- ગાંધીનગર
વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ-2025 અંતર્ગત ઉદયપુર ખાતે ખાસ ઉજવણી કરાશે
ગાંધીનગર : યુનેસ્કો દ્વારા માનવતાના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે માન્યતા મેળવનાર ગુજરાતના સુપ્રસિદ્ધ લોક નૃત્ય ગરબાના તાલે હવે ઉદયપુરવાસીઓને પણ રમાડવા રાજ્ય સરકાર દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે.ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા 14 સપ્ટેમ્બરના રોજ સાંજે 7.30 કલાકે ફિલ્ડ…
- નેશનલ
કૌભાંડી મેહુલ ચોકસીને તિહાર જેલમાં સતત સારવાર સહિતની કઈ કઈ સવલતો અપાશે ? ભારતે બેલ્જિયમને કરી જાણ…
નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંકના 13,000 કરોડના કૌભાંડના આરોપી મેહુલ ચોકસી હાલ બેલ્જીયમની જેલમાં બંધ છે. ભારત સરકાર તેના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહી છે. તેવા સમયે ભારત સરકારે બેલ્જીયમ સરકારને એક પત્ર લખ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બેલ્જિયમના…
- નેશનલ
ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવનમાં પૂરથી હાલાત બેકાબૂ, 45 ગામ ટાપુ બન્યા…
મથુરા : દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદથી હાલ બેહાલ છે. જેમાં ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવનમાં પૂરથી લોકો પરેશાન છે.જેમાં લક્ષ્મીનગર વિસ્તારમાં એક માળ સુધી પાણી ભરાયું છે. તેમજ યમુના નદીમાં પૂરના લીધે અનેક ઘાટો પણ ડૂબી ગયા છે. તેમજ નદીકિનારે…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર…
કુલગામ : જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં એક આતંકવાદી માર્યો ગયો છે. સુરક્ષા દળોને આતંકી છુપાયા હોવાની માહિતી બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેની બાદ આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર…
- નેશનલ
પીએમ મોદીએ સાંસદોને આપ્યો સફળતાનો મંત્ર, લોકો સાથે સંપર્ક વધારવા સૂચન…
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંસદોને એક વર્કશોપ દરમિયાન સફળતાનો મંત્ર આપ્યો હતો. તેમણે સાંસદોને મત વિસ્તારમાં જનસંપર્ક મજબૂત કરવા અને જીવનના નૈતિકતા ધોરણો જાળવવા સલાહ આપી હતી. વડા પ્રધાન મોદીએ વર્કશોપમાં ભાજપના સાંસદો સાથે આખો દિવસ…
- ઇન્ટરનેશનલ
અમેરિકા ગયેલા ભારતીયોની મુશ્કેલીઓ વધશે, ટ્રમ્પ વહીવટીતંત્રે શરૂ કરી આ કવાયત…
નવી દિલ્હી : ભારતમાંથી H-1B વિઝા અને સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયેલા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત સહિત અનેક દેશોના ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવા નવો રસ્તો શોધ્યો છે. જેમાં યુએસ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ ગેરકાયદે રોજગાર…
- ગાંધીનગર
ગુજરાતમાં સરદાર સરોવર ડેમ 91 ટકા ભરાયો, 123 ડેમ હાઈ એલર્ટ પર
ગાંધીનગર : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના લીધે નદીઓ અને ડેમમાં પાણીનો જથ્થો વધ્યો છે. જેમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમમાં 91.26 ટકા જળ સંગ્રહ થયો છે. જેમાં 309048 એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ…
- Top News
પીએમ મોદી પૂર અસરગ્રસ્ત પંજાબની મુલાકાત લેશે, અસરગ્રસ્તોને મળશે
ચંદીગઢ : પંજાબમાં સતત પડી રહેલા વરસાદ અને પૂરના લીધે જનજીવનને વ્યાપક અસર થઈ છે. જેમાં પંજાબના મોટાભાગના જીલ્લાઓ પૂરગ્રસ્ત છે. જેના લીધે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણેપૂર અસર ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેની બાદ…