- આપણું ગુજરાત
ગુજરાત ઉત્તર પ્રદેશ વચ્ચે ત્રણ મહિનાથી દોડતી બે વિશેષ ટ્રેન બંધ, મુસાફરોની મુશ્કેલીઓ વધારો થશે…
અમદાવાદ : અમદાવાદ અને ઉત્તર પ્રદેશ વચ્ચે સતત રેલવે મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં બંને રાજયો વચ્ચે રેલવે વધારાની ટ્રેન સેવાની પણ શરૂઆત કરી હતી. જેમાં પણ રેલવેને સારો એવો ટ્રાફિફ મળતો હતો. જોકે, હવે નોર્થ સેન્ટ્રલ રેલવે…
- રાજકોટ
રાજકોટ ગેમઝોન કાંડના આરોપી મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો, હવે ઇડી ગુનો નોંધી તપાસ કરશે…
રાજકોટ : રાજકોટના બહુચર્ચિત ગેમ ઝોન અગ્નિકાંડના સહઆરોપી અને ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે .જેમાં અનેક એજન્સીઓ ગુના નોંધ્યા બાદ ઇડી પણ સાગઠીયા પર ગાળિયો કસશે. જેની માટે ઇડીએ રાજકોટ મહાનગર પાલિકા પાસે સાગઠીયા વિરુદ્ધ ગુનો દાખલ…
- નેશનલ
પહલગામ હુમલાને ભારતે ગણાવ્યું આર્થિક યુદ્ધ, યુદ્ધવિરામમાં અમેરિકાની ભૂમિકા પર પણ સ્પષ્ટતા કરી
ન્યુયોર્ક: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને આર્થિક યુદ્ધ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ હુમલાનો ઉદ્દેશ્ય કાશ્મીરમાં પર્યટનને નુકસાન પહોંચાડવાનો હતો. જયશંકરે સ્પષ્ટપણે કહ્યું કે જો ભારતને પરમાણુ હુમલાની ધમકી આપવામાં આવે તો…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાન દેવું ચૂકવવા વેચી રહ્યું છે પીઓકેની મિલકતો, જાણો વિગતે
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે કરેલા વળતાં પ્રહાર ઓપરેશન સિંદૂર બાદ પણ પાકિસ્તાનની તેની હરકતથી બાજ નથી આવી રહ્યું. ભારતે ઓપરેશન સિંદૂરમાં 9 આતંકી કેમ્પ અને 11 એરબેઝનો તોડી પાડયા હતા. જો કે તેની બાદ…
- નેશનલ
વિદેશમાં રહેતા ભારતીયોએ સ્વદેશ મોકલ્યા રેકોર્ડ તોડ નાણાં, આંકડો 11,000 અરબ રૂપિયાને પાર
મુંબઈ : ભારતના અર્થતંત્રમાં એનઆરઆઇનું યોગદાન મહત્વનું છે. જે અંગે પ્રકાશમાં આવેલા ડેટા મુજબ ગત નાણાકીય વર્ષ દરમિયાન તેમણે એફડીઆઈ કરતા વધુ નાણાં મોકલ્યા છે. એનઆરઆઈ એ તેમના પરિવારોને પૈસા મોકલવાનો રેકોર્ડ બનાવ્યો છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન વિદેશમાં રહેતા…
- નેશનલ
તમિલનાડુના શિવાકાશીમાં ફટાકડા ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, છ લોકોના મોત
શિવાકાશી : તમિલનાડુના શિવાકાશીમાં એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.આ વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા છે. જેમાં બે મહિલા અને ચાર પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે 5 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.આ બચાવ કામગીરીમાં રોકાયેલા લોકોએ…
- સ્પોર્ટસ
યશસ્વી જયસ્વાલે લીધો મોટો નિર્ણય, એનઓસીની અરજી પરત લીધી મુંબઈ માટે જ રમશે
મુંબઈ : ભારતીય ટેસ્ટ ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલ હાલ ચર્ચામાં છે. લીડ્સ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં સદી ફટકાર્યા બાદ તેમની ખૂબ પ્રશંસા થઈ હતી. પરંતુ મેચના અંત સુધીમાં તેમની ભારે ટીકા થઈ હતી. તેની પાછળનું કારણ એ હતું કે તેમણે…
- નેશનલ
યુએનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો,કહ્યું આતંકવાદીઓને કોઇ છૂટ નહિ
ન્યુયોર્ક : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદ મુદ્દે યુએનમાં ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કવાડ બેઠક પૂર્વે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં આતંકવાદના મામલે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકર યુએન મુખ્યાલયમાં ધ હ્યુમન કોસ્ટ ઓફ ટેરરિઝમ પ્રદર્શનના…
- નેશનલ
હૈદરાબાદ કેમિકલ ફેક્ટરી બ્લાસ્ટમાં મૃત્યુઆંક 34એ પહોંચ્યો, 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત
હૈદરાબાદ : તેલંગાણાના હૈદરાબાદ નજીક પાસુમૈલારામમાં સિગાચી ઇન્ડસ્ટ્રીઝ ફાર્મા પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 34 થયો છે. જ્યારે કાટમાળ દૂર કરતી વખતે અનેક મૃતદેહો મળી આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક પરિતોષ પંકજે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કાટમાળમાંથી 31 મૃતદેહો…