- સ્પોર્ટસ
કાનપુર ટેસ્ટ પહેલા બાંગ્લાદેશના આ દિગ્ગજ ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી
કાનપુર: આવતી કાલે 27મી સપ્ટેમ્બરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ (IND vs BAN 2nd Test) મેચ રમાશે, કાનપુર(Kanpur)માં રમાનારી આ મેચ પહેલા બાંગ્લાદેશ ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસને (Shakib Al Hasan) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.…
- મનોરંજન
લગ્નના ત્રણ મહિનામાં જ આ કારણે ધ્રુસકે-ધ્રુસકે રડી પડી Sonakshi Sinha, જોતો રહ્યો પતિ Zahir Iqbal…
બોલીવૂડ એક્ટ્રેસ અને દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)એ આ જ મહિને 23મી જૂનના તેના લોન્ગ ટર્મ બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zahir Iqbal) સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. સોનાબેબીના લગ્નને કારણે સિન્હા પરિવારમાં ખાસ્સી એવી રામાયણ પણ સર્જાઈ હતી.…
- મનોરંજન
મુંબઈ એરપોર્ટ પર Shahrukh Khanની એક ઝલક માટે ફેન્સની ધક્કામુકી, કિંગ ખાને સંયમ જાળવી રાખ્યો
મુંબઈ: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન(Shahrukh Khan)ની લોકચાહના ભારતમાં કોઈ પણ સેલિબ્રિટી કરતા વધુ છે, એમાં કોઈ બેમત ના હોઈ શકે. ફેન્સ શાહરૂખ ખાનની એક ઝલક મેળવવા માટે પડાપડી કરતા હોય છે. એવામાં આજે ગુરુવારે સવારે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)…
- નેશનલ
ચિરાગ પાસવાને ફરીથી ઉઠાવી જાતિ ગણતરીની માગ
તાજેતરના સમયમાં જાતિની વસ્તી ગણતરી અંગે દેશનું રાજકારણ ખૂબ જ ગરમ છે. વિવિધ પક્ષોએ જાતિ આધારિત વસતી ગણતરીની માગણી ઉઠાવી છે. કેન્દ્ર સરકાર એનડીએના સહયોગી પક્ષ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ અને મોદી સરકારમાં કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાન પણ…
- નેશનલ
બિહારમાં જીતિયા વ્રત માટે નદીમાં સ્નાન કરવા ગયેલા 41 લોકોના ડૂબી જવાથી મોત
પટણાઃ દેશભરમાં બુધવારે જીતિયા વ્રતની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, પણ બિહારમાં આ દરમિયાન અલગ અલગ સ્થળોએ ડૂબી જવાની ગમખ્વાર ઘટનામાં 49 લોકો ડુબી ગયા હતા અને તેમાંથી 41 લોકોએ જીવ મુમાવ્યા હતા અને તેમની વ્રતની ઉજવણી માતમમાં પલટાઇ ગઇ…
- આમચી મુંબઈ
મેટ્રોના કામે જીવ લીધો, ખુલ્લા મેનહોલમાં પડી જતાં મહિલાએ જીવ ગુમાવ્યો
મુંબઇઃ રાજ્યમાં ગઈકાલથી ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પણ આ વરસાદ એક મહિલા માટે આફત બન્યો હતો અને તેણે જાનથી હાથ ધોવા પડ્યા હતા. મુંબઇમાં ભારે…
- આમચી મુંબઈ
બંગાળની ખાડીમાં સાઈક્લોનિક પ્રેશરને લીધે મુંબઈ પર વરસાદી આફત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં પડી રહેલા ધોધમાર વરસાદ માટે અનેક પરિબળો જવાબદાર છે. હવામાન ખાતાના કહેવા મુજબ બંગાળની ખાડી પર સાયક્લોનિક સર્ક્યુલેશન નિર્માણ થવાથી પશ્ર્ચિમ-મધ્ય બંગાળની ખાડી અને પડોશમાં રહેલા આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કિનાર પ્રદેશ ઉપર લો…
- નેશનલ
મણિપુરના ટોચના અધિકારીઓએ CMOના દાવાને નકારી કાઢ્યો, CMOએ કહી હતી આ વાત
ઇમ્ફાલ: મણિપુરના મુખ્યપ્રધાનની ઓફીસ (Manipur CMO) તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે 900 થી વધુ કુકી ઉગ્રવાદીઓ મ્યાનમારથી મણીપુરમાં પ્રવેશ્યા હતા. જોકે આ બબાતે ઉચ્ચ અધિકારીઓ અસહમત છે. મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદિપ સિંહ અને પોલીસ મહાનિર્દેશક રાજીવ સિંહે બુધવારે સાંજે…
- આપણું ગુજરાત
ગુજરાત આરોગ્ય વિભાગ પાસે ખાદ્ય પદાર્થમાં માંસાહારી કન્ટેન્ટ તપાસ માટે લેબોરેટરી જ નથી
અમદાવાદઃ તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં પશુઓની ચરબીની હાજરીની જાન થયા બાદ, ભારે વિવાદ ઉભો થયો છે. આ સાથે દેશના અન્ય મંદિરોના પ્રસાદની પણ ચકાસણી કરવાની માગ ઉઠી રહી છે. દરમિયાન ગુજરાતમાં ડાકોરના મંદિરના લાડુનો પ્રસાદ ત્રણથી ચાર દિવસમાં જ બગડી…
- સ્પોર્ટસ
કાનપુર ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિન પાસે આ દિગ્ગજ બોલરોને પાછળ છોડવાની તક
મુંબઈ: બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝ (IND vs BAN)ના પહેલા મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી હતી. ચેન્નાઈ મેચમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને 280 રનથી પરાજય આપ્યો. રવિચંદ્રન અશ્વિને (Ravichandran Aswin) પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીત માટે હીરો સાબિત થયો…