- નેશનલ
ઇસરો અમેરિકન સેટેલાઈટને કરશે લોન્ચ , મોબાઈલ કનેક્ટિવિટીમાં આવશે ક્રાંતિ
નવી દિલ્હી : ઈસરોએ હાલમાં જ દુનિયાનો સૌથી મોંધો સેટેલાઈટ નિસાર(NISAR)લોન્ચ કર્યો છે. ત્યારે હવે ઈસરો વધુ એક મોટું કામ કરવા જઈ રહ્યું છે. ઈસરો અંતરિક્ષમાં વધુ એક સેટેલાઈટ લોન્ચ કરવાનો છે. જે મોબાઈલમાં સ્પેશ ક્નેકટીવીટીને એક્ટિવ કરશે. ઈસરો ટૂંક…
- નેશનલ
વિપક્ષી સાંસદોની માર્ચને પોલીસે રોકી, પ્રિયંકા ગાંધીએ ધરપકડ પછી કહ્યું, ડરે હુએ હૈં, સરકાર કાયર હૈ…..
નવી દિલ્હી : દિલ્હીમાં સંસદ ભવનથી ચૂંટણી પંચની ઓફિસ સુધી 300 સાંસદોની માર્ચને પોલીસે રોકી છે. આ માર્ચ અંગે પોલીસે સત્તાવાર રીતે મંજુરી પણ આપી નથી. બિહારમાં એસઆઈઆરના અમલ મુદ્દે વિપક્ષ સતત વિરોધ કરી રહ્યો છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં આ…
- નેશનલ
બિહારમાં એસઆઈઆર અમલ મુદ્દે સંસદમાં હંગામો, બંને ગૃહ સ્થગિત કરાયા
નવી દિલ્હી : બિહારમાં મતદાર યાદી મુદ્દે ચાલી રહેલા વિવાદ મુદ્દે વિપક્ષે આજે સંસદ શરુ થતા જ હંગામો કર્યો હતો. જેના લીધે લોકસભા અને રાજયસભાની કાર્યવાહી બે વાગ્યે સુધી સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષી સાંસદોએ બિહાર મતદાર યાદી સુધારણા પ્રક્રિયા…
- અમદાવાદ
અમદાવાદમાં નહેરૂનગર પાસે બીઆરટીએસ લેનમાં અકસ્માત, બે લોકોના મોત
અમદાવાદ : અમદાવાદ શહેરમાં મોડી રાત્રે નહેરૂ નગર નજીક ઝાંસીની રાણી બીઆરટીએસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બીઆરટીએસ લેનમાં એક્ટિવા અને કારનો અકસ્માત સર્જાતા બે લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે લોકોના મોત થયા છે.…
- ઇન્ટરનેશનલ
તુર્કીયેમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, એકનું મોત, બિલ્ડીંગો પત્તાના મહેલની માફફ ઘરાશાયી
બાલિકેસિર: તુર્કીયેના બાલિકેસિરમાં રવિવારે 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપથી બાલિકેસિરમાં ભારે તબાહી મચી છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અનેક બિલ્ડિંગો પત્તાના મહેલની માફફ ઘરાશાયી થઈ છે. તુર્કીયેના ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે ભૂકંપના કેન્દ્ર સિંદિર્ગી…
- અમદાવાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 48 તાલુકામાં વરસાદ, આજે પણ વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવા રાઉન્ડની શરુઆત થઈ છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 48 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે 4 ઈંચ વરસાદ વલસાડ જીલ્લા નોંધાયો હતો. જયારે પારડીમાં 3.94 ઇંચ, ઉમરગામમાં 2.64 ઇંચ અને ધરમપુરમાં 0.75…
- નેશનલ
તિરુવનંતપુરમથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટનું ચેન્નાઈમાં ઈમરજ્ન્સી લેન્ડિંગ, પાંચ સાંસદ હતા સવાર
ચેન્નાઈ : અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ એર ઇન્ડિયાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં હવે રવિવારે રાત્રે તિરુવનંતપુરમથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને ટેકનીકલ ખામી અને ખરાબ હવામાનના લીધે ચેન્નાઈમાંઈમરજ્ન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ બે…
- નેશનલ
ભારત અમેરિકા ટેરિફ વોર વચ્ચે રાજનાથસિંહનો અમેરિકા પર આડકતરો પ્રહાર, કહ્યું ભારત ઝડપથી વિકાસ કરતો દેશ
ભોપાલ : અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે અમેરિકા પર આડકતરો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે ભારત તેજ ગતિએ વિકાસ કરી રહ્યું છે. જયારે દુનિયાને કેટલાક દેશોને આ બાબત પસંદ નથી. તે પોતાને…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ માટે યુએસના વકીલ માઈક એન્ડ્રુઝે સ્થળ મુલાકાત લીધી
અમદાવાદ : અમદાવાદમાં 12 જૂન રોજ સર્જાયેલા પ્લેન ક્રેશની ઘટનામાં પીડિત પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યા છે. જેમાં ભારત અને યુકેના 65 પીડિત પરિવારોએ હાલમાં જ યુએસની ફેડરલ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેની બાદતેમણે અમેરિકાની લો -ફર્મ બસ્લી એલનને…