- આપણું ગુજરાત
Gujarat માં સેવા સેતુ કાર્યક્રમની સિદ્ધિ, 10 તબક્કામાં આટલા કરોડ લાભાર્થીઓ લાભ અપાયો
ગુજરાત(Gujarat) સરકાર દ્વારા લોકોને પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે યોજવામાં આવતા સેવા સેતુ કાર્યક્રમે નવી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમના 10 તબક્કામાં 3.07 કરોડથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો હોવાનો સરકારે દાવો કર્યો છે. તેમજ આ અંતર્ગત આવેલી…
- તરોતાઝા
મોજની ખોજ : ગીતા કોર્ટમાં નઇ, હાર્ટમાં જોઈએ
બા અદબ ,બા મુલાયજા હોશિયાર’ છડીદારે કોર્ટમાં છડી પોકારી ‘બોલનેમે ઓર લીખનેમે જો કભી (ક)ભી હસા નહીં શકા ફિરભી અપને કો હાસ્યકલાકાર -લેખક કા ભ્રમ મે ઓર વહેમ મે રહેતા હૈ વો ફેકું કુમાર સુભાષ ઠાકર કોર્ટ કે કઠેડેમે હાઝીર…
- નેશનલ
સંભલ પછી વારાણસીના મુસ્લિમ વિસ્તારમાં 250 વર્ષ જૂનું મંદિર મળ્યું, 40 વર્ષથી બંધ
સંભલ બાદ હવે વારાણસીમાંથી વર્ષો જૂનું મંદિર મળી આવ્યું છે. વારાણસીના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં 250 વર્ષ જૂનું મંદિર મળી આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દાવા મુજબ આ મંદિર છેલ્લા 40 વર્ષથી બંધ છે. મંદિરની અંદરનો ભાગ કાદવથી ભરેલો છે.…
- આમચી મુંબઈ
હવે રાણીબાગની પણ મોબાઈલ ઍપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરા સહિત પ્રવાસીઓના માનીતા ગણાતા ભાયખલાના વીરમાતા જિજાબાઈ બોટનિક ઉદ્યાન ઍન્ડ ઝૂની તમામ માહિતી હવે મોબાઈલ ઍપ પર ઉપલબ્ધ થશે, તેનાથી મુલાકાતીઓને રાણીબાગમાં ફરવું વધુ સુવિધાજનક થશે. મુંબઈ મહાનગરપાલિકાએ સોમવારે સેવ રાની બાગ બોટનિકલ ગાર્ડન ફાઉન્ડેશન અને…
- આપણું ગુજરાત
Bhavnagar સોમનાથ હાઇવે પર બસ- ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત
ભાવનગર : ગુજરાતના ભાવનગર(Bhavnagar)સોમનાથ હાઇવે પર વહેલી સવારે ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં મળતી માહિતી મુજબ એક ખાનગી બસ ડમ્પર પાછળ ઘુસી જતા 6 લોકોના મોત થયા છે અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ બસ સુરતથી રાજુલા…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં શાળામાં ગોળીબાર, ગોળીબારમાં શૂટર સહિત પાંચના મોત
અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. વિસ્કોન્સિનના મેડિસનમાં એક ક્રિશ્ચિયન સ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે, જેમાં ૫ લોકોના મોત થયા છે. આ ઘટનામાં ગોળીબાર કરનારનું પણ મોત થયું હોવાનું કહેવાય છે. આ ફાયરિંગમાં છ લોકો ઘાયલ થયા છે.…
- ધર્મતેજ
અલખનો ઓટલો : ગુરુ મારા ચીચૂડો કીધો રે તમે સાબદો રે…..
હે જી મારા હૈયામાં હ૨ખ ન માય રે ગુરુજી મારા ગુરુ મારા ચીચૂડો કીધો રે તમે સાબદો….૦સતસંગનો ચીચૂડો માંડીયો, માંય શબદની શે૨ડી પીલાય,રહસ્ય રૂપી ૨સ નીસરે, એ જી એની ભાવેથી કુંડીયું ભરાય રે.. ગુરુજી મારા ગુરુ મારા ચીચૂડો કીધો રે…
- ધર્મતેજ
ગીતા મહિમા : આસ્તિકતાનું ઊંડાણ
ગત અંકમાં યોગીની વિશિષ્ટ લાક્ષણિકતા જણાવીને હવે ભગવાન કૃષ્ણ ભગવાનનો અપરંપાર મહિમા વર્ણવે છે.જે પુરુષોત્તમ પરબ્રહ્મ આત્મામાં રહ્યા છે તે જ પાર્થને પ્રત્યક્ષ મળ્યા છે. અને તે જ સર્વે વસ્તુ, વિભૂતિ કે વિશ્ર્વમાં વ્યાપીને તે સર્વેના કારણ-આધાર બનીને રહ્યા છે.…