- આમચી મુંબઈ
ભારે વરસાદમાં આરે પાસેનો MMRCL-નિર્મિત આરે ફોરેસ્ટ સબવે બંધ, લોકોને પારાવાર હાલાકી
બુધવારે રાત્રે મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે, મેટ્રો 3 કાર ડેપોની બાજુમાં આવેલી આરે મિલ્ક કોલોનીમાંથી પસાર થતો સબવે પાણીથી ભરાઈ ગયો હતો. નાગરિકોએ તેને ‘રિયલ એક્વા લાઇન’ કહીને મજાક ઉડાવી હતી, સબ-વે ઉભરાવાને કારણે એમએમઆરસીએલ દ્વારા આરે ખાતે મેટ્રો કારશેડના…
- મનોરંજન
બિઝનેસમેન હોય તો શું થયું? Nita Ambaniની સામે Mukesh Ambani પણ હાથ જોડી જ દે છે…
ધનવાન બિઝનેસમેનમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમના પત્ની નીતા અંબાણી (Nita Ambani) તેમની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ, મોંઘીદાટ સાડીઓ અને મૂલ્યવાન જ્વેલરીને કારણે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે. હાલમાં જ નીતા અંબાણીના એક સુંદર હારે લોકોનું ધ્યાન ખેંચ્યું છે…
- સ્પેશિયલ ફિચર્સ
આ ગીત અનાયાસ કઈ રીતે સર્જાયાં?
રાજેશ -આશા પારેખ: અચ્છા, તો હમ ચલતે હૈ.. ‘બોબી’ના એક ગીતની પાછળ સ્ટોરીએવી છે કે હજી રાજ કપૂરે આ ફિલ્મની કાચીપાકી સ્ટોરીલાઈન પણ વિચારી નહોતી, પરંતુ ‘મેરા નામ જોકર’ની નિષ્ફળતાપછી જોરદાર કમ-બેક માટે એમણે લક્ષ્મીકાંત- પ્યારેલાલની જોડીને અજમાવવાનું મન બનાવી…
- મનોરંજન
52 વર્ષની ટીવી એક્ટ્રેસે કરાવ્યું એવું ફોટોશૂટ કે… યુઝર્સે કહ્યું કોણ કહેશે કે આ…
ટીવીથી લઈને ક્રિકેટના મેદાન સુધી પોતાના હુસ્નનો જાદુ ચલાવનાર 50 વર્ષની એક્ટ્રેસે પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી સોશિયલ મીડિયાનો પારો વધારી દીધો છે આવો જોઈએ કોણ છે આ એક્ટ્રેસ અને શું ખાસ છે આ લેટેસ્ટ ફોટોશૂટમાં… અમે જે એક્ટ્રેસની વાત કરી રહ્યા…
- નેશનલ
અફવા કે હકીકત?: સુનીલ જાખડે પંજાબ અધ્યક્ષપદેથી આપ્યું રાજીનામું
ચંડીગઢઃ હરિયાણા ચૂંટણી વચ્ચે એવા અહેવાલો છે કે પંજાબમાં ભાજપમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. પંજાબના ભાજપના અધ્યક્ષ સુનીલ જાખરે અધ્યક્ષ પદ છોડ્યું હોવાની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. પાર્ટીના સભ્યપદની બેઠકમાં તેમની ગેરહાજરી બાદ આવી અટકળોએ જોર પકડ્યું હતું.…
- નેશનલ
Vaishno Devi જતા શ્રદ્ધાળુઓ પર આતંકી હુમલા કેસમાં NIAએ કરી મોટી કાર્યવાહી
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રિયાસી વિસ્તારમાં ગત જૂનમાં વૈષ્ણો દેવી જતા શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો થયો હતો. આ આતંકવાદી ઘટનામાં 9 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા. હવે એનઆઇએ (NIA) એ આ મામલે મોટી કાર્યવાહી કરી છે.…
- સ્પોર્ટસ
દિગ્ગજ ક્રિકેટરે પ્રિય સીએસકેને કરી ગુડબાય, કેકેઆર સાથે મિલાવ્યા હાથ!
કોલકાતા: વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડી અને આઈપીએલના એક સમયના નંબર-વન ઑલરાઉન્ડર ડવેઇન બ્રાવોએ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) સાથેના વર્ષો જૂના સંબંધોનો અંત લાવી દીધો છે. તે હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ની ટીમનો મેન્ટર બની ગયો છે. ઉલ્લેખનીય છે…
- મનોરંજન
હવે એવું તે શું થયું કે ટ્રોલ થઇ ગઇ ઐશ્વર્યા રાય….
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનો સંબંધ એક નાજુક દોરમાંથી પસાર થઇ રહ્યો છે. બંનેના ડિવોર્સની અફવાઓ પણ જોરશોરથી ઉડી રહી છે. જોકે, એ અલગ વાત છે કે બંને જણે ચુપકી સાધી લીધી છે અને આ મુદ્દે મગનું નામ મરી પાડવા…