- નેશનલ
Punjabના અકાલીદળના નેતાએ AAP નેતાને ગોળી મારી! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
જલાલાબાદ: આજે રવિવારે પંજાબના જલાલાબાદમાં અકાલી દળ(Akalidal)ના વરિષ્ઠ નેતા અને AAP નેતા મનદીપ સિંહ બ્રાર(Mandeep Singh Brar) વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, આ દરમિયાન કથિત રીતે અકાલી દળના નેતાએ ગોળી ચલાવી હતી જે AAP નેતાને છાતીમાં વાગી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં…
- Uncategorized
Gujarat ATSને મળી મોટી સફળતા: ભોપાલથી જપ્ત કર્યું 1814 કરોડનું ડ્રગ્સ
ભોપાલ: રાજ્યમાં ચાલતા ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ડ્રગ્સના કાળા કારોબારને ખુલ્લો પાડવામાં ગુજરાત ATS અને NCB દિલ્હીને એક મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ અને એનસીબી દિલ્હીએ સયુંક્ત રીતે મધ્ય પ્રદેશના ભોપાલમાં એક ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો. તેમણે…
- આપણું ગુજરાત
પુણ્યનું ભાથું બાંધવા થઈ જાઓ તૈયાર: Kumbh Mela માટે ગુજરાતથી દોડશે 80 સ્પેશિયલ ટ્રેન
અમદાવાદ: આગામી સમયમાં પ્રયાગરાજ ખાતે શરૂ થનાર કુંભમેળાને લઈને સારી પરિવહન સેવા પૂરી પાડવા માટે રેલવે વિભાગે કમર કસી છે. રેલવે વિભાગ કુંભ મેળાને લઈને વિશેષ તૈયારીઓ કરી રહ્યું છે અને આ માટે તેમણે 992 જેટલી વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય…
- સ્પેશિયલ ફિચર્સ
મિજાજ મસ્તી : દેખ કે મુસ્કાન…. પહેચાન લો ઇન્સાન
ટાઇટલ્સ:ખુશ થવાનાં ઇંજેક્શન નથી મળતાં. (છેલવાણી)એક લેખક રાતે ફરિશ્તાની વાર્તા વાંચતાં વાંચતાં સૂઇ ગયો. અડધી રાતે લેખકે જાગીને જોયું તો શ્ર્વેત વસ્ત્રોમાં વાર્તાવાળો પેલો ફરિશ્તો સાચે જ સામે ઊભો હતો! લેખકે પૂછ્યું, હે દિવ્ય પુરૂષ! આપ કોણ છો? ‘વત્સ, હું…
- આપણું ગુજરાત
Banaskathaમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતઃ નવરાત્રી જોઈ ઘરે પરત ફરતા ત્રણ યુવકોના મોત
બનાસકાંઠાઃ ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. રોજબરોજ અકસ્માતમાં મોતના કે ઈજાગ્રસ્ત થયા હોવાના નોંધાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે થયેલો અકસ્માતમાં ચાર યુવાનોમાંથી ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત…
- નેશનલ
હમ આપકે હૈ કૌન કે પછી હમ સાથ સાથ હૈ? પાકિસ્તાન યાત્રાને લઈને S Jaishankarને સવાલ
નવી દિલ્હી: ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરની પાકિસ્તાન મુલાકાતને લઈને દેશમાં ચર્ચાઓનું બજાર ગરમ છે. તેઓ SCO બેઠકમાં ભાગ લેવા ઈસ્લામાબાદ જવાનાં છે, ત્યારે તેમને આ મુલાકાતને લઈને પૂછવામાં આવતા તેમણે સ્પષ્ટ જણાવી દીધું હતું કે આ દરમિયાન પાકિસ્તાન સાથે…
- આપણું ગુજરાત
Surendranagarમા રોગચાળો વકર્યોઃ થાનમાં બાળકનું શંકાસ્પદ Dengueથી મોત, લોકોમા ફફડાટ
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસાની વિદાય અને શિયાળાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. બીજી તરફ જિલ્લામાં ડબલ ઋતુનું વાતાવરણ અનુભવાય છે. ડબલ ઋતુ ભર્યા વાતાવરણથી ઝાલાવાડમાં રોગચાળો વકર્યો છે. જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓપીડીનો આંકડો દરરોજ બે હજાર…
- ઇન્ટરનેશનલ
Beirutમાં ઇઝરાયલની વધુ એર સ્ટ્રાઈક, ફ્રાન્સે ઇઝરાયલ સામે આ પગલું ભર્યું
તેલ અવિવ: યુદ્ધ વિરામ માટે દુનિયાભરના દેશોની અપીલ છતાં ઇઝરાયેલે શનિવારે લેબનાન પર બોમ્બમારો ચાલુ (Israel attack on Lebanon)રાખ્યો હતો. ઇઝરાયલે લેબનાનની રાજધાની બેરૂતના દક્ષિણ ભાગમાં અને પ્રથમ વખત ઉત્તરમાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર હુમલો કર્યો હતો. લેબનોનની નેશનલ ન્યૂઝ…
- આપણું ગુજરાત
રાજ્યમાંથી ચોમાસાના “RamRam”: તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારાની શક્યતા
અમદાવાદ: ગુજરાતમાં માતાની આરાધનાનાં પર્વ નવરાત્રીનો આજે ચોથો દિવસ છે. ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનો મિજાજ કેવો રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે અને…
- નેશનલ
જેના શ્વાસે સૃષ્ટિએ શ્વાસ લીધા: Navratriના ચોથા દિવસે મા કુષ્માંડાના પૂજનનું છે માહાત્મ્ય
આજે શારદીય નવરાત્રીનો ચોથા દિવસ છે અને ચોથા નોરતે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માતા કુષ્માંડાના મંદ સ્મિતથી જ આ સંસારે શ્વાસ લેવાની શરૂઆત કરી, એટલે કે તેમનાથી જ આ સૃષ્ટિનું સર્જન થયું. જ્યારે બ્રહ્માંડમાં…