- આપણું ગુજરાત
ગિફ્ટિસિટિમાં દારૂની છૂટ પણ પીનારાંઓને નડે છે આ નિયમો
અમદાવાદઃ એક બાજુ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ચિક્કાર દારૂ પીવાતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જ્યારે બીજી બાજુ જ્યા પીવાની છૂટ છે ત્યાં જોઈએ તેટલો પીવાતો નથી. વાત છે ગિફ્ટિસિટીની. ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં કોર્પોરેટ કલ્ચર ઊભું…
- નેશનલ
રાષ્ટ્રપતિ Draupadi Murmu એ NEET-NET પેપર લીક મુદ્દે કહ્યું, દોષિતોને કડકમાં કડક સજા થશે
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ(Draupadi Murmu)સંસદના બંને ગૃહોને સંબોધનમાં નવા ચૂંટાયેલા સાંસદો અને લોકસભા સ્પીકર ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આખા દેશમાં લોકસભા ચૂંટણીની ચર્ચા થઈ રહી છે. દુનિયા જોઈ રહી છે કે લોકોએ સતત ત્રીજી…
- નેશનલ
પતિની ધરપકડથી સુનીતા કેજરીવાલ આગબબુલાઃ કહ્યું કે ભગવાન કરે ને…
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે અને પહેલા EDએ તેમની ધરપકડ કરી હતી અને હવે CBIએ પણ તેમની ધરપકડ કરી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને ત્રણ દિવસના CBI રિમાન્ડ પર મોકલી દીધા છે. પોતાના પતિની…
- ઇન્ટરનેશનલ
Pakistan એ Maharaja Ranjit Singh ની પ્રતિમા કરતારપુરમાં પુન: સ્થાપિત કરી
લાહોરઃ પાકિસ્તાને પોતાની ભૂલ સુધારી લીધી છે. શીખ સામ્રાજ્યના પ્રથમ શાસક મહારાજા રણજીત સિંહની (Maharaja Ranjit Singh)પ્રતિમા બુધવારે કરતારપુર સાહિબમાં લગભગ 450 ભારતીય શીખ શ્રદ્ધાળુઓની હાજરીમાં સમારકામ બાદ ફરીથી સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમા અગાઉ લાહોર કિલ્લામાં મહારાજા રણજીત…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રમાં મેઘમહેર : જુનાગઢ અને કોડીનારમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ
રાજકોટ: રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું ધીમું ધીમું આગળ વધી રહ્યું છે, પણ હવે મેઘરાજાએ સૌરાષ્ટ્ર પર મનમૂકીને વરસી રહ્યા છે. આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. ક્યાંક પ્રીમોંસૂનની કામગીરીની પોલ ખોલી હતી તો ક્યાંક નદીના પૂરમાં ભેંસો તણાઇ હતી. આજે…
- આમચી મુંબઈ
વેપારીના પુત્રનું અપહરણ કરી ખંડણી માગી: પડોશી સહિત ત્રણની ધરપકડ
જાલના: જાલનામાં વેપારીના 13 વર્ષના પુત્રનું અપહરણ કરીને રૂ. પાંચ કરોડની ખંડણી માગવા પ્રકરણે પડોશી સહિત ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી. સદર બઝાર પોલીસ ગણતરીના કલાકોમાં અપહૃતનો છુટકારો કરાવ્યો હતો.મંગળવારે સવારે થયું થયેલું નાટક ત્રણ આરોપીની ધરપકડ સાથે રાતે…
- નેશનલ
ગુરુગ્રામમાં ગૌશાળામાં ઘૂસ્યા બે દીપડા પછી…..
ગુરુગ્રામના ટિકલી ગામમાં બે દીપડાઓએ 10 પશુઓને મારી નાખ્યા હતા, જેના કારણે વન વિભાગે મોટી બિલાડીઓને પકડવા માટે પાંજરા ગોઠવવા જણાવ્યું હતું. તેઓએ સ્થાનિકોને આ વિસ્તારમાં દીપડાઓની હાજરી અંગે સતર્ક રહેવાની સલાહ પણ આપી હતી.ગુરુગ્રામમાં એક રહેણાંક વિસ્તારમાં બે દીપડાએ…
- આપણું ગુજરાત
MJMC કોર્સને લઈને મડાગાંઠ : NEPની ગાઈડલાઇનને વળગીએ તો વિદ્યાર્થી પક્ષે અન્યાયની ભીતિ !
રાજકોટ: દેશભરમાં નવી શિક્ષણનીતિ મુજબ નવા અભ્યાસક્રમો બનાવવામાં આવ્યા છે. નવી શિક્ષણનીતિ 2020ને લાગુ કરી દેવામાં આવી છે અને તેને લઈને કેન્દ્રીય શિક્ષણ વિભાગ દ્વારા પણ વિવિધ ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. પરંતુ આ દરમિયાન પણ તેને લાગુ કરવાને…
- નેશનલ
આ કારણોને લીધે આ રૂટ પર Vande Bharat ટ્રેનની ઝડપ ઘટાડવામાં આવી ….
નવી દિલ્હી: વંદે ભારત ટ્રેનને લઈને ઇંડિયન રેલવેએ મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. રેલવે વિભાગે વંદે ભારત ટ્રેનની સ્પીડ પર બ્રેક લગાવી દીધી છે એટલે કે હવે વંદે ભારત ટ્રેન પહેલાંની સરખામણીમાં ઓછી સ્પીડે ચાલશે. નિઝામુદ્દીન, દિલ્હી રેલ્વે સ્ટેશનથી રાણી કમલાપતિ…