- નેશનલ
Nepalમાં બસ અકસ્માતઃ પીડિતોને Maharashtraમાં લાવવા સરકાર સક્રિય, મૃતકની સંખ્યા વધી
નવી દિલ્હી/મુંબઈઃ નેપાળના તનહુ જિલ્લાના આઈના પહાડામાં એક બસ અકસ્માત સર્જાયો હતો. ભારતીય દૂતાવાસના જણાવ્યા મુજબ એક ભારતીય પ્રવાસી બસ હાઇ-વેથી લગભગ ૧૫૦ મીટર નીચે મર્સ્યાંગદી નદીમાં પડી હતી. આ અકસ્માતમાં મૃતકની સંખ્યા વધીને 18 થઈ છે, જ્યારે 17 લોકોને…
- આમચી મુંબઈ
પશ્ચિમ ઉપનગરમાં પાણીપુરવઠાને અસર થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને પાણીપુરવઠો કરનારી તાનસા પાઈપલાઈનમાં શુક્રવારે બપોરના ભંગાણ પડતા લાખો લિટર પાણી વેડફાઈ ગયું હતું. પાલિકાના પાણીપુરવઠા વિભાગ દ્વારા પાણીનું ગળતર રોકવા માટે યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જોકે પાઈપલાઈનમાં પડેલા ભંગાણને પગલે દાદરથી અંધેરી…
- આમચી મુંબઈ
Badlapur Horror: આવતીકાલના મહારાષ્ટ્ર બંધ અંગે હાઈ કોર્ટની ચેતવણી જાણી લો
મુંબઈઃ કોલકાતામાં ટ્રેઈની ડોક્ટરના રેપ અને હત્યાના કિસ્સામાં ડોક્ટર સંગઠન દ્વારા હડતાળ વચ્ચે બદલાપુરમાં મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. બે સગીરા સાથે દુષ્કર્મના કેસમાં મહાવિકાસ આઘાડીએ આવતીકાલે બંધ બોલાવ્યું છે, પરંતુ આ મુદ્દે હાઈ કોર્ટે સરકારને ચેતવણી આપતા કહ્યું છે…
- આમચી મુંબઈ
બદલાપુરમાં વિરોધ પ્રદર્શન કરનારા સામેના કેસ પાછા ખેંચો નહીં તો રસ્તા પર ઉતરીશું: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: Shiv Sena UBTના વડા Uddhav Thackerayએ શુક્રવારે એવી માગણી કરી હતી કે Badlapurમાં વિરોધ પ્રદર્શન કરનારા લોકો સામે નોંધવામાં આવેલા ગુના પાછા ખેંચી લેવામાં આવે અન્યથા વિપક્ષ રસ્તા પર ઉતરશે.શુક્રવારે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે 24 ઑગસ્ટનો વિપક્ષ દ્વારા…
- સ્પોર્ટસ
રિઝવાને સેન્ચુરી બાદ ડાઇવિંગ કૅચથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા
રાવલપિંડી: અહીં ગુરુવારે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસની મૅરેથોન ઇનિંગ્સમાં 239 બૉલમાં અણનમ 171 રન ફટકારીને પાકિસ્તાનને 448/6 ડિક્લેર્ડનો સંગીન સ્કોર અપાવ્યા બાદ વિકેટકીપર-બૅટર મોહમ્મદ રિઝવાને શુક્રવારના ત્રીજા દિવસે એક ડાઇવિંગ કૅચથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.રિઝવાન ગુરુવારની લાંબી…
- નેશનલ
PM Modi Ukraine Visit: ઝેલેન્સકીના ખભા પર હાથ મૂકીને વાત કરતા જોવા મળ્યા પીએમ મોદી
કિવ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસની મુલાકાત બાદ યુક્રેનની(PM Modi Ukraine Visit) મુલાકાતે છે. તેઓ સ્પેશિયલ રેલ ફોર્સ વન દ્વારા કિવ પહોંચ્યા છે. લગભગ દસ કલાકની ટ્રેનની મુસાફરી પછી તે કિવ પહોંચ્યા હતા. પીએમ મોદી અહી સાત કલાક…
- મનોરંજન
દેશી ગર્લ મુંબઇની મુલાકાતે આવતા ચાહકો આશ્ચર્યમાં ….
દેશી ગર્લ પ્રિયંકા ચોપરા નિક જોનાસ સાથે મેરેજ બાદ અમેરિકામાં સ્થાયી થઇ છે. જોકે, તે વારે તહેવારે ભારત આંટો મારતી હોય છે. પરિવારમાં કોઇ ફંક્શન હોય કે બોલિવૂડમાં કંઇ કામકાજ હોય કે પછી અંબાણી જેવા પરિવારમાં લગ્ન પ્રસંગની ઉજવણી હોય…
- નેશનલ
કોલકાતા રેપ-મર્ડર કેસના આરોપી સંજય રોય વિષે મોટો ખુલાસો, ઘટના પહેલા કરી હતી આવી હરકત
કોલકાતા: આરજી કાર મેડીકલ હોસ્પિટલમાં મહિલા રેસીડેન્ટ ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા (Kolkata Rape and Murder case) મામલે દેશભરમાં રોષનો માહોલ છે, આરોપીઓ કડક સજા આપવામાં આવે એવી માંગ સાથે ઠેર ઠેર પ્રદર્શનો થઇ રહ્યા છે. હોસ્પિટલમાં કામ કરતા સંજય…
- નેશનલ
ત્રિપુરામાં ભીષણ પુરની સ્થિતિ, 22લોકોના મોત, 65,000 થી વધુ વિસ્થાપિત
નવી દિલ્હી: ઉત્તરપૂર્વ ભારતનું રાજ્ય ત્રિપુરા હાલ ભીષણ પુરની સ્થિતિ(Flood in Tripura)નો સામનો કરી રહ્યા છે, પૂરના કારણે લોકોની સ્થિતિ ગંભીર બની ગઈ છે. પૂરના કારણે રાજ્યમાં 22 લોકોના મોત નિપજ્યા છે, 17 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે, 65…
- આપણું ગુજરાત
ગુજરાતના Tarnetar Fair માં યોજાશે ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં આગામી મહિનામાં 6 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર દરમ્યાન સુરેન્દ્રનગરના થાનગઢમાં પરંપરાગત તરણેતરના મેળો.(Tarnetar Fair)યોજાશે. જેમાં આ વખતે ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના જ સ્પર્ધકો અને કલાવૃંદો ભાગ લઇ શકશે. આ માટેનું…