- આપણું ગુજરાત
Madrassa survey: ગુજરાત સરકાર રાજ્યના મદરેસાઓનો સર્વે કરાવશે, જાણો શું છે કારણ
Gandhinagar: મદરેસામાં આપવામા આવતા શિક્ષણ અંગે સવાલો ઉઠ્યા બાદ ગુજરાત સરકાર(Gujarat government)ના શિક્ષણ વિભાગે કાર્યવાહી શરુ કરી છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)માં નોંધાયેલી ફરિયાદ બાદ રાજ્યના શિક્ષણ વિભાગે અંદાજે 1,130 મદરેસાઓ(Madrassa)નો સર્વે ફરજિયાત કર્યો છે. ફરિયાદમાં…
- નેશનલ
દેવેગૌડાએ Prajwal Revanna કેસમાં મૌન તોડ્યું, કહ્યું બીજા અનેક લોકો પણ સામેલ
New Delhi: ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાએ(Deve Gowda) તેમના પૌત્ર અને જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્ના(Prajwal Revanna) સાથે સંકળાયેલા કથિત જાતીય શોષણ કેસ પર મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે આમાં બીજા અનેક લોકો સામેલ છે. દરેક સામે કાર્યવાહી થવી જોઈએ.…
- મનોરંજન
પંકજ ત્રિપાઠી પર કેમ ભડક્યા ‘પંચાયત’ના વિધાયકજી
વેબ સિરીઝ ‘Panchayat’ની ત્રીજી સીઝન 28 મેના રોજ રીલિઝ થવાની છે. આ સિરીઝમાં પંકજ ઝાએ MLAની ભૂમિકા ભજવી છે. પંકજ એક ઉમદા અભિનેતા છે. તેમણે ઘણા ટીવી શો, ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. પંકજ ઝાની અભિનય કારકિર્દી 2…
- નેશનલ
Buddha Purnima 2024: શું તમે બુદ્ધ પૂર્ણિમા વિશે આ જાણો છો ?
વૈશાખ મહિનાની પૂર્ણિમાને બુધ્ધ પૂર્ણિમાના (Buddha Purnima) નામે ઓળખવામાં આવે છે. આ પૂર્ણિમાનું બૌદ્ધ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે. વૈશાખની પૂર્ણિમાને ગૌતમ બુદ્ધના જન્મ, જ્ઞાનપ્રાપ્તિ અને મૃત્યુનું પ્રતિક માનવામાં આવે છે. આથી બૌદ્ધ અનુયાયીઓમાં આ તિથિનું ખૂબ જ…
- નેશનલ
આંખના ઓપરેશન બાદ પ્રથમ વાર દેખાયા Raghav Chadha, સીએમ અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા
New Delhi : આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા(Raghav Chadha) શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે તેમને મળવા પહોંચ્યા હતા. તેવો હાલમાં જ બ્રિટનમાં આંખનું ઓપરેશન કરાવ્યા બાદ ભારત પરત ફર્યા છે. AAPના રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢા તેમની…
- નેશનલ
Swati Maliwal Assault case: દિલ્હી પોલીસે વિભવ કુમારની દિલ્હીના સીએમ આવાસમાંથી અટકાયત કરી
New Delhi: રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) સાથે કથિત રીતે થયેલી મારપીટ કેસ(Assault case)માં દિલ્હી પોલીસે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પર્સનલ સેક્રેટરી(PA) વિભવ કુમાર(Bibhav Kumar)ની અટકાયત કરી છે. દિલ્હી પોલીસની એક ટીમ આજે મુખ્ય પ્રધાન આવાસ પર પહોંચી હતી અને…
- નેશનલ
Vaishnodeviના ભક્તોને હવે નવા પ્રકારનો પ્રસાદ મળશે
દર વર્ષે કરોડો ભક્તો જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત માતા રાનીના દર્શને આવે છે અને પોતાનું જીવન ધન્ય થયું એમ માને છે. આ વખતે પણ માતાના દર્શન માટે આવતા ભક્તોની મોટી ભીડ જોવા મળે છે. આ વખતે માતાના દર્શન માટે આવતા…
- ઇન્ટરનેશનલ
આ ક્રિકેટર હનીમૂન માટે ગયો, પણ ટ્રોલ થયો
લગ્ન બાદ હનીમૂન પર જવાનું સ્વાભાવિક છે અને દરેક કપલનો હક છે. આજકાલ કપલ જ્યાં પણ ફરવા જાય ત્યાંના ફોટા સોશિયલ મીડિયા પર મૂકવાનું ચૂકતા નથી. સેલિબ્રિટીઓ પણ પોતાની નાનકડી ટ્રીપના ફોટો, સેલ્ફી મૂકીને કમાણી પણ કરે છે. જોકે પાકિસ્તાનના…
- સ્પોર્ટસ
શું પિતાનું નામ કલંકિત કરશે અર્જુન તેંડુલકર! LSGના સિનિયર બેટ્સમેનને બધાની સામે મારવાની ધમકી આપી
Mumbai: ક્રિકેટ જગતના લેજન્ડરી બેટ્સમેન ગણાતા Sachin Tendulkarના પુત્ર Arjunને IPL 2024માં મુંબઇની ટીમ વતીથી રમવાની તક મળી છે, પણ બોલિંગ દરમિયાન તેનો સામેની ટીમ (લખનૌ સુપર જાયન્ટ્સ)ના સિનિયર ખેલાડી માર્કસ સ્ટોઈનિસને ધમકી આપતો વિડીયો જાહેર થયા બાદ લોકો એવી…
- નેશનલ
શનિવારે આટલી પૂજા કરી શનિદેવની કૃપા મેળવો….
હિન્દુ ધર્મમાં શનિવારનું ખૂબ જ માહાત્મ્ય રહ્યું છે. આજના દિવસે શનિદેવની ઉપાસના કરવાનું વિશેષ ફળ મળે છે. જે લોકો લાંબા સમયથી શનિ દોષથી પીડિત હોય તેમણે આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ. આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી વિશેષ…