- ઇન્ટરનેશનલ

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો, ઇરાને અમેરિકન યુદ્ધ જહાજો પાસે યુદ્ધ અભ્યાસની જાહેરાત કરી…
તહેરાન : અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં એક તરફ અમેરિકા ઈરાન પર સતત હુમલો કરવાની ધમકી આપી રહ્યું છે. ત્યારે હવે ઇરાને પણ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમજ અમેરિક યુદ્ધ જહાજો પાસે હોર્મુઝ સ્ટ્રેટમાં બે…
- નેશનલ

પશ્ચિમ બંગાળમાં અમિત શાહ ગર્જયા, કહ્યું મમતા સરકારે ઘૂસણખોરોને આશ્રય આપ્યો…
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. જેમાં ભાજપ અને ટીએમસી આ વખતે આમને સામને છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરતા ટીએમસી અને મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ટીએમસી…
- અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટે તમામ રામસર સાઈટ ઈકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા નિર્દેશ આપ્યો
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં આવેલી તમામ રામસર સાઈટ અને ઈકો સેન્સિટીવ ઝોનમાં પર્યટકો દ્વારા પ્લાસ્ટિકનો કચરો ફેંકવામાં આવતા આકરૂ વલણ અપનાવ્યું કર્યું છે. જેમાં હાઈકોર્ટે પ્લાસ્ટિક કચરાથી થતા નુકસાનને રોકવા માટે રાજ્ય સરકારને પ્લાસ્ટિક પર સંપુર્ણ પ્રતિબંધ મુકવાના નિર્દેશ આપ્યા…
- બનાસકાંઠા

અંબાજીમાં ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026’નો પ્રારંભ, શ્રદ્ધાળુઓ ઉમટ્યા
અંબાજી : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રણ દિવસીય “51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026 “નો વન અને પર્યાવરણ રાજ્યપ્રધાન પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પ્રવીણ માળીએ જગતજનની માઁ…
- ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશ પર હુમલાની આશંકા, અમેરિકાએ નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી
વોશીંગ્ટન : અમેરિકાએ શુક્રવારે બાંગ્લાદેશમાં રહેતા તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ પર હુમલો થવાની સંભાવના છે. તેથી નાગરિકોને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે. બાંગ્લાદેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય હિંસા અથવા આતંકવાદી હુમલાની શક્યતા છે.…
- ઇન્ટરનેશનલ

માર્ક ઝુકરબર્ગનું મોટું નિવેદન, એઆઈની મદદથી એક વ્યક્તિ કરી શકશે સમગ્ર ટીમનું કામ
કેમ્બ્રિજ: સમગ્ર વિશ્વમાં વધી રહેલા એઆઈના ઉપયોગથી અનેક પ્રકારની સુવિધામાં વધારો થયો છે. તેવા સમયે મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ દ્વારા એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આગામી સમયમાં એઆઈની મદદથી એક વ્યક્તિ હવે આખી ટીમ જેટલું જ…
- નેશનલ

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ મહમૂદ ગઝનવીને ભારતીય લૂંટારો ગણાવ્યો, ભાજપે આકરા પ્રહાર કર્યા
નવી દિલ્હી : દેશના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ મહમૂદ ગઝનવીને ભારતીય લૂંટારો કહીને વિવાદ છેડ્યો છે. આ અંગે ભાજપે તેમની પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપે હામિદ અંસારી અને કોંગ્રેસ પર વિદેશી આક્રમણકારીઓના ગુણગાન કરવાનો આરોપ લગાવ્યો છે. હામિદ અંસારીએ…









