- નેશનલ
Coronaની જેમ Monkeypoxના દર્દી માટે પણ આઈસોલેશન જરૂરીઃ જાણો AIIMSએ શું કહ્યું
નવી દિલ્હી : દેશમાં મંકીપૉક્સના(Monkeypox)સંભવિત ખતરાને લઇને કેન્દ્ર સરકાર સતર્ક છે. જેના પગલે દિલ્હી એઇમ્સે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં મંકીપૉક્સના લક્ષણોવાળા દર્દીઓને હવેથી આઇશોલેશન રાખવામાં આવશે. આ દર્દી માટે પાંચ અલગ બેડ હશે. એઇમ્સે જાહેર કરેલી એસઓપીમાં કહેવામાં આવ્યું…
- સ્પોર્ટસ
Jay Shah: જય શાહ ઇતિહાસ રચી શકે છે! ICC માં મળી શકે છે મહત્વનું પદ
નવી દિલ્હી: બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)ના સેક્રેટરી જય શાહ(Jay Shah) ઈતિહાસ રચી શકે છે, એક અહેવાલ મુજબ જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ(ICC ના ચેરપર્સનના પદ માટે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે, જો કાઉન્સીલની ચુંટણીમાં તેઓ જીતશે તો તેઓ…
- નેશનલ
Bharat Bandh : બિહારમાં પ્રદર્શનકારીઓએ નેશનલ હાઇવે બ્લોક કર્યો, માયાવતીએ આપ્યું બંધને સમર્થન
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અને અનામતની અંદર અનામત લાગુ કરવાના નિર્ણયને લઇને દલિત અને આદિવાસી સંગઠને દેશભરના 14 કલાકના બંધનું(Bharat Bandh)એલાન આપ્યું છે. જેમાં બિહારના જહાનાબાદમાં પ્રદર્શનકારીઓએ ભારત બંધના સમર્થનના નેશનલ હાઇવે 83…
- આમચી મુંબઈ
Badlapur Case: માનવ અધિકાર પંચે રાજ્યના ઉચ્ચ અધિકારીઓને નોટિસ પાઠવી; આ બાબતે રીપોર્ટ માંગ્યો
બદલાપુર: છેલ્લા કેટલાક દિવસોથી પ્રકાશમાં આવેલી ઘટનાઓથી દેશમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. એવામાં બદલાપુરમાં બનેલી બે બાળકીઓ સાથે છેડતીની ઘટના(Badlapur sexual harassment case) એ સૌને આઘાતમાં નાખી દીધા છે. આ મામલે બદલપુર ઉપરાંત થાણેના કેટલાક…
- આપણું ગુજરાત
આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર : સરકાર લાવશે 5 વિધેયકો
ગાંધીનગર: આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. તે પૂર્વે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક વિધાનસભા પરિસર ખાતે મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ કોંગ્રેસ સિનિયર નેતા અમિત ચાવડાની હાજરીમાં મળી હતી પરંતુ આ વખતે સત્રના ત્રણ દિવસ દરમિયાન…
- આમચી મુંબઈ
એકનાથ શિંદે પાર્ટીના વિધાનસભ્યોની સમસ્યાનું નિરાકરણ કરે છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વ્યક્તિગત રીતે વિધાનસભ્યો અને રાજ્યના અગ્રણી રાજકારણીઓની મતવિસ્તાર સંબંધી ચિંતાઓને દૂર કરવા માટે વિવિધ વિભાગોના અમલદારો સાથે ઔપચારિક બેઠકો બોલાવી રહ્યા છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં મુખ્ય પ્રધાને આવી અડધો…
- આપણું ગુજરાત
મુંદ્રાના સુખપર ગામે નદીમાં ડુબવાથી બે બાળકોના મોત
મુંદ્રા: કચ્છના મુંદ્રા તાલુકાના સુખપર ગામ નજીકથી વહેતી કેવડી નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી છે. બનાવ અંગે મુંદરાના પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે. ઠુમરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત સોમવારની બપોરથી લાપત્તા થયેલા શ્રમજીવી…
- નેશનલ
મંકીપોક્સની વેક્સિન મામલે ભારત ફરી એકવાર દુનિયા માટે આશાનું કિરણ!
નવી દિલ્હી: કોરોના મહામારીના સમયે ભારત અન્ય દેશોની વહારે આવ્યો હતો. ભારતે ખાસ કરીને ગરીબ દેશોને માત્ર કોવિડ વેક્સિન જ નહિ પરંતુ ખાદ્ય સામગ્રી મોકલીને પણ મહામારીની સામે લડતમાં મદદ કરી હતી. હવે ફરી એકવખત ભારત ઉમ્મીદ બની શકે છે.…
- સ્પોર્ટસ
બાંગ્લાદેશ ક્યારેય પાકિસ્તાન સામે ટેસ્ટ નથી જીત્યું, બુધવારે શ્રેણીનો પહેલો મુકાબલો
રાવલપિંડી: બાંગ્લાદેશમાં હિંસક તોફાનો પછી લશ્કરી શાસન જેવા માહોલમાં અરાજકતાની સ્થિતિ છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં બુધવાર, 21મી ઑગસ્ટે બાંગ્લાદેશ સામે ટેસ્ટ-સિરીઝની પ્રથમ મૅચ (સવારે 10.30 વાગ્યાથી) શરૂ થશે. બાંગ્લાદેશ અત્યાર સુધીમાં ક્યારેય પાકિસ્તાન સામે ટેસ્ટ નથી જીત્યું એટલે આ…
- આપણું ગુજરાત
યુક્રેન પ્રવાસ બાદ નરેન્દ્ર મોદી આવી શકે છે માદરે વતન!
New Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 ઓગષ્ટના રોજ યુક્રેનની મુલાકાતે જવાના છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા નરેન્દ્ર મોદીને યુક્રેનની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન માહિતી પ્રાપ્ત થતી રહી છે કે ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ વતન…