- નેશનલ
Good News: લોકોને મળશે સસ્તા દરે શાકભાજી, કેન્દ્ર સરકારે શરૂ કરી આ યોજના
નવી દિલ્હી : દેશમાં શહેરો અને મહાનગરોમાં હાલમાં લીલા શાકભાજી સાથે ડુંગળી, બટાકા અને ટામેટાં જેવી રોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. જેના પગલે કેન્દ્ર સરકારે દેશના શહેરો અને મહાનગરોના લોકોને બટાકા, ડુંગળી, ટામેટાં અને લીલા શાકભાજીની…
- નેશનલ
…તો આજે Kashmir Pakistanનું હોત…મહેબૂબા મુફ્તીએ કર્યું આ નિવેદન…
લગભગ 10 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીર વિધાનસભા યોજાઈ રહી છે, પહેલા ચરણની મતદાન થઈ ચુક્યું છે. 370 હટાવ્યા અને લદ્દાખને અલગ કર્યા પછી જમ્મુ-કાશ્મીરમાં આ પહેલી વિધાનસભા ચૂંટણી છે. ચૂંટણી પ્રચારમાં તમામ રાજકીય પક્ષો એકબીજા પર નિશાન સાધી રહ્યા છે. આ…
- આપણું ગુજરાત
AMC નાગરિકોના રૂ.180નો ધુમાડો કર્યો: ગરીબોને આવાસ ન ફાળવ્યા, હવે તોડવામાં આવશે
અમદાવાદઃ શહેર મનપાની ઉદાસીનતાનો પુરાવો આપતી વધુ એક ઘટના બની છે. અમદાવાદ શહેરનાં વટવા વિસ્તારમાં 15 વર્ષ પહેલા ગરીબો માટેના આવાસ બનાવવામાં આવ્યા હતાં. આ આવાસની કોઈને ફાળવણી કરવામાં આવી ન હોવાથી ખંડેર બની ગયા છે અને તેને હવે તોડવાનો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં નવરાત્રીમાં છેડતી કરનારાઓની હવે ખેર નહી, ટ્રેડિશનલ ડ્રેસમાં SHE Team તૈનાત રહેશે’
અમદાવાદઃ નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. રોમિયોગીરી કરતા નબીરાઓ કોઈ યુવતી કે મહિલાની છેડતી ન કરી શકે એ…
- નેશનલ
આ તારીખ સુધીમાં નકસલવાદ સામાપ્ત થઇ જશે, અમિત શાહે નકસલવાદીઓને ચેતવણી આપી
નવી દિલ્હી: છત્તીસગઢ રાજ્ય વર્ષોથી નકસલવાદની સમસ્યા(Naxalism થી પીડાઈ રહ્યું છે, કેન્દ્ર સરકારે અનેક વખત નકસલવાદનાં ખાતમાની તૈયારી કરી છે. એવામાં આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) તેમના નિવાસસ્થાનમાં છત્તીસગઢમાં થયેલા નક્સલવાદી હુમલાના 55 પીડિતોને સંબોધિત કર્યા હતાં.…
- મનોરંજન
‘આયર્નમેન 70.3’ની ફિનિશ લાઈન પાર કરનાર પ્રથમ અભિનેત્રી બની…..
બોલિવૂડ અભિનેત્રી સૈયામી ખેર જર્મનીમાં યોજાયેલી ‘આયર્નમેન 70.3 ટ્રાયથલોન’ પૂર્ણ કરીને મેડલ મેળવનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે. તેણે કહ્યું હતું કે આ તેના માટે ખૂબ જ ગર્વની વાત છે અને તે હંમેશા આવું કરવા માંગતી હતી. આ રેસમાં 1.9…
- આપણું ગુજરાત
મોંઘવારીનો માર: ખાદ્યતેલના ભાવમાં એક સપ્તાહમાં 400 રૂપિયાનો ઉછાળો
અમદાવાદઃ સતત વધતી જતી મોંઘવારી ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે ઘર સંભાળવું મુશ્કેલ બની રહ્યું છે. જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં બેફામ વધારાએ મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે. ત્યારે આ વચ્ચે ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. જેમાં કપાસિયા તેલના…
- નેશનલ
કોલકાતાના ડૉક્ટરો ફરજ પર પરત ફરશે, પરંતુ આદોલન ચાલુ રહેશે, આ સેવાઓ ઠપ્પ રહેશે
Kolkata: આરજી કાર કોલેજમાં રેસીડેન્ટ ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટના (Kolkata rape and murder case) બાદ દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. દેશભરના ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા હતાં, દેશના અન્ય ભાગોમાં ડોક્ટર્સ ફરજ પર પરત ફર્યા છે. ત્યારે કોલકાતાના ડોક્ટર્સ…
- સ્પોર્ટસ
બાંગ્લાદેશની ધબડકા સાથે શરૂઆત, 26 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી
ચેન્નઈ: બાંગ્લાદેશની ટીમે અહીં પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસે ભારતને 400 રન સુધી નહોતું પહોંચવા દીધું અને 376 રનના સ્કોર પર ઑલઆઉટ કરી દીધું હતું. જોકે ત્યારબાદ ખુદ બાંગ્લાદેશે લંચના બ્રેક સુધીમાં ફક્ત 26 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશની…
- Uncategorized
IND vs BAN 1st Test: આવી રહી ભારતની પ્રથમ ઇનિંગ, અશ્વિને દીલ જીત્યા, જાડેજા સદીથી ચુક્યો
ચેન્નઈ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ (IND vs BAN 1St test)ગઈ કાલે ગુરુવારથી ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં શરૂ થઈ હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી, પરંતુ 144…