- ઇન્ટરનેશનલ
ઇઝરાયલે ગાઝા શહેર ખાલી કરવા લોકોને ચેતવણી આપી, અલ-મવાસી જવા સૂચના
ગાઝા: ઇઝરાયલ અને હમાસ વચ્ચે હજુ પણ યુદ્ધ જેવો માહોલ છે. જેમાં ઇઝરાયલ હવે ગાઝા પર કબજો મેળવવાના પ્રયાસને તેજ કરી દીધા છે. જેમાં ઇઝરાયલની સેના સતત લોકોને આ વિસ્તાર ખાલી કરાવી રહી છે. જયારે વિશ્વ આરોગ્ય સંસ્થાના કર્મચારીઓ હજુ…
- નેશનલ
ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન, જાણો તેમની રાજકીય સફર
નવી દિલ્હી : ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણન ચૂંટાયા છે. સીપી રાધાકૃષ્ણન ભારતના 15 મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. 67 વર્ષીય રાધાકૃષ્ણન હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. જે હવે ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર સીપી…
- ઇન્ટરનેશનલ
ભારતે નેપાળ ટ્રેન સેવા અનિશ્ચિતકાળ માટે બંધ કરવામાં આવી, મુસાફરો પરેશાન
નવી દિલ્હી : નેપાળમાં સોશિયલ મીડિયા પરના પ્રતિબંધ બાદ થયેલી હિંસામાં 19 લોકોના મોત છે જયારે 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમજ તેની બાદ વડાપ્રધાન કેપી ઓલી અને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે રાજીનામું આપી દીધું છે. જેના પગલે ભારતે…
- નેશનલ
ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન, વી સુદર્શન રેડ્ડીને હરાવ્યા
નવી દિલ્હી : ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણનને ચૂંટવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા છે. જયારે વી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા છે. લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી…
- નેશનલ
ભારતે નેપાળ બોર્ડર પર સુરક્ષા વધારી, મમતા બેનર્જીએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી
કોલકાતા : ભારતને અડીને આવેલા નેપાળમાં સતત થઈ રહેલા હિંસક પ્રદર્શનોના લીધે નેપાળને અડીને આવેલા પશ્વિમ બંગાળના ઉત્તરી જીલ્લાઓ સરહદ પર સુરક્ષા વધારવા આવી છે. તેમજ નેપાળના સરકાર વિરોધી પ્રદર્શનના પગલે આ જીલ્લાઓમાં શાંતિ જાળવી રાખવા પશ્વિમ બંગાળના સીએમ મમતા…
- ઇન્ટરનેશનલ
નેપાળમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી, પ્રદર્શનકારીઓએ નાયબ પીએમ બિષ્ણુ પ્રસાદને ઘેરીને માર્યા
કાઠમંડુ : નેપાળમાં સતત ચાલી રહેલી હિંસાના પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે. જેમાં હિંસક ટોળાઓ મંત્રીઓ પર સતત હુમલા કરી રહ્યા છે. આ દરમિયાન એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં નેપાળના નાણા મંત્રી અને નાયબ…
- નેશનલ
કોંગ્રેસે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના મૌન પર ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હી : દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન ચાલી રહ્યું છે. જેમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના મૌનને પ્રશ્ન બનાવ્યો છે. તેમજ આ અંગે કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું છે કે હું…
- ઇન્ટરનેશનલ
હોંગકોંગ અને ચીનમાં વાવાઝોડા તપાહની અસર શરુ, ભારે પવન સાથે વરસાદ
શેનઝેન : હોંગકોંગ અને ચીનના કેટલાક વિસ્તારમાં વાવાઝોડા તપાહની અસર જોવા મળી રહી છે. જેમાં હાલ 170 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે હોંગકોંગ અને ચીનના શેનઝેન શહેરમાં સ્કુલોને બંધ કરવામાં આવી…