- નેશનલ
કેનડામાં ખાલીસ્તાનીઓ આ રીતે યુવાનોની લલચાવીને ભરતી કરે છે, ભારત ફરેલા રાજદૂતે કર્યો ખુલાસો
નવી દિલ્હી: ભારત અને કનેડા વચ્ચેના રાજદ્વારીય સંબંધો છેલ્લા એક વર્ષથી બધું સમયથી દિવસેને દિવસે બધું ખરાબ (India-Canada diplomatic tension) થઇ રહ્યા છે, જેનું કારણ છે કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર (Hardeep Singh Nijjar)ની હત્યા બાદ કેનેડાએ ભારત પર…
- નેશનલ
EPFO કર્મચારીઓના હિતમાં આ નિયમમાં કરવા જઇ રહ્યું મોટો બદલાવ
નવી દિલ્હી. કેન્દ્ર સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ યોજના હેઠળ (EPFO) સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ (VPF)માં કરમુક્ત યોગદાનની હાલની મર્યાદા વધારવા પર વિચાર કરી રહી છે. અત્યારે સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ માં રૂપિયા 2.5 લાખથી વધુના યોગદાન પર મળતું વ્યાજ કરપાત્ર છે. આનો…
- નેશનલ
LAC પરથી ભારત અને ચીન બંનેની સેના પાછળ હટી, ચીનની દાનત પર પ્રશ્નચિહ્ન
નવી દિલ્હી: થોડા દિવસો પહેલા ભારત અને ચીને સરહદ પર પેટ્રોલિંગ અંગે ઐતિહાસિક યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર (India china agreement on border patrolling) કર્યા હતા, આ દરમિયાન સરહદ પર તણાવ ઘટાડવા બંને પક્ષો સંમત થયા હતાં. આ કરારની અસર સરહદ…
- આપણું ગુજરાત
Vav Bypoll : કોંગ્રેસે બેઠક જીતવા અપનાવી રણનીતિ, આ ઉમેદવારને આપી ટિકિટ
અમદાવાદ : ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણીમાં(Vav Bypoll) આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. કોંગ્રેસે આખરે આ બેઠક પરથી ઉમેદવાર તરીકે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત કરી છે. જ્યારે વિજય મુહૂર્તમાં ગુલાબસિંહ ઉમેદવારી નોંધાવશે. આ બેઠક…
- ઇન્ટરનેશનલ
McDonald’s, KFC, Pizza Hut, Burger king જેવી રેસ્ટોરન્ટના ફૂડમાં કાંદા નહીં મળે, આ કારણે લેવાયો નિર્ણય
ન્યુયોર્ક: યુએસએમાં લોકપ્રિય ફાસ્ટફૂડ બ્રાંડ મેકડોનાલ્ડ્સના બર્ગરમાં ઈ-કોલી બેક્ટેરિયાની હાજરી જણાતા ખળભળાટ (E-Coli Bacteria in McDonald’s burger)મચી ગયો છે, બર્ગર આરોગ્યા બાદ 10થી વધુ લોકો બીમાર પડ્યા હતાં અને એકનું મોત થયું હતું, જેને કારણે યુએસનો રેસ્ટોરન્ટ ઉદ્યોગ એલર્ટ પર…
- આમચી મુંબઈ
મહાયુતીના ત્રણેય નેતાઓ દિલ્હી ગયા તો પણ આટલી બેઠકો પર કોકડું ગૂંચવાયેલું
મુંબઈઃ મહારાષ્ટ્રની ચૂંટણીની બેઠકની વહેંચણી હાલમાં તમામ પક્ષો માટે અઘરી કસરત બની ગઈ છે. મહાવિકાસ આઘાડી (એમવીએ) પણ હજુ તમામ 288 બેઠક પર સર્વસંમતિ સાધી શક્યું નથી ત્યારે મહાયુતીના પક્ષો વચ્ચે પણ મનમેળ નથી. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, શિવસેનાના નેતા…
- નેશનલ
લોકપ્રિય બનેલા સીજેઆઇ DY Chandrachud નિવૃતિ પછી શું કરશે ?
નવી દિલ્હી : દેશમાં સામાન્ય લોકોને અસર કરતાં મુદ્દાઓ પર માર્મિક ટિપ્પણીઓ અને ચુકાદાઓથી લોકપ્રિય બનેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય. ચંદ્રચુડ(DY Chandrachud) 10 નવેમ્બર 2024 ના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થવાના છે. ડીવાય ચંદ્રચુડ નિવૃત્તિ બાદ…