- ઇન્ટરનેશનલ
ઈરાનના મૌલવીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહૂ વિરુદ્ધ ફતવો જાહેર કર્યો, અલ્લાહના દુશ્મન ગણાવ્યા
તેહરાન: ઈરાનના ટોચના મૌલવીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ ફતવો જાહેર કર્યો છે. જેમાં તેમને અલ્લાહના દુશ્મન ગણાવ્યા છે અને અલ્લાહના દુશ્મનોનો નાશ કરવાની ધમકી આપી છે. ગ્રાન્ડ આયતુલ્લાહ નાસેર મકરમ શિરાઝીના ફરમાનમાં વિશ્વભરના…
- નેશનલ
અમરનાથ યાત્રા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા, યાત્રા પૂર્વે સુરક્ષા દળોએ સફળ મોક ડ્રીલ હાથ ધરી
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 3 જુલાઇથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થઇ રહ્યો છે. આ યાત્રાની સુરક્ષાના પગલે રવિવારે ભારતીય સેના, સીઆરપીએફ, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને જમ્મુ અને કાશ્મીર રાજ્ય આપત્તિ પ્રતિભાવ…
- નેશનલ
એર ઈન્ડિયાની ટોક્યોથી દિલ્હી આવી રહેલી ફલાઇટનું કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ, મુસાફરો સુરક્ષિત
નવી દિલ્હી: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી રહી છે. જેમાં હવે રવિવારે મોડી રાત્રે એર ઇન્ડિયાની ફ્લાઇટને દિલ્હીને બદલે કોલકાતા એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. આ વિમાન ટોક્યોના હનેડા એરપોર્ટથી દિલ્હી આવી રહ્યું હતું. આ દરમિયાન…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓકયું, આતંકવાદને સંઘર્ષ ગણાવ્યો
કરાંચી: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આંતકી હુમલા માટે ભારતે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે. તેમજ તેનો તાજો પુરાવો પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરે આપ્યો છે. જેમાં પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ જનરલ આસીમ મુનીરે આતંકવાદને સંઘર્ષ ગણાવ્યો અને તેને સમર્થન આપવાની વાત કરી. તેમજ…
- નેશનલ
આઠમા પગાર પંચમાં પેન્શનરોને મળી શકે છે રાહત, સરકારે આપ્યો આ સુધારો કરવાના સંકેત
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર આઠમા પગાર પંચ હેઠળ પેન્શનરોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. હવે કમ્યુટેડ પેન્શનની પુનઃસ્થાપનાનો સમયગાળો 15 વર્ષથી ઘટાડીને 12 વર્ષ કરવાની માંગણીએ જોર પકડ્યું છે. આ માંગ કર્મચારીઓની પ્રતિનિધિ સંસ્થા નેશનલ કાઉન્સિલ દ્વારા…
- વેપાર
હવે વીજળીના ભાવ પણ બજાર નક્કી કરશે, નેશનલ સ્ટોક એક્સચેન્જ શરૂ કરશે ઈલેક્ટ્રિસિટી ફ્યુચર્સ
મુંબઈ : નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ નાણાકીય બજારમાં વીજળી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રનો સમાવેશ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. એનએસઇ એ જાહેરાત કરી છે કે તે 11 જુલાઈ 2025 થી ઈલેક્ટ્રિસિટી ફ્યુચર્સ શરૂ કરવા જઈ રહ્યું છે અને તેને…
- નેશનલ
પાકિસ્તાનમાં થયેલા હુમલામાં ભારતનો હાથ નહિ, વિદેશ મંત્રાલયે કહ્યું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ
નવી દિલ્હી : પાકિસ્તાનમાં શનિવારે થયેલા આત્મઘાતી હુમલામાં 13 સૈનિકો માર્યા ગયા હતા. જેની માટે પાકિસ્તાને ભારતને જવાબદાર ઠેરવ્યું છે. ત્યારે ભારતે પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. આ અંગે વિદેશ મંત્રાલયે આ આરોપની નિંદા કરી અને કહ્યું, અમે પાકિસ્તાની…