- અમદાવાદ
અમદાવાદમાં તહેવારો પૂર્વે આરોગ્ય વિભાગ એક્શનમાં, ભેળસેળ યુક્ત માવા પનીરનો મોટો જથ્થો જપ્ત
અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારો પૂર્વે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમોએ અનેક સ્થળોએ માવા-પનીરના વેપારીઓની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ભેળસેળ યુક્ત 933 કિલો માવા અને પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. આઠ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં નવરાત્રીના છેલ્લા નોરતે કેવું રહેશે હવામાન, જાણો વિગતે…
અમદાવાદ : ગુજરાતમાં આજે નવરાત્રીનું છેલ્લું નોરતું છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં વરસાદે ગરબા રસિકોને નિરાશ કર્યા છે. વરસાદના લીધે અનેક સ્થળોએ ગરબા રદ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે પણ હવામાન વિભાગે અનેક જીલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે…
- નેશનલ
દેશમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં આજથી વધારો, જાણો લેટેસ્ટ ભાવ…
નવી દિલ્હી : દેશમાં ચાલી રહેલા જીએસટી બચત ઉત્સવ વચ્ચે એલપીજી સિલિન્ડરના ભાવમાં આજથી વધારો થયો છે. જેમાં 1 ઓક્ટોબરથી 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 16 સુધીનો વધારો કર્યો છે. જોકે, કંપનીઓએ 14.2 કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં…
- નેશનલ
મુંબઈ થી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
નવી દિલ્હી : દેશમાં શાળાઓ, એરપોર્ટ અને વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ સતત આપવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે મુંબઈ થી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફલાઈટને…
- નેશનલ
અયોધ્યામાં 240 ફૂટના રાવણના પૂતળા દહન પર પ્રતિબંધ મુકાયો
અયોધ્યા: દેશમાં ચાલી રહેલા નવરાત્રી પર્વ બાદ વિજયા દશમીના દિવસે રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં તૈયાર કરવામાં આવેલા 240 ફૂટનું રાવણનું પૂતળું ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેમાં સુરક્ષા કારણોસર 240 ફૂટનું રાવણના પૂતળાનું અને 190…
- નેશનલ
ડો. મનમોહનસિંહને હરાવનારા દિલ્લી ભાજપના દિગ્ગજ નેતાનું નિધન, મુખ્યમંત્રી પદનો ચહેરો પણ બનેલા
નવી દિલ્હી : દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેમણે વર્ષ 1999ની સામાન્ય ચૂંટણીમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને ભારે માર્જિનથી હરાવ્યા હતા. તેવો દિલ્હીથી પાંચ વખત સાંસદ અને બે વખત ધારાસભ્ય રહી…
- નેશનલ
ભારત મ્યાનમાર સરહદે 4.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
નવી દિલ્હી : ભારત અને મ્યાનમાર સરહદે મંગળવારે વહેલી સવારે 4.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. જેના આંચકા ભારતના રાજ્યોમાં આસામ, મણિપુર અને નાગાલેન્ડ સહિત અનેક પૂર્વોત્તર રાજ્યોમાં અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપ સવારે 6:10 વાગ્યે…
- ઇન્ટરનેશનલ
ગાંધી જયંતિ પૂર્વે લંડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ, પોલીસે તપાસ શરુ કરી
લંડન : ગાંધી જયંતિના ત્રણ દિવસ પૂર્વે જ લંડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી છે. જેમાં લંડનનાટેવિસ્ટોક સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની અજાણ્યા વ્યક્તિઓએ તોડફોડ કરી હતી. ભારતીય હાઈ કમિશને આ ઘટનાની સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી.આ પ્રતિમાના ચબૂતરા પર…