- આમચી મુંબઈ
નવરાત્રિમાં મેટ્રો-૩ શરૂ થઈ જશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આખરે લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી મુંબઈની પહેલી અંડર ગ્રાઉન્ડ મેટ્રો રેલ તેના પહેલા તબક્કામાં બીકેસીથી આરે વચ્ચે ઑક્ટોબરના પહેલા અઠવાડિયામાં મુંબઈગરાની સેવામાં હાજર થવાની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો-૩નું લોકાર્પણ કરવામાં આવવાનું છે. ત્રણથી…
- નેશનલ
હવે Modiને 56 ઇંચની છાતી નથી, વિપક્ષ ધારે તે….” કાશ્મીરમાં Rahul Gandhiના સરકાર પણ વાકબાણ
પૂંછ: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. સભાને સંબોધતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે હવે તેઓ હવે એકદમ બદલાઈ ગયા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આજના નરેન્દ્ર મોદી…
- આપણું ગુજરાત
Surat ના કીમ-કોસંબા ટ્રેક પરથી પેડલોક દૂર કરવામાં ખુદ રેલવે કર્મચારી જ સામેલ, પ્રમોશનની લાલચે ઘટનાને આપ્યો અંજામ
સુરત: ગુજરાતના સુરતના(Surat)કીમ-કોસંબા વચ્ચે મોટી રેલવે દુર્ઘટનાનું ષડયંત્ર નિષ્ફળ ગયા બાદ તપાસ એજન્સીઓ ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ આ ઘટનાને પ્રથમ જોનાર રેલવે કર્મીએ જ અંજામ આપ્યો હતો. રેલવે કર્મચારી સુભાષ પોદારે જ સતર્કતા બતાવીને પ્રમોશન મેળવવા…
- નેશનલ
Atishiએ દિલ્હીના સીએમ તરીકે કારભાર સંભાળ્યો, ઓફીસમાં સર્જાયું રામાયણ જેવું દ્રશ્ય
નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીના આમ આદમી પાર્ટી (AAP)ના વિધાનસભ્યોએ આતિશીને દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે પસંદ કર્યા હતાં. આતિશી(Atishi)એ આજે સોમવારે દિલ્હીના આઠમા મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, પરંતુ મુખ્ય પ્રધાન ઓફિસમાં રામયણ જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.…
- મહારાષ્ટ્ર
અમરાવતીમાં ભીષણ અકસ્માત, લોકોથી ભરેલી બસ 30 ફૂટ ઊંડી ખાઇમાં પડતા 3ના મોત, અનેક ઘાયલ
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં આજે એટલે કે 23મી સપ્ટેમ્બરે એક મોટો અકસ્માત થયો હોવાની માહિતી મળી છે. અમરાવતી જિલ્લાના સેમાદોહ પાસે એક ખાનગી ટ્રાવેલ કંપનીની બસ ઊંડી ખાઈમાં પડી જતાં 3 લોકોના મોત થયા છે અને 50 જેટલા લોકો ઘાયલ થયા…
- આમચી મુંબઈ
જો રાજ્ય સરકાર ધનગર આરક્ષણ માટે જીઆર કાઢશે તો 65 વિધાનસભ્યો રાજીનામું આપશે, જાણો કોણે આપી આ ચેતવણી….
મહારાષ્ટ્રમાં ધનગર સમુદાય માટેના આરક્ષણનો મુદ્દો પેટ્યો છે. ધનગર સમુદાય તેમની અનામત શ્રેણીમાં વિચરતી જાતિ (NT) માંથી અનુસૂચિત જનજાતિ (ST)માં ફેરફારની માંગ કરી રહ્યો છે. ધનગર સમુદાયને વિચરતી જનજાતિ (C) કેટેગરી હેઠળ શિક્ષણ અને નોકરીઓમાં 3.5 ટકા અનામત મળે છે.…
- સ્પોર્ટસ
‘…સબ નકલી હૈ’ શુભમન ગિલે સિરાજ વિષે આ શું કહી દીધું! સ્ટમ્પ માઈક વાત કેપ્ચર થઇ ગઈ
ચેન્નઈ: ઘરઆંગણે બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝની શરૂઆત ભારતે શાનદાર જીત (IND vs BAN Test series) સાથે કરી, ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે 280 રનથી જીત મેળવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન પર પકડ…
પ્રાણાયામ શ્વાસ-પ્રશ્વાસ ગતિનો વિચ્છેદ
ઋષિ પતંજલિએ યોગના પ્રત્યેક અંગને સરખું મહત્ત્વ આપેલું છે. અહીં એક ચોક્કસ ક્રમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેને અનુસરવાથી અંતિમ સ્થિતિ પર પહોંચી શકાય છે. વચ્ચે ક્યાંય ટૂંકો માર્ગ નથી. વળી યોગના એક પણ અંગમાં નથી સરળતા કે નથી અંશત:…
- ધર્મતેજ
ગીતા મહિમા : શરણાગતિ ને પતિવ્રતાની ભક્તિ
ગત અંકમાં શરણાગતિની વાત સમજ્યા હવે એ જ વિચારનું આગળ વિશ્ર્લેષણ કરીએ. અધ્યાત્મની આગવી અસ્મિતાથી ભારત એક અદ્વિતીય ઓળખ ધરાવે છે. ગીતામાં આ અધ્યાત્મ જ્ઞાન ખૂબ જ ઊંડાણથી મુકાયું છે. તેમાં ભગવાન અધ્યાત્મના કેન્દ્રબિંદુ છે. ભગવાનની ‘શરણાગતિ’થી ભક્ત પણ એ…