- આપણું ગુજરાત
Ahmedabad Rathyatra માં 101 ટ્રક, 30 અખાડા અને 18 ગજરાજએ આકર્ષણ જમાવ્યું, ભક્તોની ભારે ભીડ
અમદાવાદ : અમદાવાદ શહેર આજે વહેલી સવારે જય જગન્નાથના નાદ સાથે અમદાવાદમાં 147મી રથયાત્રાનો(Ahmedabad Rathyatra) પ્રારંભ થયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજી વાર પહિંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં હાલ રથયાત્રાના જોડાયેલા ટ્રક ખમાસા પહોંચ્યા છે.…
- આપણું ગુજરાત
Surat Building Collapse: સુરતમાં ધરાશાયી થયેલી બિલ્ડીંગમાં 7 લોકોના મોત, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
સુરત: ગઈ કાલે ગુજરાતમાં વધુ એક દુર્ઘટના ઘટી હતી, ગઈ કાલે બપોર પછી સુરતમાં 6 માળની ઈમારત ધરાશાયી(Surat Building Collapse) થઇ ગઈ હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ 7 લોકોએ જીવ ગુમાવ્યા છે, એક મહિલાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે, અહેવાલો મુજબ…
- આપણું ગુજરાત
Ahmedabad Rathyatra: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધી કરી રથનું પ્રસ્થાન કરાવ્યું
અમદાવાદઃ ગુજરાતભરના ભગવાન જગન્નાથના ભક્તો જેની સૌ કોઈ આખું વર્ષ રાહ જોતા હોય છે, એ અષાઢી બીજ(Ashadhi Bij)નો પાવન અવસર આજે આવી ગયો છે. અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા(Ahmedabad Rathyatra) નીકળી ચૂકી છે. આજે જગતના નાથ સામે ચાલીને…
- નેશનલ
31st July યાદ રાખજો, નહીંતર થશે મોટું નુકસાન…
જો તમે ટેક્સપેયર છો તો સ્વાભાવિક છે દર વર્ષે તમે પણ ઈનકમ ટેક્સ રિટર્ન (Income Tax Return- ITR) ફાઈલ કરતાં જ હશો. દર વર્ષે નાણાંકીય વર્ષ માટે આઈટીઆર ફાઈલ કરવા માટેની અંતિમ તારીખ 31મી જુલાઈ હોય છે. પણ જો તમે…
- આપણું ગુજરાત
Rathyatra 2024: અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં Rathyatra પૂર્વે નેત્રોત્સવ વિધી યોજાઇ
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં 7મી જુલાઈએ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા(Rathyatra)યોજાશે. આજે જગન્નાથ મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નેત્રોત્સવ પર ભજન, ભોજન, ભક્તોનો ત્રિવેણી સંગમ યોજાયો છે. જેમાં કાશી, મથુરા, વૃંદાવનના સાધુ સંતો પણ જોડાયા છે.…
- નેશનલ
ખોલવામાં આવી શકે છે Jagannath Puri મંદિરનો રત્ન ભંડાર, સરકારે નવી સમિતિની રચના કરી
ભુવનેશ્વર : ઓડિશામાં(Odisha) હાલમાં જ યોજાયેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં જગન્નાથ પુરી(Jagannath Puri) મંદિરના રત્ન ભંડારને લઈને અનેક આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો થયા હતા. જો કે એવું માનવામાં આવે છે કે રત્ન ભંડાર ટૂંક સમયમાં ખુલી શકે છે. ઓડિશાની ભારતીય જનતા…
- આપણું ગુજરાત
અમદાવાદમાં ખારી નદીમાં ફેકટરી માલિકોએ કેમિકલયુક્ત પાણી છોડ્યું, સ્થનિકો પરેશાન
અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદી બાદ હવે ખારી નદી પણ કેમિકલયુકત તથા ડ્રેનેજનું પાણી ઠાલવવામાં આવતા પ્રદૂષિત બની ગઈ છે. હાથીજણના વિવેકાનંદનગર પાસે આવેલા બ્રિજ પાસેથી પસાર થતા પાણીમાં ફીણ જોવા મળ્યા છે. વિવેકાનંદનગર વિસ્તારમાંથી ખારી નદીમાં ઘરગથ્થુ ગંદા પાણી તથા…
- સ્પોર્ટસ
મુંબઈ બાદ હવે આ શહેરમાં ટીમ ઈન્ડિયાની ‘વિક્ટરી પરેડ’
T-20 ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાનું ગઇકાલે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જીતમાં દરેક વ્યક્તિ સામેલ હતી. આ જીતની ઉજવણી મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મોટા પાયે કરવામાં આવી હતી, જ્યાં તમામ ખેલાડીઓની સાથે દેશભરના ઘણા ચાહકોએ પણ ભાગ લીધો…
- આપણું ગુજરાત
આણંદમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, વિદેશી યુવતિઓ સહિત 17ની અટકાયત
આણંદઃ શહેરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડી થાઇલેન્ડ-કેન્યાની વિદેશી યુવતિઓ સહિત 17ની અટકાયત કરવામાં આવી છે. જેમાં પાંચ થાઈલેન્ડ તથા એક કેન્યાની અને બે સ્થાનિક યુવતીઓ મળી આઠ યુવતીઓ તથા આઠ ગ્રાહક યુવકો અને…