- નેશનલ
ED કેસમાં અરવિંદ કેજરીવાલને SCમાંથી વચગાળાના જામીન મળ્યા, પણ ……
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. પરંતુ તેમની ધરપકડનો મામલો ED દ્વારા સુપ્રીમ કોર્ટની મોટી બેંચને સોંપવામાં આવ્યો છે. સપ્રીમ કોર્ટે કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીનો મામલો મોટી બેંચને મોકલી…
- આમચી મુંબઈ
મુંબઈમાં ભારે વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા ‘ઓરેન્જ’ એલર્ટ જારી
મુંબઈમાં શુક્રવારે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે., વરસાદ દિવસભર ચાલુ રહેવાની ધારણા છે. હવામાન વિભાગ દ્વારા સવારે 8 વાગ્યે જારી કરાયેલા ન્વેદનમાં કહેવામાં આવ્યું છે કે આગામી 3-4 કલાકમાં મુંબઈ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ભારે…
- આમચી મુંબઈ
મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજનાઃ જાણો સરકારે કેટલું ફાળવ્યું ફંડ અને તૈયારી
મુંબઈ: હાલમાં જ જાહેર કરવામાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના બજેટમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી યોજના મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના (Mukhyamantri Majhi Ladki Bahin Scheme)ની અલબજાવણી ઝડપથી થાય અને ઝડપથી આ યોજના માટે પાત્ર જરૂરિયાતમંદ મહિલાઓને લાભ મળે એના માટે જોગવાઈ…
- નેશનલ
રાહુલ ગાંધીની મણિપુર મુલાકાત; X પર ભાવુક વીડિયો પોસ્ટ કર્યો, PM મોદીને આવી વિનંતી કરી
નવી દિલ્હી: ગત વર્ષે મે મહિનાથી મણીપુરમાં શરુ થયેલી હિંસા (Manipur Violence) હજુ સુધી શાંત નથી થઇ શકી. વિપક્ષ મણીપુરમાં શાંતિ સ્થાપવા માટે સતત માંગ કરી રહ્યું છે. હિંસા શરુ થયા બાદથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ સુધી એક પણ…
- નેશનલ
વિવાદાસ્પદ IAS Pooja Khedkarની વોટ્સએપ ચેટ થઈ વાઈરલ, જાણો નવો વિવાદ
મુંબઈ: કરોડોની આવક છતાં દલિત શ્રેણીમાં નોંધણી, દિવ્યાંગતાના સર્ટિફિકેટ, ઓછી રેન્ક છતાં પસંદગી, ટ્રેઈની હોવા છતાં પોતાની પર્સનલ મોંઘીદાટ ગાડી ઓડી પર લાલ-ભૂરી બત્તી અને બંગલાની માગણી જેવા વિવાદોના કારણે મુશ્કેલમાં ફસાયેલી પુણેની પ્રોબેશનરી આઇએએસ પૂજા ખેડકર વધુ એક વિવાદમાં…
- નેશનલ
ગ્રહોના રાજકુમાર બુધ કરશે ગોચર, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા અનુસાર ગ્રહોના રાજકુમાર બુધને સફળતા, સંતુષ્ટિ, સારા સ્વાસ્થ્ય, અને બુદ્ધિમત્તાનું પ્રતિક માનવામાં આવે છે અને સમય સમય પર તે અલગ અલગ રાશિમાં ગોચર કરે છે. બુધના ગોચરની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળે છે. ઘણી વખત…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડઃ ગેમઝોનના માલિકોને ફટકાર્યો રુ. 26.21 કરોડનો દંડ
રાજકોટ: 25 મેના રોજ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ TRP ગેમઝોન ખાતે સર્જાયેલ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે. આ ગેમ ઝોન જે જગ્યા પર બનાવવામાં આવ્યો હતો તે જગ્યામાં શરતભંગ થયો હોવાનું મામલતદારની તપાસમાં સામે આવ્યું છે. આ…
- સ્પોર્ટસ
ટીમ ઈન્ડિયામાં ખળભળાટઃ ગંભીરને કોચ બનાવ્યા પૂર્વે કોહલીની અવગણના, પણ આ ક્રિકેટરને હતી જાણકારી
નવી દિલ્હી: બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઈન્ડયા(BCCI)એ ગૌતમ ગંભીર(Guatam Gambhir)ને ઈન્ડિયન ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. અશોક મલ્હોત્રા, જતિન પરાંજપે અને સુલક્ષણા નાઈકની બનેલી ક્રિકેટ એડવાઇઝરી કમિટી (CAC)એ સર્વસંમતિથી ગંભીરના નામની ભલામણ કરી હતી. મંગળવારે…
- આપણું ગુજરાત
ગુજરાતના આ શહેરમાં બે દિવસમાં છ જણને સાપ ડંખી ગયોઃ ત્રણના જીવ ગયા
અમદાવાદઃ ગુજરાતમા છેલ્લા બે દિવસમાં સાપે ડંખ મારવાની કુલ છ ઘટના બની છે. જેમાં દાહોદમાં સાપે ડંખ મારતા બે બાળકો સહિત એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે. જેમાં ઘર બહાર રમતા બાળકોને સાપે ડંખ માર્યો હતો. ત્યારે બાળકોને હોસ્પિટલમાં લઇ જવામાં…