- આપણું ગુજરાત
ગુજરાતમાં Waqf Board પાસે અધધધ સંપત્તિઓ, સૌથી વધુ અમદાવાદમાં
દેશમાં ફરી એક વાર વકફ બોર્ડને આપવામાં આવેલા અધિકારો અને તેની માલિકીની મિલકતોનો મુદ્દો દેશભરમાં હેડલાઇન્સમાં છે. મોદી સરકારે વક્ફ બોર્ડ એક્ટમાં ફેરફાર કરવા માટે લોકસભામાં એક બિલ રજૂ કર્યું છે, જેની હાલમાં સંસદીય સંયુક્ત સમિતિ (JPC)દ્વારા તપાસ કરવામાં આવી…
- આપણું ગુજરાત
Gujarat માં બોગસ બિલિંગ અટકાવવાનો પ્રયાસ, ત્રણ વર્ષ જુના GST રીટર્ન ફાઇલ નહિ કરી શકાય
અમદાવાદઃ ગુજરાતમાં જીએસટી વિભાગે ત્રણ વર્ષ અથવા તેના કરતા વધુ જુના રીટર્ન ફાઇલ કરવાના બાકી હોય તેવા કિસ્સામાં હવેથી રીટર્ન ફાઇલ કરવાની સુવિધા બંધ કરી દેવામાં આવી છે. તેનું અમલીકરણ જીએસટી પોર્ટલ પર કરી દેવામાં આવ્યુ છે. તેના કારણે વેપારીઓ…
- સ્પોર્ટસ
IND vs BAN 2nd Test: વિલંબ બાદ કાનપુર ટેસ્ટની શરૂઆત, રોહિત શર્માએ ટોસ જીતી આ નિર્ણય કર્યો
કાનપુર: બાંગ્લાદેશ સામે કાનપુરમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગત રાત્રે પડેલા વરસાદને કારણે સવારે મેદાન ભિનું જણાતાં, ટોસમાં 1 કલાકનો વિલંબ થયો હતો. સવારે 11.15 વાગ્યા સુધીમાં કાનપુર ટેસ્ટમાં પહેલા બેટિંગ…
- નેશનલ
Tirupati પ્રસાદ વિવાદ બાદ અયોધ્યા, પ્રયાગરાજ અને મથુરામાં મંદિર ટ્રસ્ટ લઇ શકે છે આ મોટો નિર્ણય
નવી દિલ્હી : તિરુપતિ(Tirupati)બાલાજી મંદિરમાં લાડુના પ્રસાદમાં કથિત ભેળસેળને લઈને વધી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના અયોધ્યા, પ્રયાગરાજ અને મથુરામાંથી મહત્વપૂર્ણ પ્રતિક્રિયાઓ સામે આવી છે. જેમાં મંદિરના પ્રસાદની તૈયારી અને વિતરણમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે. રામ જન્મભૂમિ મંદિરના…
- નેશનલ
ભારત સતત 18મા સિરીઝ-વિજયની તલાશમાં, મેઘરાજા વિઘ્નકર્તા બની શકે
કાનપુર: ભારતે બાંગ્લાદેશ સામે બે મૅચવાળી ટેસ્ટ-સિરીઝનો પ્રથમ મુકાબલો 280 રનના તોતિંગ તફાવતથી જીતી લીધો ત્યાર બાદ હવે બન્ને દેશ વચ્ચે શુક્રવારે (સવારે 9.30 વાગ્યાથી) બીજી અને છેલ્લી ટેસ્ટ શરૂ થશે જે જીતીને ભારત લાગલગાટ 18મો સિરીઝ-વિજય મેળવીને પોતાનો રેકૉર્ડ…
- નેશનલ
‘તમારી ત્રણ પેઢી આવી જાય, તો ય કલમ 370 પાછી નહીં આવે’, શાહનો રાહુલ ગાંધીને પડકાર
શ્રીનગરઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હાલમાં જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર ખાતે એક જાહેર સભાને સંબોધી હતી. આ સમયે તેમણે ફારૂખ અબદુલ્લાની નેશનાલિસ્ટ કૉંગ્રેસ, કોંગ્રેસ અને રાહુલ ગાંધી બધા પર જોરદાર નિશાન સાધ્યું હતું.…
- આમચી મુંબઈ
માનહાનિ કેસમાં સંજય રાઉતને કોર્ટે દોષી ઠેરવ્યા પછી આપી રાહત
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને તેમની વિરુદ્ધ કરવામાં આવેલા માનહાનિના કેસમાં અદાલતે 15 દિવસની સાદા કારાવાસની સજા ઉપરાંત 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યોહતો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (શિવડી) કોર્ટે રાઉતને સજા અને દંડ ફટકાર્યો હતો. જોકે સજા મળ્યાના કલાકોમાં જ…
- આપણું ગુજરાત
ગુજરાતના પ્રવાસને ઘેલું લગાડ્યું: પ્રવાસીઓ માટે ગુજરાત બન્યું પ્રથમ પસંદ!
ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. 27 સપ્ટેમ્બરે ‘વિશ્વ પ્રવાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સરકારના પ્રયાસોથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે વિકાસ થયો છે. ત્યારે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા પસંદગીનું રાજ્ય બન્યું છે. રાજ્યમાં ગત વર્ષ 2023-24માં કુલ 18.59 કરોડથી…
- આમચી મુંબઈ
Navratri: માતાજીની મૂર્તિઓ ૧૫ ટકા મોંઘી થઇ
મુંબઈ: ગણેશોત્સવ બાદ હવે મુંબઈગરાઓ નવરાત્રિની ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે. વર્કશોપમાં માતાજીની મૂર્તિને આખરી ઓપ આપવાનું કામ શરૂ થઇ ગયું છે. અલગ અલગ વર્કશોપમાં અંબામા, મહિષાસુરમર્દિની, રેણુકા, કોલ્હાપુરની મહાલક્ષ્મી, તુળજાભવાની, સપ્તશ્રૃંગી, કાળી માતા વગેરે દેવીના સ્વરૂપોની છથી સાત ફૂટની…