- સ્પોર્ટસ
Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતીય એથ્લેટ્સનું ઐતિહાસિક પ્રદાર્શન, આટલા મેડલ્સ જીત્યા
Paris Paralympics 2024માં ભારતીય પેરા એથ્લેટ્સ શાનદાર પ્રદર્શન કરી દેશને ગૌરવ આપવી રહ્યા છે. પેરિસ પેરાલિમ્પિક્સ શરુ થયાના 6 દિવસમાં જ ભારતીય ખેલાડીઓએ 20 મેડલના જીત્યા છે. પેરાલિમ્પિક્સમાં આ ભારતનું સૌથી શશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતને મળેલા મેડલ્સમાં 3 ગોલ્ડ મેડલ,…
- નેશનલ
Air India એ મુસાફરો માટે આ નવી સુવિધા શરૂ કરી, મુસાફરી બનશે સરળ
મુંબઇ: એરલાઈન કંપની એર ઈન્ડિયા(Air India)મુસાફરોને નવી સુવિધા આપવા જઇ રહી છે. જેમાં એર ઈન્ડિયાના મુસાફરો હવે તેમના લગેજ સાથે જોડાયેલા ટેગને સ્કેન કરીને તેમની ચેક-ઈન બેગને ટ્રેક કરી શકશે. આ માટે એરલાઈને પોતાની મોબાઈલ એપમાં આ AI-આધારિત ફીચર રજૂ…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસના ચૂંટણી આભિયનની આજથી શરૂઆત, રાહુલ ગાંધી બે રેલીઓ સંબોધશે
Srinagar: વર્ષ 2019માં જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિભાજન અને ત્યાર બાદ બે કેન્દ્રસશાસિત પ્રદેશોના પુર્નગઠન બાદ, જમ્મુ અને કાશ્મીર કેન્દ્રસશાસિતમાં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી (Jammu and Kashmir election) યોજવાની છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) આંજે બુધવારે, 4 સપ્ટેમ્બરના રોજ…
- આપણું ગુજરાત
Gujarat માં હજુ પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ, અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: Gujaratમાં આગામી પાંચ દિવસ સુધી હજુ વરસાદી માહોલ યથાવત રહેશે. જેમાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આ દિવસો દરમ્યાન અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે…
- નેશનલ
48 કલાક બાદ આ રાશિઓને થશે લાભ, વધશે Bank Balance…, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે આ ગ્રહ તમામ ગ્રહોમાંથી સૌથી વધુ ઉર્જાવાન અને શક્તિશાળી છે. આવો આ શક્તિશાળી ગ્રહ બે દિવસ બાદ એટલે કે સપ્ટેમ્બરના નક્ષત્ર પરિવર્તન કરવા જાઓ રહ્યો છે. મંગળ ગ્રહના નક્ષત્ર પરિવર્તનથી…
- આમચી મુંબઈ
મરાઠા અનામતના નેતા જરાંગે વિરુદ્ધ છેતરપિંડીનો કેસ રદ કરવા અરજી
Mumbai: મરાઠા અનામત આંદોલનનું નેતૃત્વ કરનારા મનોજ જરાંગે પાટીલે વિરુદ્ધ નોંધાયેલા છેતરપિંડીના કેસમાં રાહત મેળવવા માટે જરાંગે દ્વારા પુણેની અદાલતમાં પોતાના વકીલ મારફત અરજી દાખલ કરી હતી. વર્ષ 2013માં એક મરાઠી નાટકને લઇને થયેલા નાણાંકિય વિવાદને પગલે જરાંગે વિરુદ્ધ ભારતીય…
- આમચી મુંબઈ
IIT-બોમ્બેના 25% ગ્રેજ્યુએટસને પ્લેસમેન્ટ ન મળ્યું, લઘુત્તમ સેલેરી પેકેજ પણ ઘટ્યું
મુંબઈ: છેલ્લા ઘણા વર્ષોથી ટેકનીકલ ફિલ્ડના ગ્રેજ્યુએટસમાં બેરોજગારી(Unemployment)નું પ્રમાણ વધી રહ્યું છે, આ ઉપરાંત ખાનગી કંપનીઓમાં ગ્રેજ્યુએટસને મળતા નીચા પગારધોરણ પણ ચિંતાનો વિષય બન્યો છે. એવામાં જાહેર થયેલા એક અહેવાલ મુજબ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) જેવી સંસ્થાઓને પણ બેરોજગારીની…
- નેશનલ
છત્તીસગઢમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, 9 નક્સલવાદી ઠાર
દંતેવાડા: છત્તીસગઢમાં નકસલવાદીઓ સામેના ઓપરેશન(Anti Naxal operation in Chhattisgarh)માં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. દંતેવાડા-બીજાપુર જિલ્લાની સરહદ પર લોહાગાંવ પીડિયાના જંગલોમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની સંયુક્ત ટીમની નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી.…