- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પે જીનિયસ એક્ટ પર હસ્તાક્ષર કર્યા, બ્રિકસ દેશોને આપી આ ચેતવણી
ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ડી ડોલરાઈઝેશનના પ્રયાસ મુદ્દે બ્રિકસ દેશોને ચેતવણી આપવામાં આવી છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જીનિયસ એક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાયદાનો હેતુ અમેરિકાને ડિજિટલ કરન્સીમાં વિશ્વમાં અગ્રેસર બનાવી વિશ્વ કરન્સી માર્કેટમાં…
- ઇન્ટરનેશનલ
સીરિયા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની અમેરિકાએ જાહેરાત કરી
મજરા : સીરિયા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની સમજૂતી કરવામાં આવી છે. આ અંગેની જાહેરાત અમેરિકાના રાજદૂત ટોમ બેરેકે કર્યો હતો. યુદ્ધ વિરામની સમજૂતી સીરીયામાં ફાટી નીકળેલી આંતરિક હિંસા બાદ કરવામાં આવી છે. દક્ષિણી સીરીયાના સુવેદા પ્રાંતમાં દ્રુજ અલ્પસંખ્યક અને…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાને ભારતીય વિમાનો પર એરસ્પેસ પ્રતિબંધ 24 ઓગસ્ટ સુધી લંબાવ્યો
કરાંચી : ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ આતંકી હુમલા બાદ તણાવ ઉભો થયો છે. જેમાં પણ ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. જેની બાદ પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. આ પ્રતિબંધને…
- નેશનલ
યમનના નિમિષા પ્રિયા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કોર્ટે કહ્યું સરકાર નિર્ણય લેશે
નવી દિલ્હી : યમનના નાગરિકની હત્યા કેસમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને યમનમાં ફાંસીની સજા આપવામાં આવી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના તેને ફાંસીની સજાથી બચાવવા માટે અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં સરકાર…
- અમદાવાદ
નોન ઉજ્જવલા LPG કનેકશન સામે ઘરેલું PNG અપનાવવામાં ગુજરાત દેશમાં અવ્વલ
અમદાવાદઃ ગુજરાતમાં આશરે 36 લાખ પીએનજી ગ્રાહકો છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ અંતર્ગત આવતાં પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલ (PPAC) ના ડેટામાં આ વાત સામે આવી હતી. રાજ્યમાં 82.75 લાખ નોન-ઉજ્જવલા LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ)ના કનેક્શનની સામે 32.88 લાખ ઘરેલું…
- નેશનલ
પીએમ મોદીએ કહ્યું પૂર્વ ભારતના વિકાસ માટે બિહારનો વિકાસ જરૂરી, કહ્યું મુંબઈની જેમ મોતીહારીનું પણ નામ હોય
મોતીહારી : બિહારમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે પીએમ મોદી આજે એક દિવસના બિહાર પ્રવાસે પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે મોતીહારીમાં એક સભાને સંબોધિત કરી હતી. જેમાં પીએમ મોદીએ બિહારના વિકાસની પ્રતિબધ્ધતાને ધ્યાનના રાખીને મોતીહારીના વિકાસની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાંથી લાલુ પ્રસાદ યાદવને આંચકો, નીચલી અદાલતની કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર
નવી દિલ્હી : જમીનના બદલે નોકરી આપવાના કૌભાંડમાં આરજેડીના નેતા લાલુ પ્રસાદ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો લાગ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતની કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. તેમજ વધુમાં દિલ્હી હાઈકોર્ટને આ કેસમાં ઝડપી કાર્યવાહી કરવા આદેશ…
- નેશનલ
અમેરિકાના નિર્ણયનું એસ. જયશંકરે સ્વાગત કર્યું, કહ્યું આ આતંકવાદ વિરુદ્ધ સહકારનું ઉદાહરણ
નવી દિલ્હી : અમેરિકાએ પહલગામ આતંકી હુમલામાં જવાબદાર પાકિસ્તાન સમર્થિત ધ રેજિસ્ટેંસ ફ્રન્ટને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ સંગઠને એપ્રિલ મહિનામાં જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી. ત્યારે અમેરિકાના નિર્ણયનું વિદેશ મંત્રી એસ. જયશંકરે આવકાર્યું છે. તેમણે અમેરિકાના…