- નેશનલ

શ્રી મહાકાલેશ્વર મંદિરમાં 12 દિવસમાં રૂપિયા ત્રણ કરોડથી વધુનો આરતી ભોગ પ્રસાદ વેચાયો
ઉજ્જૈન : મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા શ્રી મહાકાલેશ્વર મંદિરમાં છેલ્લા 12 દિવસ દરમિયાન આરતી ભોગ પ્રસાદનું વિક્રમી વેચાણ થયું છે. આ દિવસો દરમિયાન શ્રદ્ધાળુઓ રૂપિયા ત્રણ કરોડથી વધુનો પ્રસાદ ખરીદયો છે. જેમાં સૌથી વધારે ચણાના લોટના લાડુનું વેચાણ થયું છે. આ…
- Uncategorized

મમતા બેનર્જીને I-PAC ઇડી દરોડા કેસમાં ફટકો, હાઇકોર્ટે અરજી ફગાવી દીધી
કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતામાં I-PAC ઇડી દરોડા કેસમાં મમતા બેનર્જીને આંચકો લાગ્યો છે. આ અંગે ટીએમસીએ કોલકાતા હાઇકોર્ટમાં કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. તેમજ ઇડીએ કોર્ટમાં કહ્યું છે કે આ કેસમાં તેમણે કોઇ દસ્તાવેજ જપ્ત નથી કર્યા. આ ઉપરાંત…
- નેશનલ

પીએમઓ કાર્યાલય હવે સેવા તીર્થ તરીકે ઓળખાશે, વાંચો દેશમાં નામ બદલાયેલા શહેરો અને સ્થળોનું સંપૂર્ણ લિસ્ટ
નવી દિલ્હી : દેશમાં એનડીએ શાસનમાં આવ્યા બાદ અસંખ્ય રસ્તાઓ, સરકારી ઇમારતો, સંસ્થાઓ અને શહેરોના નામ બદલવામાં આવ્યા છે. જેમાં હાલ જ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય પીએમઓ કાર્યાલયનું નામ સેવાતીર્થ અને રાજપથનું નામ કર્તવ્ય પથ કરવાની બાબત હાલ ચર્ચામાં…
- નેશનલ

છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોને મળી સફળતા, 29 નકસલીઓએ આત્મસમર્પણ કર્યું
સુકમા: દેશને નકસલવાદથી મુક્ત કરવા માટે કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ સતત કાર્યરત છે. જે અંતર્ગત સુરક્ષા દળોના સતત વધતા દબાણના લીધે નક્સલવાદીઓની કમર તૂટી રહી છે. તેમજ કેન્દ્ર સરકારની પુનર્વસન નીતિ પણ સફળ થઇ રહી છે. જે અંર્તગત આજે…
- દાહોદ

દાહોદમાં ત્રણ પોલીસકર્મીની જ દારૂની તસ્કરીમાં સંડોવણી, ગાડી મૂકીને ફરાર
દાહોદ: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની જવાબદારી જેમના શિરે છે, તે પોલીસકર્મીઓ જ દારૂબંધીના લીરેલીરા ઉડાવી રહ્યા છે. દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલા બે પોલીસકર્મીઓ અને તેમને પાયલોટિંગ કરી રહેલા એક હેડ કૉન્સ્ટેબલ વિરુદ્ધ પ્રોહિબિશન…
- રાજકોટ

ગુજરાતમાં સીંગતેલના ભાવમાં ભડકો, 15 કિલોનો ડબ્બો રૂ. 2750એ પહોંચ્યો
રાજકોટ: દિવાળી તહેવાર બાદ હાલ ફરી એકવાર ઉત્તરાયણ તહેવાર પર રાજ્યમાં સીંગતેલના ભાવમાં ભડકો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 80થી 90 સુધીનો વધારો નોંધાયો છે. હાલમાં 15 કિલોનો સીંગતેલનો ડબ્બો બજારમાં રૂપિયા 2725થી લઈને 2750 સુધીના…
- નેશનલ

દેશમાં દોડાવવામાં આવશે નવી 9 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન, જાણો રુટ અને અન્ય વિગતો
નવી દિલ્હી: ભારતીય રેલવે સતત મુસાફરોને સારી સુવિધા અને કનેક્ટિવિટી આપવા કાર્યરત છે. જેની માટે અલગ અલગ રૂટો પર ટ્રેનોની સંખ્યા વધારવા અને નવી ટ્રેનો ઉમેરવામાં આવી રહી છે. આ અંતર્ગત જ ભારતીય રેલવે ટૂંક સમયમાં જ 9 અલગ અલગ…
- નેશનલ

મમતા બેનર્જીનો ચૂંટણી પંચ પર મોટો આક્ષેપ, કહ્યું નામ દૂર કરવા ભાજપના એઆઈ ટૂલનો ઉપયોગ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર મોટો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી લોકોના નામ દૂર કરવા માટે ભાજપના એઆઈ ટુલનો ઉપયોગ કર્યો છે. તેમજ સવાલ પૂછ્યો કે પશ્ચિમ બંગાળમાં નિયમો કેમ બદલવામાં…
- નેશનલ

ઈસરોના નિષ્ફળ PSLV-C62 મિશન વચ્ચે ચમત્કાર, સ્પેનની KID કેપ્સ્યુલ બચી ડેટા મોકલ્યો
નવી દિલ્હી : ઇસરોનું PSLV-C62 મિશન નિષ્ફળ નીવડ્યું છે. જોકે તેમ છતાં એક સારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં સ્પેનિશ સ્ટાર્ટઅપ ઓર્બિટલ પેરાડાઈમે જાહેર કર્યું કે તેનું કેસ્ટ્રેલ ઈનિશિયલ ડેમોન્સ્ટ્રેટર (KID)કેપ્સ્યુલ નિષ્ફળતા છતાં બચી ગઈ છે. કંપનીએ જણાવ્યું કે ઉપગ્રહ…
- અમદાવાદ

ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન કરુણા અભિયાન અંતર્ગત 1036 સારવાર કેન્દ્રો ઉભા કરાયા
અમદાવાદ : ગુજરાતમાં ઉત્તરાયણમાં પર્વ દરમિયાન કરુણા અભિયાન-2026 અંતર્ગત 728 થી વધુ વેટરનિટી તબીબો તેમજ 8620થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત છે. રાજ્યભરમાં કુલ 1036 થી વધુ સારવાર કેન્દ્રો તથા કલેક્શન સેન્ટર પણ ઊભાં કરવામાં આવ્યાં છે. આ અભિયાન દરમિયાન રાજ્યભરમાં…









