી ઘણી ઓળખ યાદ આવી જાય. વર્તમાન ક્રિકેટનો અને આઇપીએલનો આ સર્વશ્રેષ્ઠ બૅટર રિટાયરમેન્ટ જાહેર કરશે ત્યારે…
- નેશનલ
મમતાના નિવેદન પર કોંગ્રેસે કહ્યું “તેમના પર ભરોસો ન કરી શકાય, તે ગઠબંધન છોડીને જઈ શકે છે”
New Delhi: લોકસભા ચૂંટણીની વચ્ચે વિપક્ષી ગઠબંધનના ડખા સર્જાયાની સ્થિતિ જોવા મળી રહી છે. Mamata Banerjeeની પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો ભાગ હોવા છતાં બંગાળમાં ‘એકલા ચાળો રે’ની નીતિને વળગી એકલાહાથે ચૂંટણી લડી રહ્યા છે. હજી તો દેશના ઘણા રાજ્યોમાં મતદાન બાકી…
- આમચી મુંબઈ
ઘાટકોપર હોર્ડીંગ દુર્ઘટનામાં વધુ એક આંચકાજનક માહિતી
જે પેટ્રોલપંપ પર હોર્ડીંગ પડ્યું તેને ક્લીયરન્સ નહોતું મળ્યુંMumbai: લગભગ 100 ફૂટનું ગેરકાયદે હોર્ડીંગ તૂટી પડવાના કારણે Ghatkoparમાં 16 લોકોનાં મૃત્યુ થયાની દુર્ઘટના બની તેની નોંધ આખા દેશે લીધી છે અને આ હોર્ડીંગનો ફરાર માલિક ભાવેશ ભિંડે હજી સુધી પકડાયો…
- નેશનલ
PM મોદીની UPના ભદોઈમાં રેલી, સપાની તુષ્ટીકરણની રાજનિતી પર કર્યા પ્રહાર
New Delhi: દેશમાં લોકસભા ચૂંટણીના 4 તબક્કા માટે મતદાન થઈ ચુક્યું છે, પાંચમાં તબક્કા માટે મતદાન 20મી મેના રોજ યોજાશે. આ દરમિયાન પીએમ મોદીએ ગુરૂવારે ઉત્તર પ્રદેશના ભદોઈમાં એક જનસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા…
- નેશનલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જિરટોપ પહેરાવાતા વિવાદ
શરદ પવારે વાંધો ઉઠાવતા છત્રપતિ શિવાજીનું અપમાન ગણાવ્યુંMumbai: અજિત પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના સાંસદ પ્રફુલ્લ પટેલ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જિરટોપ(છત્રપતિ શિવાજી મહારાજ પહેરતા હતી એ પ્રકારની ટોપી) પહેરાવવામાં આવતા વિવાદ ઊભો થયો છે.શરદચંદ્ર પવાર જૂથની એનસીપીના વડા શરદ…
- નેશનલ
પ્રેસ કોન્ફરન્સમાં સ્વાતિ માલીવાલના પ્રશ્ન ઉઠતાં જ અરવિંદ કેજરીવાલે ધર્યું મૌન, જાણો શું પૂછ્યો એવો પ્રશ્ન ?
Lucknow: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ગુરુવારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. (arvind kejriwal joint press conference with akhilesh yadav) જેમાં તેને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આગામી 4 જૂનના રોજ કેન્દ્રમાં ઈન્ડિયા…
- સ્પોર્ટસ
ઉપરાઉપરી ચાર પરાજય! કોઈકે અમારો મૅચ-વિનર બનવું જ પડશે: Sanju Samson
રાજસ્થાન શ્રેણીબદ્ધ ખેલાડીઓની સિલસિલાબંધ નિષ્ફ્ળતાઓથી ચિંતિત Guwahatitsa: Rajasthan Royals (20 ઓવરમાં 144/9)નો બુધવારે અહીં Punjab Kings (18.5 ઓવરમાં 145/5) સામે સાત બૉલ બાકી હતા ત્યારે પાંચ વિકેટના માર્જિનથી પરાજય થયો ત્યાર બાદ રાજસ્થાનનો કેપ્ટન સંજુ સેમસન ઘેરી ચિંતામાં હતો, કારણકે…
- નેશનલ
કંગના રનૌત (Kangana Ranaut)ને સતાવી રહ્યો છે આ ડર…
BJPએ હિમાચલ પ્રદેશના મંડીથી બોલીવૂડની અભિનેત્રી કંગના રનૌત (Bollywood Actress Kangana Ranaut)ને લોકસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે. આજે કંગના રનૌતે લોકસભાની ચૂંટણી માટે નામાંકન દાખલ કરાવ્યું હતું અને એ સમયે તેની સાથે મુખ્ય પ્રધાન જયરામ ઠાકુર (CM Jayram…
- આપણું ગુજરાત
અમદાવાદના પ્રહલાદનગરની કોમર્શિયલ બિલ્ડિંગમા આગ, ઘટનામાં 64 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad: અમદાવાદ શહેરના પ્રહલાદનગર (Prahaldnagar) વિસ્તારમાં આવેલી કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના (fire incident) બની છે. ઘટનાસ્થળે તત્કાલીક ફાયર બ્રિગેડની 15 થી વધુ ગાડીઓ રાહત કામગીરી માટે પહોંચી ગઈ હતી. જેમાં ફાયરની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 64 લોકોનું રેસ્ક્યૂ કરવામાં…