- આમચી મુંબઈ
ઈસ્ટર્ન-વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની સાથે જ સર્વિસ રોડ અને જંકશનનું પણ કૉંક્રીટીકરણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથે સર્વિસ રોડ, સ્લિપ રોડ અને જંકશન પર હવે મુંબઈ મહાનગરપાલિકાએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને હવે આ તમામ રસ્તાઓનું સિમેન્ટ-કૉંક્રીટીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રોજેકટની અંદાજિત કિંતમ…
- આમચી મુંબઈ
ચોમાસું જતાં-જતાં તરબતર કરી જશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશમાં નૈર્ઋત્યના ચોમાસાની વિદાય લેવાની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસું વિદાય લેવાની સાથે જ ફરી એક વખત પોતાનું જોર દેખાડીને જવાનો છે. સોમવાર મોડી રાતથી મુંબઈમાં વરસાદે ફરી જોરદાર એન્ટ્રી કરી છે. મંગળવારે વહેલી સવાર બાદ મોડી…
- ઇન્ટરનેશનલ
Muhammad Yunusને ગળે મળ્યા Joe Biden, અમેરિકાએ બાંગ્લાદેશ સરકારને સમર્થનનો કર્યો વાયદો
ન્યૂયોર્ક : બાંગ્લાદેશની(Bangladesh)નવી વચગાળાની સરકારને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. હવે અમેરિકાએ પણ વચગાળાની સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ યુએસ પ્રમુખ જો બાઈડનને મળ્યા હતા. ખાસ…
- ઇન્ટરનેશનલ
“લેબેનોન પર ઈઝરાયલનો પેજર હુમલો : વેસ્ટ એશિયામાં બીજો મોરચો ખૂલ્લી ગયો છે
પેજર એટેકથી ઈઝરાયલે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે સંદેશવ્યવહારની આ મૂળભૂત ડિવાઈસ આટલી ખતરનાક સાબિત થઈ શકે. હિજબુલ્લાના જણાવ્યાં મુજબ ૧૭ સપ્ટેમ્બરે મંગળવારે બપોરે લગભગ ૩.૩૦ વાગે તેના દ્વારા યૂઝ થઈ રહેલા પેજરમાં અચાનક…
- નેશનલ
Yogi Adityanath નો નવો આદેશ, હવે ઢાબા અને રેસ્ટોરન્ટ પર માલિકોએ નામ લખવા પડશે, CCTV લગાવવા સૂચના
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે(Yogi Adityanath)નવો આદેશ આપ્યો છે. જેમાં ખાદ્ય પદાર્થોમાં પેશાબ અને થૂંકવાની ઘટના બાદ આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. યોગી આદિત્યનાથે કહ્યું કે રાજ્યના દરેક ઢાબા અને રેસ્ટોરન્ટ પર માલિકો અને સંચાલકોના…
- નેશનલ
Octoberમાં એક-બે નહીં આટલા દિવસ રહેશે બેંકો બંધ, જોઈ લો અત્યારે જ નહીંતર…
છ દિવસ બાદ 2024નો નવમો મહિનો પણ પૂરો થઈ જશે અને 10મો મહિનો એટલે કે એક્ટોબર મહિનો શરૂ પણ થઈ જશે અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પણ દર મહિનાની રજાઓ (Bank Holiday)ની યાદી બહાર પાડવામાં આવે છે. સપ્ટેમ્બર…
- આમચી મુંબઈ
હવે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરના પ્રસાદ મુદ્દે થયો વિવાદ, જાણો શું છે મામલો?
Mumbai: આંધ્રપ્રદેશના તિરુપતિ સ્થિત બાલાજી મંદિરના લાડુમાં પ્રાણીની ચરબી ભેળવવાના ખુલાસા અને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાના વિવાદ બાદ હવે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરના લાડુની શુદ્ધતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદમાં ઉંદર જોવા મળ્યા છે. આ પછી…
- નેશનલ
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા માટે નવું ટેન્ડર બહાર પડાયું
મુંબઈ: માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગયાના એક મહિનાથી પણ ઓછા સમયમાં રાજ્ય સરકારે હવે રાજકોટના કિલ્લા પર શિવાજી મહારાજની પ્રતિમાના પુનઃનિર્માણ માટે પ્રથમ નક્કર પગલું ભર્યું છે. રાજ્યના જાહેર બાંધકામ વિભાગે નવી પ્રતિમા બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું…