- આમચી મુંબઈ
આમ ભ્રષ્ટાચાર ક્યાંથી ખતમ થશે! ફોજદારી અને ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલા 96 કર્મચારીઓને BMCએ કામ પર પાછા લીધા
મુંબઇઃઆરટીઆઇના દસ્તાવેજોમાંથી જાણવા મળ્યું છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ 27 માર્ચે યોજાયેલી સસ્પેન્શન સમીક્ષા બેઠકમાં ફોજદારી અને ભ્રષ્ટાચારના કેસોમાં ફસાયેલા 96 કર્મચારીઓને કામ પર પાછા લીધા છે. આ માહિતી આપતા આરટીઆઇ કાર્યકર્તાએ જણાવ્યું હતું કે આવા કારણોને લીધે…
- ઇન્ટરનેશનલ
Good News: સુનિતા વિલિયમ્સની અંતરિક્ષમાંથી વાપસી અંગે નાસાએ આપી મહત્ત્વની માહિતી
નવી દિલ્હી: માત્ર આઠ દિવસની અવકાશ યાત્રાએ ગયેલા ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને તેમના સાથીદાર બૂચ વિલ્મોર ઘણા મહિનાઓથી અવકાશમાં અટવાયેલા છે. જોકે હવે સારા સમાચાર મળ્યા છે. બંનેને પૃથ્વી પર પરત લાવવા નાસા અને સ્પેસએક્સનું ક્રૂ-9…
- સ્પોર્ટસ
ભારતીય મહિલા ક્રિકેટરોએ વર્લ્ડ કપ પહેલાં જ કરી દીધી શુભ શરૂઆત…
દુબઈ: યુએઇમાં વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ રમવા આવેલી ભારતની મહિલા ટીમે રવિવારે પ્રથમ વૉર્મ-અપ મૅચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવીને પ્રવાસની શુભ શરૂઆત કરી હતી. ભારતીય ટીમે બૅટિંગ મળ્યા પછી જેમાઈમા રૉડ્રિગ્સ (52 રન, 40 બૉલ, 5 ફોર) અને યસ્તિકા…
- નેશનલ
વડા પ્રધાન મોદીએ ફોન કરી ખડગેની તબિયત અંગે જાણકારી મેળવી, જલ્દી સ્વસ્થ થવા કામના કરી
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)ને એક રેલી દરમિયાન ચક્કર આવ્યા હતાં અને તેમની તબિયત લથડી હતી. ત્યાર બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે ફોન…
- મનોરંજન
મિથુનદાને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળશે
નવી દિલ્હીઃ હિન્દી ફિલ્મજગતના ખૂબ જ પ્રસિદ્ધ અને મંજાયેલા કલાકાર મિથુન ચક્રવર્તી (ચક્રબોર્તી)ને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાઝવામાં આવશે. આજે કેબિનેટ પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર આ ખુશખબરી આપતા મિથુનના ફેન્સ અને ફિલ્મજગતના તેમના સાથીઓ…
- આપણું ગુજરાત
ખેલૈયાઓ માટે રાહતના સમાચાર! ગુજરાતમાં ત્રણ દિવસ આવું વાતાવરણ રહેશે
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની વિદાયના છેલ્લા દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામેલો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં ભારે વરસાદ વરસ્યો છે. ગઈકાલે રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી…
- ઇન્ટરનેશનલ
નેપાળમાં વરસાદે તારાજી સર્જી, પુર અને ભૂસ્ખલનને કારણે 170 લોકોના મોત, 42 ગુમ
કાઠમંડુ: નેપાળમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. દેશના પૂર્વ અને મધ્ય વિસ્તારોના મોટા ભાગોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર…
- નેશનલ
ટ્રેનોમાં ‘નેચર કોલ’: પ્રવાસીઓને સુવિધા, ‘લોકો પાઈલટ્સ’ને અ-સુવિધા, કેવી આધુનિકતા?
મુંબઈ: ભારતીય રેલવે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો માટે વંદે ભારત એક્સપ્રેસથી લઈને બુલેટ ટ્રેન દોડાવવા સજ્જ બની છે, ત્યારે સૌથી મોટી સમસ્યા છે કે આધુનિક યુગમાં આજે પ્રવાસીઓને નેચર કોલ માટે સુવિધા મળી રહે છે, પરંતુ આ જ ટ્રેનોના ડ્રાઈવરોને…
- આમચી મુંબઈ
‘ઇડી અને ભાજપ સાથે મળી ખંડણી વસૂલે છે’: રાઉતના ગંભીર આરોપ
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તેમ જ ભાજપ પર ગંભીર આરોપો મૂકતા કહ્યું હતું કે ઇડીના અમુક અધિકારીઓ ભાજપના લોકોની સાથે મળીને લોકો પાસેથી મોટી રકમ ખંડણીરૂપે વસૂલી રહ્યા છે. પોતે સત્તામાં આવે…
- ઉત્સવ
બગાસું ખાતા મોંમાં પતાસું આવી પડ્યું
એક નાની અમથી તિરાડ પ્રકાશના કિરણ માટે પૂરતી છે અંધારા ઓરડામાં પ્રવેશી એમાં ઉજાસ પાથરવા માટે. તિમિર (અંધકાર) સામેના સંગ્રામમાં પ્રકાશના માત્ર એક જ કિરણનું આયુધ વિજય અપાવી શકે છે એ ભાવનાનો જાણે કે મને સાક્ષાત્કાર થઈ રહ્યો હતો. સાવ…