- સ્પોર્ટસ
England સિરીઝ જીત્યું: Atkinson ટૉની ગ્રેગ, બોથમની બરાબરી કરી
London: ઇંગ્લૅન્ડે રવિવારે અહીં લોર્ડ્સમાં શ્રીલંકાને બીજી ટેસ્ટમાં પણ હરાવીને ત્રણ મેચવાળી સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી. પાંચમી જ ટેસ્ટ રમી રહેલો ઑલરાઉન્ડર ગસ ઍટકિન્સન એક જ ટેસ્ટમાં સેન્ચુરી ફટકારવા ઉપરાંત દાવમાં પાંચ વિકેટ લેનાર ઇંગ્લૅન્ડનો ટૉની ગ્રેગ…
- આમચી મુંબઈ
વિધ્નહર્તાને નડયા રસ્તા પરના ખાડા
(અમારા પ્રતિનિધિ તરફથી)Mumbai: મુંબઈના મોટાભાગના સાર્વજનિક ગણેશ મંડળોની વિશાળ ગણેશમૂર્તિઓનું આગમન તેમના મંડપમાં થઈ ગયું છે, છતાં મુંબઈના રસ્તા પરના ખાડાઓની સમસ્યા જેમની તેમ જ રહી છે. મુંબઈ મહાનગરપાલિકાએ રસ્તા પરના ખાડાઓને યુદ્ધના ધોરણે પૂરી નાંખ્યા હોવાનો દાવો કર્યો છે,…
- નેશનલ
Kolkata રેપ અને મર્ડર કેસમાં આરોપીનો નિર્દોષ હોવાનો દાવો, ટ્રેઈની મહિલા ડોક્ટરને લોહીથી લથપથ જોતાં ભાગ્યો
Kolkata: Kolkataની આરજી કાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડોક્ટરના રેપ અને મર્ડર કેસના આરોપી સંજય રોય પોતાની જાતને હવે નિર્દોષ ગણાવી રહ્યો છે. જેમાં આરોપીએ તેના વકીલ કવિતા સરકારને કહ્યું છે કે તે નિર્દોષ છે અને તેને ફસાવવામાં…
- આપણું ગુજરાત
Ahmedabad શહેરમાં મોડી રાત્રે અકસ્માતની બે ઘટના, બાઈક સવારો ઇજા ગ્રસ્ત
Ahmedabad: Ahmedabad શહેરમાં રવિવારે મોડી રાત્રે બે અલગ અલગ વિસ્તારમાં અકસ્માતની બે ઘટના બની છે. જેમાં એક ઘટનામાં કાર ચાલકે બાઈક સવારોને હડફેટે લીધા હતા. જો કે તેમાં બાઈક સવારોને ઇજા પહોંચી છે. જ્યારે બીજી ઘટનાના બે કાર વચ્ચે અકસ્માત…
- આમચી મુંબઈ
પુણેમાં પૂર્વ NCP કોર્પોરેટરની જાહેરમાં ગોળી મારી હત્યાથી ખળભળાટ, કાયદો અને વ્યવસ્થા પર સવાલ
Pune: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી (Maharastra Assembly Election) નજીક આવી રહી છે, એ પહેલા પુણેમાં નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) અજીત પવાર જૂથના પૂર્વ કાઉન્સિલર વનરાજ અંદેકર(Vanraj Andekar) ની ગઈ કાલે રવિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરી દેવાતા ખળભળાટ વ્યાપી ગયો છે.…
- નેશનલ
Manipur Violence: ઉગ્રવાદીઓએ ડ્રોનથી બોમ્બ ફેંક્યા, 2 લોકોના મોત
Imphal: ગત વર્ષે મે મહિનાથી મણિપુરમાં શરુ થયેલી હિંસા (Violence in Manipur) હજુ પણ કાબુમાં આવી નથી. સરકારના શાંતિ સ્થપાઈ ગઈ હોવાના દાવાઓ વચ્ચે અવારનવાર છૂટક હિંસક ઘટનો બનતી રહે છે. એવામાં કુકી ઉગ્રવાદીઓને મણીપુરના ગામોમાં ડ્રોન વડે બોમ્બ ફેંક્યા…
- સ્પોર્ટસ
યુવરાજના પિતા કપિલ વિશે અપમાનજનક બોલ્યા, ધોનીને પણ નિશાન બનાવ્યો
નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના પિતા અને ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર યોગરાજ સિંહે 1970-’80ના દાયકા દરમિયાનની કરીઅરમાં પોતાને અન્યાય થયો હતો એ બદલ કપિલ દેવને જવાબદાર ગણાવ્યા છે. પુત્ર યુવરાજે કારકિર્દી ટૂંકાવી નાખવી પડી હતી એ બદલ તેમણે…
- નેશનલ
વૈભવ, સમૃદ્ધિનો કારક શુક્ર બદલશે ચાલ, પાંચ રાશિઓના શરૂ થશે અચ્છે દિન…
દૈત્યોના ગુરુ એવા શુક્રને જ્યોતિષ શાસ્ત્રમાં આકર્ષણ, પ્રેમ, સુખ-સમૃદ્ધિ અને ધન-વૈભવ, માન-સન્માનનો કારક માનવામાં આવ્યો છે. દર ગ્રહ એક ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે અને શુક્ર દર 26 દિવસે રાશિ પરિવર્તન કરે છે. એ જ રીતે દરેક ગ્રહ એક…
- Uncategorized
Gujarat ના પાટણમાં ફૂલ વેચનારી મહિલાની 1500 રૂપિયા માટે હત્યા, સામે આવ્યું આ કારણ
Ahmedabad: ગુજરાતના (Gujarat)પાટણ જિલ્લામાંથી એક ખૂબ જ દર્દનાક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પિતા પાસે બીમાર પુત્રની સારવાર માટે નાણાં ન હોવાથી એક મહિલાની 1500 રૂપિયા માટે હત્યા કરી હતી. જેની બાદ લાશને ઝાડીમાં લટકાવી દેવામાં આવી હતી. આ લાશને…