- નેશનલ
તો… 2026 થી CBSE ના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે બે વાર બોર્ડ પરીક્ષા લેવાશે
નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન (NCFSE) દ્વારા ભલામણ કર્યા મુજબ વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષાઓ લેવાની યોજનાને ધ્યાનમાં રાખીને, સરકાર 2026 થી દર વર્ષે જૂનમાં CBSE ના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે બીજી બોર્ડ પરીક્ષા આયોજિત કરવા પર ટૂંક…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકારે વિધાનસભા ચૂંટણી 2024 પહેલા મોટી જાહેરાત કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચુંટણી પહેલાં એક મહત્વપૂર્ણ પગલામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિદ્યાર્થીઓ અને તાજેતરના સ્નાતકોને લાભ આપવાના હેતુથી નવી નાણાકીય સહાય યોજનાની જાહેરાત કરી છે. પંઢરપુરમાં અષાઢી એકાદશીના દિવસે આ જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના…
- નેશનલ
Uttar Pradesh માં ભાજપમાં બદલાવના સંકેત, આ નેતાઓ પર લટકી રહી છે તલવાર
લખનૌ : ઉત્તર પ્રદેશની(Uttar Pradesh)રાજનીતિ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બની રહી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ભાજપમાં(BJP)બંને નેતાઓ કેશવ મૌર્ય અને ભૂપેન્દ્ર ચૌધરીને અલગ-અલગ મળ્યા છે. આ બેઠક બાદ માનવામાં આવી રહ્યું છે કે ભાજપ ઉત્તર પ્રદેશના સંગઠનમાં…
- નેશનલ
આજથી ચાતુર્માસ શરૂ, આગામી ચાર મહિના સુધી બંધ રહેશે શુભ કાર્યો
આજથી ચાતુર્માસ શરૂ થઈ રહ્યો છે. દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિથી ચાતુર્માસ શરૂ થાય છે, જે કારતક માસના શુક્લ પક્ષની એકાદશી સુધી ચાલુ રહે છે. આ સમયગાળા દરમિયાન, ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં જતા રહે છે અને બ્રહ્માંડનું સંચાલન…
- ઇન્ટરનેશનલ
‘કમલા હેરિસ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બની શકે છે’, જો બાઈડેને આવું કહી સંકેત આપ્યા કે તેઓ….
અગામી નવેમ્બર મહિનામાં યુએસના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી (United States presidential election) યોજવાની છે. યુએસના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેન(Joe Biden)ની માનસિક સ્થિતિ અંગે છેલ્લા ઘણા સમયથી સવાલો ઉભા થઇ રહ્યા છે, બાઈડેનને બદલે બીજા જોઈ નેતાને રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવાર…
- નેશનલ
Kedarnath માં સોનાને લઇને વિવાદ વકર્યો, સમિતિએ શંકરાચાર્યને સુપ્રીમ કોર્ટ જવા કહ્યું
કેદારનાથ : જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તાજેતરમાં દાવો કર્યો હતો કે કેદારનાથ (Kedarnath)ધામમાંથી 228 કિલો સોનું ગુમ થયું છે. તેમના આ દાવાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ હવે તેમને કેદારનાથ ધામ કમિટિ તરફથી સુપ્રીમ કોર્ટમાં જવાનો પડકાર મળ્યો છે.…
- સ્પોર્ટસ
Mohammed Shami: મોહમ્મદ શમીએ નેટ પ્રેક્ટીસ શરુ કરી, આ સિરીઝથી ટીમ ઈન્ડિયા માટે રમી શકે છે
બેંગલુરુ: ICC વર્લ્ડ કપ 2023માં મોહમ્મદ શમી (Mohammed Shami) ભારત માટે મેચ વિનર બોલર સાબિત થયો હતો, ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન બદલ શમીને ભારત સરકાર તરફથી અર્જુન એવોર્ડ એનાયત કરવમાં આવ્યો હતો. શમી વર્લ્ડ કપમાં માત્ર 7 મેચ રમીને…
- મનોરંજન
કિમ કાર્દેશિયને ગણેશજીની મૂર્તિ સાથે વિચિત્ર પોઝ આપ્યો, પછી…..
ઇન્ટરનેશનલ રિયાલિટી ટેલિવિઝન સ્ટાર કિમ કાર્દાશિયન તાજેતરમાં મુંબઇમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા માટે પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી હતી. તાજેતરમાં, જ્યારે તેણે તેના સોશિયલ મીડિયા પર લગ્ન સમારંભની તસવીરો શેર કરી, ત્યારે ભગવાન ગણેશની મૂર્તિ સાથેની…
- નેશનલ
સિક્કિમના પૂર્વ પ્રધાનનો મૃતદેહ પશ્ચિમ બંગાળની નહેરમાં તરતો મળી આવતા ખળભળાટ
સિલીગુડી: સિક્કિમ(Sikkim)ના ભૂતપૂર્વ પ્રધાન આરસી પૌડ્યાલ(RC Poudyal) નવ દિવસ પહેલા ભેદી સંજોગોમાં ગુમ થઇ ગયા હતા, ગઈ કાલે મંગળવારે પશ્ચિમ બંગાળના સિલિગુડી(Siliguri of West Bengal) નજીક એક નહેરમાંથી તેમનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.પશ્ચિમ બંગાળ પોલીસના અધિકારીએ આપેલી…
- આમચી મુંબઈ
Maharashtra માં ખેંચતાણ શરૂઃ ભત્રીજાના પક્ષના ચાર નેતા કાકા શરદ પવાર ખેંચી જશે
મુંબઇ : મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડમાં અજિત પવારને (Ajit Pawar)મોટો આંચકો લાગ્યો છે. તેમની પાર્ટી NCPના પિંપરી-ચિંચવડ વિસ્તારના ચાર મોટા નેતાઓએ રાજીનામું આપી દીધું છે. પાર્ટી છોડી ચૂકેલા નેતાઓ શરદ પવારના જૂથમાં જોડાય તેવી શક્યતા છે. NCPના પિંપરી-ચિંચવડ એકમના વડા અજીત ગવાહાને,…