- આપણું ગુજરાત
પાણી પહેલા પાળઃ દાના વાવાઝોડાની સંભવિત અસરને કારણે આ ટ્રેન થઈ રદ
અમદાવાદઃ દાના વાવાઝોડું આજે ઓરિસ્સામાં લેન્ડ થાય તેવી સંભાવના છે ત્યારે સમુદ્રી તટ પર તેની અસર જોવા મળશે તેવી આગાહીના પગલે ગુજરાતમાંથી પસાર થતી પશ્ચિમ રેલવેની એક ટ્રેન રદ કરવામાં આવી હોવાનું રેલવેએ જણાવ્યું હતું. પશ્ચિમ રેલવે વિભાગ તરફથી મળતી…
OMG!જળગાંવમાં પોલીસ નાકાબંધી દરમિયાન ‘આટલા’ કરોડની રોકડ મળી..
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ પોલીસ પ્રશાસન સુરક્ષા અને આચારસંહિતાના અમલ માટે સજ્જ બન્યું છે. પોલીસ દ્વારા નાકાબંધી કરી દેવામાં આવી છે અને વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જળગાંવ જિલ્લામાં પણ પોલીસ પ્રશાસન વિવિધ સ્થળોએ નાકાબંધી કરીને…
- આપણું ગુજરાત
દિવાળી પર ફરવા જાઓ છો? ઘરને સુરક્ષિત રાખવા અમદાવાદ પોલીસ કમિશનરે આપી આવી સલાહ
અમદવાદ: દિવાળીનો તહેવાર નજીક છે, ફરવાના શોખીન આમદાવાદીઓએ વેકેશનો પ્લાન બનાવી લીધો હશે. જો કે, આ તહેવારોની સિઝનમાં ચોરી અને લુંટની ઘટનામાં પણ વધારો થતો હોય છે. પરિવાર ફરવા ગયું હોય ત્યારે ખાલી પડેલા ઘરમાં ચોર ખાતર પડતા હોય છે,…
- મનોરંજન
એક સમયે જેની જ્વેલરી પ્રમોટ કરતી હતી, આજે તેની પ્રોપર્ટીની માલિક બની ગઇ આ અભિનેત્રી
બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે એક એવી વ્યક્તિની પ્રોપર્ટી ખરીદી છે જેના કારણે તે સમાચારમાં આવી ગઇ છે. સોનમ અને તેના પતિ આનંદ આહુજાએ મુંબઈનું પ્રખ્યાત રિધમ હાઉસ મ્યુઝિક સ્ટોર ખરીદ્યો છે. આ પહેલા પણ આનંદ આહુજાના પિતાએ તેમના માટે લંડનમાં…
- નેશનલ
Jammu Kashmirના પુલવામામાં આતંકવાદીઓએ બિન-કાશ્મીરી શ્રમિકને ગોળી મારી
પુલવામા: જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસથી આતંવાદી ગતિવિધિઓ (Terrorist attack in Jammu and Kashmir) વધી ગઈ છે, રવિવારે આતંકવાદીઓએ ગાંદરબલમાં ટનલનું નિર્માણ કરતી કંપનીમાં શ્રમિકો પર હુમલો કર્યો, જેમાં 7 લોકોના મોત થયા હતાં. એવામાં આજે વધુ એક આતંકી હુમલો થયો…
- આપણું ગુજરાત
“વ્હાલા તારી વાંસળી” એક લાખ અશક્ત-બીમાર ગાયો વાંસળીના સૂરથી બની સ્વસ્થ!
નડિયાદ: સંગીત એવી વસ્તુ છે જે લોકોના હૃદય અને મન પર ઊંડી અસર કરે છે. સંગીતના જાદુથી પશુઓ પણ અળગા નથી રહી શકતા. સંગીત વાદ્યોમાં વાંસળીનું ભારતીય સમાજમાં ખૂબ જ મહત્વ, આ મહત્વ પાછળ ભગવાન કૃષ્ણનું અનુસંધાન જોડાયેલું છે. ભગવાન…
- નેશનલ
ચાંદીમાં રૂ. ૧૭૭૯ની તેજી સાથે રૂ. એક લાખ તરફ આગેકૂચ, સોનું રૂ. ૪૫૨ ઝળક્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના દેશોમાં તણાવ અને અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા વચ્ચે સોના-ચાંદીમાં રોકાણકારોની સલામતી માટેની પ્રબળ માગ રહેતાં ભાવ નવી વિક્રમ સપાટી સર કરી રહ્યા છે. તેમ જ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ…
- આમચી મુંબઈ
અજિત પવાર લડશે બારામતીથી, 38 ઉમેદવારની પહેલી યાદી જાહેર
મુંબઈઃ એનસીપીના અજિત પવાર જૂથની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદી સાથે જ અજિત પવાર ક્યાંથી લડશે તેવા સવાલોનો પણ જવાબ મળી ગયો છે. યાદીમાં અજિત પવાર બારામતીથી જ લડશે તેમ જણાવાયું છે. બારામતી લોકસભા બેઠક પર અજિત…
- આમચી મુંબઈ
બોમ્બે હાઈ કોર્ટે ગેંગસ્ટર છોટા રાજનને મોટી રાહત આપી, હત્યા કેસમાં આપ્યા જામીન
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે આજે બુધવારે ગેંગસ્ટર છોટા રાજનને મોટી રાહત આપી છે, 2001ના જયા શેટ્ટી હત્યા કેસમાં બોમ્બે હાઈકોર્ટે છોટા રાજનને જામીન (Bombay high court granted bail to Chhota Rajan) આપ્યા છે. હોટેલિયર જયા શેટ્ટીની હત્યા માટે છોટા રાજનને દોષિત…
- આમચી મુંબઈ
રાજ ઠાકરે એક્શન મોડમાં, 48 ઉમેદવારના નામ કરી દીધા જાહેર
મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં એકલા હાથે લડવાની જાહેરાત કરી દીધી છે. મનસે એ જ એવી પાર્ટી છે જે એકલા હાથે ચૂંટણી લડી રહી છે. પાર્ટીએ ગઈકાલે 45 અને આજે બે એમ 47 ઉમેદવારના નામ ઘોષિત કરી…