- આપણું ગુજરાત
ગુજરાતમાં Chandipura Virusથી 65 દર્દીના મોત, કુલ 152 શંકાસ્પદ કેસ
અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના(Chandipura Virus) કારણે 65 મોત થયા છે. તેમજ કુલ 151 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠા અને પંચમહાલમાં 16 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં શંકાસ્પદ કેસ પૈકી 57 કેસ હાલ પોઝિટિવ છે. ચાંદીપુરાના હોસ્પિટલમાં…
- સ્પોર્ટસ
ઓલિમ્પિકમાં વિવાદમાં ઘેરાયેલી બોક્સર ઈમાન ખલીફ અંગે સત્ય શું છે? જાણો IOCના નિયમો
પેરીસ ઓલમ્પિક (Paris Olympic 2024)માં મહિલા બોક્સિંગ ઇવેન્ટ દરમિયાન ઇટાલિયન બોક્સર એન્જેલા કારિનીઅને અલ્જેરિયાની ઇમાન ખલીફ (Imane Khelif) વચ્ચેની મેચ વિવાદનું કારણ બની છે. ઇમાન ખલીફ મહિલા સ્પર્ધા માટે યોગ્ય ન હોવાના આરોપો લાગી રહ્યા છે, અને ઓલમ્પિક સમિતિ સામે…
- નેશનલ
વિશ્વ બજાર પાછળ સોનું રૂ. ૭૫૪ ઉછળીને રૂ. ૭૦,૦૦૦ની પાર, ચાંદીમાં રૂ. ૭૮નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે ગઈકાલે જુલાઈ મહિનાનો પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ નબળ આવ્યાના નિર્દેશ સાથે આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવી હતી. આ ઉપરાંત મધ્યપૂર્વનાં દેશોમાં તણાવને પગલે સોનામાં સલામતી માટેની માગ અને ફેડરલ રિઝર્વે આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ…
- આમચી મુંબઈ
યારી-લોખંડવાલા બ્રિજને મળી લીલી ઝંડી
BMCને યારી રોડને લોખંડવાલાથી જોડતા બ્રિજ પ્રોજેક્ટ માટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તરફથી પ્રાથમિક મંજૂરી મળી ગઇ છે. આ પુલ 0.21 હેક્ટર મેન્ગ્રોવ જંગલમાંથી પસાર થશે. નવા બ્રિજથી પીક અવર્સ દરમિયાન મુસાફરીના સમયમાં 30 મિનિટનો ઘટાડો થવાની અપેક્ષા…
- આપણું ગુજરાત
Gujarat માં 28,000 બેંક ખાતા પોલીસે ર્ક્યા અનફ્રીઝ, હજારો લોકોને રાહત મળી
અમદાવાદ: ગુજરાત(Gujarat)પોલીસે મધ્યમ વર્ગના ખાતાધારકોને મોટી રાહત આપતા 28000 બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા છે. આ ખાતાઓ અગાઉ સાયબર ક્રાઈમના કેસોમાં સંડોવણીને કારણે ફ્રીઝ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં DGP વિકાસ સહાય અને CID ક્રાઈમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે બે દિવસની બેઠક…
- આપણું ગુજરાત
ગુજરાતની 11 હજાર શાળાઓ પાસે ફાયર NOC નથી, રાજ્ય સરકારની એફિડેવિટમાં ખુલાસો
અમદાવાદ: રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ (TRP Game zone fire tragedy) બાદ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર સેફટી(Fire Safety)નું ઉલંઘન ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) રાજ્ય સરકારને શાળાઓમાં ફાયર સેફટી અંગે તાપસ કરાવવા નિર્દેશો આપ્યા હતા, જેને…
- નેશનલ
NEET Paper Leak કેસ પર સુપ્રીમ કોર્ટ એકશનમાં, કમિટીને 30 સપ્ટેમ્બર સુધી રિપોર્ટ આપવા આદેશ
નવી દિલ્હી : નીટ પેપર લીક (NEET Paper Leak)કેસ પર સુપ્રીમ કોર્ટે આજે એક્શનમાં આવી છે. તેમજ સમિતિને 30 સપ્ટેમ્બર સુધી વિગતવાર અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા ઈસરોના ભૂતપૂર્વ વડા રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિના કાર્યક્ષેત્ર…
- સ્પોર્ટસ
ભારતની ટીમ થઈ મજબૂત, શ્રીલંકા ખેલાડીઓની ઈજાથી ચિંતિત
કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે અહીં ત્રણ મૅચવાળી શ્રેણીની પ્રથમ વન-ડે (બપોરે 2.30 વાગ્યાથી લાઇવ) રમાશે. રોહિત શર્મા રાબેતા મુજબ આ ટીમનો સુકાની છે. વિરાટ કોહલી પણ વર્લ્ડ કપ પછી પહેલી વાર રમતો જોવા મળશે. શ્રેયસ ઐયર આ મૅચથી…