- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં મંદિરમાંથી PM Modiએ આપેલી ભેટની થઇ ચોરી
બાંગ્લાદેશમાં જ્યારથી લોકશાહી સરકારનું પતન થયું છે ત્યારથઈ હિંદુઓ પર અત્યાચાર ઘણા જ વધી ગયા છે. મોહમ્મદ યુનુસની સરકાર સત્તામાં આવ્યા બાદ પણ પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ બગડી છે. હિંદુઓના ઘરો અને મંદિરો જાણે બોડી બામણીનું ખેતર હોય એવા બની…
- સ્પોર્ટસ
આજથી રણજી ટ્રોફીની નવી સીઝન, વડોદરામાં મુંબઈ સામે બરોડાની નિરાશાજનક શરૂઆત
વડોદરા: રણજી ટ્રોફીની નવી સીઝન આજે શરૂ થઈ છે. મુંબઈની ચાર દિવસીય પ્રથમ મૅચ આજે વડોદરામાં બરોડા સામે શરૂ થઈ છે જેમાં બરોડાએ બૅટિંગ પસંદ કર્યા બાદ પહેલી જ ઓવરમાં પાંચ રનના સ્કોર પર એક વિકેટ ગુમાવી દીધી હતી. લેફ્ટ-હૅન્ડ…
- આપણું ગુજરાત
ખાખી માટે દોડી લેજો: PSI-કોંસ્ટેબલની શારીરિક કસોટીને લઈને Hasmukh Patelનું મહત્વનું નિવેદન
અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારે જાહેર કરેલી પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખોને લઈને કોકડું ગૂંચવાયું હોય તેમ તારીખોને લઈને કોઇ જ સ્પષ્ટતા કરવામાં નહોતી આવી. જો કે હવે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે શારીરિક કસોટીની તારીખોને લઈને નિવેદન…
- ઇન્ટરનેશનલ
હેકર્સે Internet Archiveની સર્વિસ ખોરવી નાખી, 3 કરોડ પાસવર્ડ ચોરાયા
નવી દિલ્હી: ઓનલાઈન ડિજિટલ લાઈબ્રેરી ઈન્ટરનેટ આર્કાઈવ (Internet Archive) પર ગઈ કાલે ગુરુવારે એક મોટો સાયબર અટેક (Cyber attack) કરવામાં આવ્યો હતો, જેને કારણે વેબસાઇટને ઘણા સમય સુધી ઑફલાઇન રહી હતી. સાન ફ્રાન્સિસ્કો સ્થિત નોનપ્રોફિટ ઓર્ગેનાઈઝેશન ઈન્ટરનેટ આર્કાઈવના સ્થાપક બ્રુસ્ટર…
- આમચી મુંબઈ
નાસિક જેલમાં Abu Salemને મળવા આવેલા બે લોકોની ATSએ 5 કલાક પૂછપરછ કરી
નાસિક: 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ અને અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ (Abu Salem) નાસિકની જેલ બંધ છે, બે લોકો અબુને મળવા નાસિક પહોંચ્યા હતા. મહારાષ્ટ્ર ATSને શંકા જતા બંને લોકોની પૂછપરછ કરી હતી, જેમાંથી એક મહિલા અને એક પુરૂષ છે.…
- ઇન્ટરનેશનલ
બેરૂતમાં Israelના હુમલામાં 22ના મોત, UNની પીસકીપીંગ ફોર્સને પણ નિશાન બનાવી
બૈરુત: ઇઝરાયલે ફરી લેબનાન પર એર સ્ટ્રાઈક (Israel Attack on Lebanon) કરી છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ કે ઇઝરાયલે રુવારે સાંજે બૈરુત (Beirut) પર એર સ્ટ્રાઈક કરી હતી, જેમાં 22 લોકો માર્યા ગયા અને 117 ઘાયલ થયા. આ…
- નેશનલ
મા દુર્ગાનું નવમું સ્વરૂપ છે સિદ્ધિ અને મોક્ષ આપનારું: આજે કરો દેવી સિદ્ધિદાત્રીની પૂજા
આજે નવરાત્રીનો અંતિમ દિવસ છે. નવમા નોરતને મહાનવમી કહેવામાં આવે છે. નવરાત્રીની પૂર્ણાહુતિ મા દુર્ગાના નવમાં સ્વરૂપ માતા સિદ્ધિદાત્રીની પૂજા સાથે થાય છે. માતા દુર્ગાનું આ સ્વરૂપ સિદ્ધ છે અને મોક્ષ આપનારું છે, આથી માતાને મા સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે.…