- ઇન્ટરનેશનલ
કોણ છે નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસ ? જેમને Bangladesh ની કમાન સોંપવાની કરવામાં આવી રહી છે માંગ
ઢાકા : બાંગ્લાદેશ(Bangladesh)અત્યારે હિંસાની આગમાં સળગી રહ્યું છે. અનામત વિરોધી વિરોધ અને હિંસક અથડામણો વચ્ચે દેશમાં બળવો થયો. વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું અને રાજધાની ઢાકાથી ભારત આવી ગયા. હાલમાં સેનાએ દેશની કમાન સંભાળી છે. દરમિયાન, ભેદભાવ વિરોધી વિદ્યાર્થી…
- મનોરંજન
સંજય દત્તને ભૂતકાળ નડી ગયો ને આ ફિલ્મ તેના હાથમાંથી ગઈ
અભિનેતા સુનીલ દત્ત અને નરગિસના પુત્ર 65 વર્ષીય અભિનેતા સંજય દત્ત ભલે ભૂતકાળ ભુલી વર્તમાનમાં આગળ વધી રહ્યા હોય, પરંતુ ક્યાંક તેમને એ દિવસો અને તે સમયે કરેલી ભૂલો નડતી રહે છે. સૌ કોઈ જાણે છે કે એક સમયે ડ્રગ્સનો…
- ઇન્ટરનેશનલ
Bangladesh માં શેખ હસીનાના આવાસમાંથી લોકો સાડી- બ્લાઉઝ, બકરી , પંખા લૂંટી ગયા
ઢાકા : બાંગ્લાદેશમાં(Bangladesh)હિંસા એટલી ભડકી ગઈ છે કે ઉપદ્રવીઓના ટોળાએ પીએમના નિવાસસ્થાન પર જ હુમલો કર્યો હતો. રાજીનામા બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદ છોડવું પડ્યું હતું અને પોતાનો દેશ પણ છોડવો પડ્યો હતો, જે હાલમાં ભારતમાં છે. શેખ હસીનાનું વિમાન…
- આપણું ગુજરાત
ગુજરાતમાં શ્રાવણની શરૂઆત વરસાદી, સર્વત્ર વાદળછાયું વાતાવરણ
અમદાવાદઃ ગુજરાતમાં બે-ત્રણ દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. સોમવારે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસાવ્યો હતો. ત્યારે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદની અગાહી કરી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આણંદ…
- આપણું ગુજરાત
અમદાવાદમાં Shravan મહિનામાં જ બીલીપત્ર, ફૂલ, ફળ, ફરાળી વાનગીઓના ભાવમાં વધારો
અમદાવાદ : અમદાવાદમાં શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદ શહેરમાં ગુલાબના ફૂલ હાલ રૂ. 300થી 400 પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. આ ઉપરાંત બીલીપત્રનો ભાવ વિસ્તાર પ્રમાણે અલગ-અલગ લેવાઈ રહ્યો છે. ફરાળી વાનગીઓના ભાવમાં પણ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Chandipura Virus ના કુલ 157 કેસ નોંધાયા
અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના(Chandipura Virus) કુલ 157 શંકાસ્પદ કેસ છે. હાલ ચાંદીપુરા વાઈરસથી અસરગ્રસ્ત 20 દર્દી દાખલ છે અને 69 દર્દીને રજા આપી દેવામાં આવી છે. રાજ્યમાં ચાંદીપુરાના કુલ 59 કેસ પોઝીટીવ છે. શંકાસ્પદ કુલ દર્દીઓમાં સાબરકાંઠાના 16, અરવલ્લીના, મહીસાગરના…
- નેશનલ
વારાણસીમાં Kashi Vishwanath મંદિર પાસે 2 મકાન ધરાશાયી, પાંચ લોકો દટાયા, NDRFની ટીમ સ્થળ પર
વારાણસી : વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ (Kashi Vishwanath)મંદિર પાસે યલો ઝોનમાં મોડી રાત્રે બે મકાનો ધરાશાયી થયા હતા. આ અકસ્માત ચોક પોલીસ સ્ટેશન વિસ્તારના ખોયા ગલી ચોક પર બન્યો હતો. જેમાં બે મકાનો ધરાશાયી થતાં પાંચથી વધુ લોકો કાટમાળ નીચે…
- આપણું ગુજરાત
Somnath મંદિરે શ્રાવણના પ્રથમ દિવસે 75,000 ભક્તોએ દર્શન કર્યા
વેરાવળઃ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલા 12 જ્યોતિર્લિગમાંનું એક પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ ભક્તોનો મહાસાગર ઉમટયો હતો. શ્રાવણનો સર્વોત્તમ દિવસ સોમવારથી પ્રારંભ થતા આશરે 75,000 લોકોએ દર્શન કર્યા હતા. આ ઉપરાંત ગુજરાત સહિત સૌરાષ્ટ્રના શિવ…
- નેશનલ
Meghalaya-Bangaladesh બોર્ડર પર લગાવ્યો કર્ફ્યુ, BSF ના તમામ યુનિટ હાઇ એલર્ટ પર
નવી દિલ્હી : બાંગ્લાદેશની તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશ(Bangaladesh) સાથેની સરહદ પર મેઘાલયે રાત્રિ કર્ફ્યુ લગાવી દીધો છે. BSFએ સોમવારે બાંગ્લાદેશની ઘટનાઓને ધ્યાનમાં રાખીને 4,096 કિલોમીટર લાંબી ભારત-બાંગ્લાદેશ સરહદ પર તેના તમામ એકમો માટે ‘હાઈ એલર્ટ’ જાહેર કર્યું છે. દરરોજ…
- નેશનલ
અમિત શાહનો દાવો “2029માં પણ બનશે NDA સરકાર અને વડાપ્રધાન બનશે…..”
ચંદીગઢ: ચંદીગઢના મનીમાજરા ખાતે ગૃહ પ્રધાન અમિત શાહે પાણી પુરવઠાની પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ સમયે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે 2029માં પણ NDAની સરકાર બનશે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે. તેમણે વિપક્ષને કહ્યું…