- નેશનલ
આલ્કોહોલ અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, રાજ્યોને આપી આ સત્તા
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઇન્ડસ્ટ્રીઅલ આલ્કોહોલ માટે કાયદા બનાવવાના અધિકારક્ષેત્ર અંગે મહત્વનો ચુકાદો (Supreme courts verdict about industrial alcohol)આપ્યો છે. સુપ્રીમ કોર્ટની નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 8:1 ની બહુમતીથી ઇન્ડસ્ટ્રીઅલ આલ્કોહોલ અંગે કાયદા બનાવવાની સત્તાને રાજ્યોને આપી છે. સુપ્રીમ કોર્ટની…
- નેશનલ
પન્નુનની હત્યાના કાવતરા અંગે યુએસ-ભારતના સંબંધો બગડશે! યુએસએ ભારતને આપ્યો આવો મેસેજ
વોશીંગ્ટન: કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ ભારત પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતાં, જેને કારણે ભારત અને કેનેડાના રાજદ્વારીય સંબધો ઐતિહાસિક ખરાબ સ્તરે પહોંચી ગયા છે. એવામાં અમેરિકાએ પણ ભારત પર ખાલિસ્તાની સમર્થક ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કથિત કાવતરા(Gurpatwant…
- આમચી મુંબઈ
ભલે યાદીઓ બહાર પડતી, પણ મહાયુતીમાં બધુ સમુસુતરું નથી, આ બેઠકો બની છે માથાનો દુઃખાવો
મુંબઈ: એક તરફ અજિત પવાર અચાનક દિલ્હી ઉપડી ગયા છે ને બીજી બાજુ ભાજપ અને શિંદેસેનાએ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે. યાદી બહાર પાડતા જ મહાયુતીમાં કોણ કેટલી બેઠક પર લડશે તેનો અંદાજ સૌ કોઈ લગાડવા માંડ્યા હતા, પરંતુ…
- આમચી મુંબઈ
મુંબઈની બેઠકો સહિત શિંદેસેનાના 45 ઉમેદવારના નામ જાહેર, સગાવ્હાલાને પણ તક
મુંબઈઃ ભાજપ બાદ એકનાથ શિંદેની શિવસેનાની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં 45 ઉમેદવારના નામ જાહેર થયા છે. યાદીમાં મુંબઈની બેઠકોનો પણ સમાવેશ થાય છે ત્યારે શિંદેએ પણ નેતાઓના પરિવારજનોને તક આપી છે. ખુદ એકનાથ શિંદે મુંબઈને અડીને આવેલા…
- નેશનલ
બેંગલુરુમાં ઈમારત ધરાશાયી થતા 5નાં મોત, હજુ ઘણા કાટમાળ હેઠળ દટાયેલા હોવાની શક્યતા
બેંગલુરુ: ગઈ કાલે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં મોટી ઘટના બની હતી, બેંગલુરુમાં વરસેલા ભારે વરસાદ બાદ સાંજે એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી (Bengaluru building collapse) થઈ ગઈ હતી, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતાં. બુધવારે સવારે મળેલી માહિતી મુજબ…
- આપણું ગુજરાત
કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah એ કહ્યું, સહકારિતાથી મહિલા પશુપાલકોને વધુ ફાયદો
આણંદ : ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે(Amit Shah)આજે આણંદમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ડાયમંડ જ્યુબિલીની ઉજવણીમાં હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ વર્ષ 2022-23માં (NDDB)દરરોજ 427 લાખ લિટર દૂધનું…
- આમચી મુંબઈ
ટિકિટ માટે કંઈપણઃ નિલેશ રાણેનો મહાયુતીના એક પક્ષમાંથી બીજા પક્ષમાં કૂદકો
મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકારણની વિચિત્ર રમત જોવા મળી રહી છે. અહીં બે મોટા પ્રાદેશિક પક્ષોના ભાગલા પડ્યા છે અને તેમણે ભાજપ અને કૉંગ્રેસ સાથે યુતી કરી બે મોટા ગઠબંધન બનાવ્યા છે જે એકબીજા સામે ચૂંટણીનો જંગ લડશે. હવે આટલું ઓછું હોય…
- તરોતાઝા
ફોકસ: હાર્ટ-અટૅક ને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે શું છે તફાવત?
હાર્ટ-અટૅક અથવા તો કાર્ડિયાક અરેસ્ટ આવે તો બન્નેના કારણે જીવ પર જોખમ તો તોળાય જ છે. હંમેશાં લોકો હાર્ટ-અટૅક અને કાર્ડિયાક અરેસ્ટને લઈને ક્ધફ્યુઝ હોય છે. તેમને આ બન્ને એક જ લાગે છે, પરંતુ બન્ને અલગ છે. આજે ફાસ્ટલાઇફ સ્ટાઇલને…
- તરોતાઝા
નિવૃત્ત જીવનમાં ક્યાં કરવો વસવાટ?
ઘરમાં જેને શાંતિ મળે એ સૌથી વધુ સુખી માણસ કહેવાય, પછી તે રાજા હોય કે રંક. દરેક વ્યક્તિ માટે એનું ઘર મહેલ સમાન જ હોય છે. એ આપણો ગઢ હોય છે. નિવૃત્તિ પછી જે ઘરમાં રહેવાનું નક્કી થાય એ ઘર…
- તરોતાઝા
કેવું નઇ? આપણા બેસણામાં બધા હાજર ને આપણે જ ગેરહાજર?
‘નઇ, બિલકુલ નઇ વગર આમંત્રણે એમ કોઈના પ્રસંગમાં જવાય જ નઈ’ સરોજ બોલી ‘અરે માય બ્યુટીફુલ રાણી, તું સમજતી કેમ નથી, આ લગ્નનો પ્રસંગ નથી, આ બેસણાનો પ્રસંગ છે આમાં ચંબુના ઘરેથી આમંત્રણ પત્રિકા ન આવે કે’ આત્મીય સ્વજન, સહર્ષ…