- નેશનલ
અરવિંદ કેજરીવાલે કર્યું સીએમ પદ પરથી રાજીનામુ આપવાનું એલાન
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે પાર્ટી કાર્યાલયમાં કાર્યકરોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે બે દિવસમાં રાજીનામું આપવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે હું બે દિવસ પછી સીએમ…
- મનોરંજન
અચાનક પરિણિતીએ કેમ યાદ કર્યો સુશાંત સિંહને અને થઈ ગઈ ઈમોશનલ
સુશાંત સિંહ રાજપૂત સારો એક્ટર હોવાની સાથે સારો મિત્ર પણ હતો અને તેના મિત્રો આજે પણ તેને એટલો જ યાદ કરે છે. માત્ર 34 વર્ષની ઉંમરે અચાનક દુનિયા છોડી જનારા સુશાંતનું મૃત્યુ વિવાદસ્પદ રહ્યું અને હજુ પણ તે અંગે કોઈ…
- આમચી મુંબઈ
પૂણેની ગોખલે સંસ્થાના વાઇસ ચાન્સેલર પદેથી અજિત રાનડેની હકાલપટી
પૂણેઃ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અજીત રાનડેને શનિવારે પૂણેની પ્રખ્યાત ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સ (GIPE) ના વાઇસ ચાન્સેલર તરીકે હટાવી દેવામાં આવ્યા હતા. નિમણૂકમાં અનિયમિતતાની ફરિયાદોની તપાસ કરનાર ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટી (FFC)ના અહેવાલને પગલે તેમની હકાલપટીકરવામાં આવી છે. રાનડેની નિમણૂક યુનિવર્સિટી…
- નેશનલ
Jammu Kashmir ના પુંચમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, આતંકીઓનો ટોપ કમાન્ડર સહિત ત્રણ ટ્રેપ
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના(Jammu Kashmir) પુંચ જિલ્લાના જંગલોમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સેનાના જવાનોએ ત્રણ આતંકીઓને ઘેરી લીધા છે. માનવામાં આવી રહ્યું છે કે તેમાંથી એક આતંકીઓનો ટોપ કમાન્ડર પણ ટ્રેપ થયો છે. આ અંગે સુરક્ષા વિભાગના…
- સ્પેશિયલ ફિચર્સ
ઉત્તમ ભાષા દ્વિશતાબ્દી મહોત્સવ
રણની હાલતમાં ખચિત કૈંક તો કસ લાગે છેજયાં હું મૃગજળને નિહાળું છું, તરસ લાગે છે મોતનો ગા નહિ મહિમા કે ક્ષણિક છે એ તોજિંદગી માટે તો વરસોના વરસ લાગે છે ભિખુભાઇ ચાવડા ‘નાદાન’ આજથી ૨૦૩ વર્ષ પહેલાં એ વખતના ઉપલબ્ધ…
- નેશનલ
‘મને પીએમ પદની ઓફર કરવામાં આવી હતી, મેં તેને ફગાવી દીધી’, નીતિન ગડકરીએ કર્યો મોટો ખુલાસો
નાગપુરઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે જણાવ્યું હતું કે એક વગદાર રાજકીય નેતા દ્વારા તેમને વડાપ્રધાન બનવાની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે ઠુકરાવી દીધી હતી. ભાજપના વરિષ્ઠ નેતા શનિવારે મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં પત્રકારત્વ પુરસ્કાર સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.…
- સ્પેશિયલ ફિચર્સ
ગુજરાતી ગઝલના જનક બાલાશંકર કંથારિયા
સર્જકના સથવારે -રમેશ પુરોહિત ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજેગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારુંગણી લેજે..ગુજરાતીઓના હૈયે અને હોઠ વસી ગયેલો આ શેર હવે તો કહેવત બની ગયો છે. જોકે, એના કવિ કોણ છે એની ભાગ્યે જ…
- આપણું ગુજરાત
Ambaji માં ભક્તોનું ઘોડાપૂર, ત્રણ દિવસમાં 9.88 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
અંબાજીઃ શક્તિપીઠ અંબાજીમાં(Ambaji)ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમઠી પડ્યુ છે. ત્રણ દિવસમાં જ 9.88 લાખ માઈભક્તો અંબાજીના દર્શનાર્થે પહોચ્યા છે. મંદિરમાં અત્યાર સુધીમાં 11.08 ગ્રામ સોનાની દાનની આવક થઈ છે. માત્ર ત્રણ દિવસમાં જ મંદિર પર કુલ 1220 ધજારોહણ કરાઈ…
- આપણું ગુજરાત
PM Modi Gujarat Visit:પીએમ મોદી આજથી ગુજરાતના પ્રવાસે, મેટ્રો ટ્રેનના બીજા ફેઝનું લોકાર્પણ કરશે
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi Gujarat Visit)આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્રીજીવાર વડાપ્રધાન બન્યા પછીનો આ તેમનો પહેલો ગુજરાત પ્રવાસ છે. બપોરે તેઓ ગુજરાત પહોંચશે. તેઓ મેટ્રોના બીજા ફેઝનું લોકાર્પણ સહિતના કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ છ વખત…