- ટોપ ન્યૂઝ
પીએમ મોદીનો પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ, કહ્યું ના સિંધુનું પાણી મળશે ન તો પરમાણુ ધમકીથી ડરીશું
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 79માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ સંબોધન દરમિયાન ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અમારા વીર જવાનોએ દુશ્મનને કલ્પનાથી પણ વધારે નુકસાન પહોંચાડ્યું હતું.તેમજ તેમણે પાકિસ્તાનને…
- દ્વારકા
દ્વારકામાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરાશે, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
દ્વારકા : ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં શનિવારે પણ ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેની માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. જ્યારે જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચી રહ્યા…
- નેશનલ
પશ્ચિમ બંગાળમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, 10 લોકોના મોત, 35 ઘાયલ
બર્દવાન : પશ્ચિમ બંગાળના પૂર્વ બર્દવાન જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને 35 લોકો ઘાયલ થયા છે. જેમાં વહેલી સવારે એક પેસેન્જર બસ એક ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. આ બસ બર્દવાનથી બિહારના દુર્ગાપુર જઇ રહી…
- નેશનલ
સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં રાહુલ ગાંધી-ખડગે ગેરહાજર, ભાજપે શું કર્યો કટાક્ષ ?
નવી દિલ્હી : સમગ્ર દેશમાં આજે 79માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી સતત 12 મી વખત તિરંગો ફરકાવ્યો હતો. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે અંદાજે…
- નેશનલ
ઈઝરાયલના ‘આયર્ન ડ્રોમ’ જેવા ‘સુદર્શન ચક્ર’ની મોદીની જાહેરાત, કઈ રીતે કરશે દેશની સુરક્ષા ?
નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વતંત્રતા દિવસે અનેક જાહેરાતો કરી છે. જેમાં પીએમ મોદીએ દેશની સુરક્ષા મુદ્દે મોટી જાહેરાત કરી છે. તેમણે મિશન સુદર્શન ચક્ર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જે ભારતના સુરક્ષા કવચ તરીકે કામ…
- આપણું ગુજરાત
ડાકોરમાં જન્માષ્ટમી પર્વની તૈયારીઓ આખરી તબક્કામાં, જાણો દર્શનનો સમય
ડાકોર : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવતીકાલે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે. જેની માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. જોકે, ભગવાનના જન્મદિન પૂર્વે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ ડાકોર જન્માષ્ટમી પૂર્વે શણગારવામાં આવ્યું છે. તેમજ મંદિરમાં પણ ભગવાનના…
- નેશનલ
જમ્મુ કાશ્મીરના કિસ્તાવડમાં સીઆરપીએફના બે જવાન સહિત 46 લોકોના મોત, અનેક લોકો ગુમ
જમ્મુ: જમ્મુ કાશ્મીરના કિસ્તાવડમાં વાદળ ફાટવાની ઘટનામાં મૃત્યુ આંક સતત વધી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 46 લોકોના મોત થયા છે. જયારે 120 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમજ હજુ પણ 250 થી વધુ લોકો ગુમ થયા છે. વહીવટીતંત્રએ…
- નેશનલ
પીએમ મોદીએ કર્યો ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ, કહ્યું દુશ્મનને કલ્પનાથી પણ વધારે નુકસાન પહોંચાડ્યું
નવી દિલ્હી : સમગ્ર દેશમાં આજે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી સતત 12 મી વખત તિરંગો ફરકાવ્યો હતો. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ…
- નેશનલ
એસઆઈઆર મુદ્દે રાજકારણ ગરમાયું, રાહુલ ગાંધીએ બિહારના મૃત મતદારો સાથે ચા પીધી…
નવી દિલ્હી : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું કે તેમને બિહારના કેટલાક ‘મૃત’ મતદારો સાથે ચા પીવાનો અનોખો અનુભવ થયો અને એ માટે તેમણે ચૂંટણી પંચનો આભાર માન્યો હતો. રાહુલ બિહારના સાત મતદારના એક જૂથને તેમના નિવાસસ્થાને મળ્યા અને…
- નેશનલ
એસબીઆઈએ ગ્રાહકોને આંચકો આપ્યો, આઈએમપીએસ માટે ચાર્જ ચૂકવવો પડશે…
નવી દિલ્હી : દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ ગ્રાહકોને મોટો આંચકો આપ્યો છે. જેમાં હવે ગ્રાહકોએ 15 ઓગસ્ટના રોજથી આઈએમપીએસ ટ્રાન્સફર માટે ચાર્જ ચૂકવવો પડશે. આઈએમપીએસ ઈન્સ્ટન્ટ મની પેમેન્ટ સર્વિસ એક રિયલ ટાઈમ ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે. જેની મદદથી કોઈ…