- નેશનલ

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, સર્ચ ઓપરેશન શરૂ
કઠુઆ: જમ્મુ: જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ છે. જેમાં બિલ્લાવર ક્ષેત્રના કામડ નાલા વિસ્તારમાં આ અથડામણ ચાલી રહી છે. પોલીસને આ વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓ વિશે ગુપ્ત માહિતી મળી હતી. જેના પગલે SOG ટીમે આ…
- ગાંધીનગર

પીએમ મોદી શનિવારે સોમનાથની મુલાકાતે, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે
ગાંધીનગર : ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી જણાવ્યું હતું કે સોમનાથ ખાતે આગામી 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય “સોમનાથ સ્વાભિમાન પર્વ” ની ઉજવણી કરવામાં આવશે. જ્યારે પીએમ મોદી 10 મી જાન્યુઆરીએ સાંજે 5.30 કલાકે સોમનાથ આવશે. વડાપ્રધાન 11…
- ગાંધીનગર

ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેન્દ્ર સરકારે 1078 કરોડ રૂપિયા મંજૂર કર્યા
ગાંધીનગર: ભારત સરકારના સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી ગુજરાત સરકારને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો માટે 1078.13 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જેના લીધે કુલ 564.57 કિલોમીટર લંબાઇના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો હાથ ધરવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય માર્ગ…
- નેશનલ

ભારતમાં યુએસ એમ્બેસીએ વિદ્યાર્થી વિઝા ધારકોને આપી ચેતવણી, કહ્યું તો… ડિપોર્ટ કરવામાં આવશે
નવી દિલ્હી : ભારતમાં યુએસ એમ્બેસીએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને એક કડક ચેતવણી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના કાયદાનો ભંગ કરશે તેમને ડિપોર્ટ કરવામાં આવશે. તેમજ શિક્ષાત્મક પગલાં અનુસાર તેમના વિઝા રદ કરવામાં આવશે. યુએસ એમ્બેસીએ ભારતમાં એકસ પર…
- નેશનલ

રાહુલ ગાંધીએ ટ્રમ્પ ટેરિફ મુદ્દે પીએમ મોદી પર કર્યા પ્રહાર, કહ્યું ફરક સમજો સર જી
નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્રમ્પ ટેરિફ મુદ્દે પીએમ મોદી પર પ્રહાર કર્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હાલમાં કરવામાં આવેલી ટિપ્પણીઓનો ઉલ્લેખ કર્યો છે. તેમજ કહ્યું છે ” ફરક સમજો સર જી…
- નેશનલ

દેશમાં આર્થિક મોરચે સારા સમાચાર, GDP વૃદ્ધિ દર વધીને 7.4 ટકા થવાનો અંદાજ
નવી દિલ્હી : દેશમાં આર્થિક મોરચે સારા સમાચાર આવ્યા છે. જેમાં દેશમાં ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માં ભારતનો GDP વૃદ્ધિ દર વધીને 7.4 ટકા થવાનો અંદાજ છે. આ તાજેતરનો અંદાજ પાછલા નાણાકીય વર્ષ કરતા 0.9 ટકા વધુ છે. ગત વર્ષે…
- નેશનલ

પીએમ મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન વચ્ચે આતંકવાદ સહિતના મુદ્દે ટેલિફોન પર ચર્ચા…
નવી દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી હતી. આ બંને નેતાઓએ બે દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને આતંકવાદ સામે સંયુક્ત રીતે લડવા મુદ્દે વિગતવાર ચર્ચા કરી…
- આપણું ગુજરાત

સોમનાથ મંદિરથી સૌથી વધુ નફરત કરતાં હતા પંડિત નહેરૂ, ભાજપે પત્ર શેર કરીને કર્યો દાવો…
નવી દિલ્હી : ગુજરાતના સોમનાથ મંદિરની પીએમ મોદીની મુલાકાત પૂર્વે ભાજપે દાવો કર્યો કે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તેના જીર્ણોદ્ધારનો વિરોધ કર્યો હતો. આ અંગે ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું કે નહેરુએ પાકિસ્તાનની ખુશામત કરવા મંદિરના ઇતિહાસને નકાર્યો હતો. તેમજ…
- આપણું ગુજરાત

ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળા મુદ્દે મુખ્ય મંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક, રોગ નિયંત્રણ અંગે નિર્દેશ આપ્યા…
ગાંધીનગર: ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી આ મિટિંગમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સ મારફતે જોડાયા હતા. આ મિટિંગમાં તેમણે ગાંધીનગર મહાનગરપાલિકા…
- નેશનલ

જેએનયુમાં પીએમ મોદી અને ગૃહ મંત્રી વિરુદ્ધ નારેબાજી કરનારા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાશે…
નવી દિલ્હી : દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)કેમ્પસમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા. જેની બાદ વહીવટીતંત્રએ આ અંગે કડક વલણ અપનાવ્યું છે. જેમાં યુનિવર્સિટી સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ…









