- નેશનલ
ગાઝા મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોની પીએમ મોદીએ પ્રશંસા કરી, કહ્યું શાંતિના પ્રયાસોને સમર્થન
નવી દિલ્હી : ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 2 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ યુદ્ધ સમાપ્ત કરવાના સંકેત આપ્યા છે. જયારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરી છે. તેમણે એક સોશિયલ મીડિયા…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ચક્રવાત શકિત ત્રાટકવાની શકયતા, મુંબઈ સહિત અનેક જીલ્લાઓ માટે ચેતવણી જાહેર
મુંબઈ :મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ ભારતીય હવામાન વિભાગે ચક્રવાત “શક્તિ”ની ચેતવણી જાહેર કરી છે. જેમાં 4 થી 7 ઓક્ટોબર દરમિયાન ભારેથી મધ્યમ ચક્રવાતની ચેતવણી આપવામાં આવી છે. 4 થી 5 ઓક્ટોબર દરમિયાન ઉત્તર મહારાષ્ટ્ર કિનારે 45-55 કિમી પ્રતિ કલાકની…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં 5.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
બલુચિસ્તાન : પાકિસ્તાનના બલુચિસ્તાનના ચગાઈ જિલ્લામાં દાલબંદીન નજીક 5.2 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર અનુસાર શનિવારે મોડી રાત્રે સ્થાનિક સમય અનુસાર 1.29 વાગ્યે આંચકો નોંધાયો હતો. ભૂકંપ જમીનમાં 35 કિલોમીટરની મધ્યમ ઊંડાઈએ હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે.…
- નેશનલ
ભારતની એક જ કંપની પાસે પાકિસ્તાનના ગોલ્ડ રિઝર્વ કરતા ત્રણ ગણું ગોલ્ડ, જાણો વિગતે…
નવી દિલ્હી : વિશ્વભરમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેમજ મોટાભાગના દેશો તેના ગોલ્ડ રિઝર્વને જાળવી રાખવામાં પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન એક મહત્વની વિગત પ્રકાશમાં આવી છે. જેમાં ભારતમાં એક ખાનગી ફાઈનાન્સ કંપની પાસે પાકિસ્તાનના ગોલ્ડ રિઝર્વ…
- નેશનલ
ભારતીય વાયુસેનાના વડાએ શહબાઝ શરીફ પર કટાક્ષ કર્યો, કહ્યું તેમને મનોહર કહાનીઓ સંભળાવવા દો
નવી દિલ્હી : ભારતીય વાયુસેનાના વડાએ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ પર કટાક્ષ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે તેમને મનોહર કહાનીઓ સંભળાવવા દો અમે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા છે. તેમણે ઓપરેશન સિંદૂરને સૌથી મહત્વપૂર્ણ લશ્કરી કાર્યવાહી…
- નેશનલ
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીધા બાદ 11 બાળકોએ જીવ ગુમાવ્યો
છીંદવાડા : દેશમાં ચાલી રહેલી નકલી દવાના કારોબારે માસુમોનો જીવ લીધો છે. જે અંગે મળતી માહિતી મુજબ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કફ સિરપ પીધા બાદ 11 બાળકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં મધ્યપ્રદેશના છીંદવાડામાં 9 અને રાજસ્થાનના ભરતપુર અને સીકરમાં બે…
- નેશનલ
કેરળના ભૂતપૂર્વ પોલીસ વડા RSSમાં જોડાયા, મંત્રી સામે કેસ કરીને ચર્ચા જગાવેલી
પલ્લીકારા : કેરળમાં ભૂતપૂર્વ ડીજીપી ટી.પી. સેનકુમાર અને આર. શ્રીલેખા બાદ હવે કેરળના ભૂતપૂર્વ પોલીસ વડા જેકબ થોમસ પણ આરએસએસમાં જોડાયા છે. તેમણે કહ્યું છે કે સંઘનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક રીતે વ્યક્તિઓ મજબૂત બનાવવાનો છે. જેકબ થોમસ વર્ષ 2021 માં ભાજપમાં…
- નેશનલ
બિહારના પૂર્ણિયામાં વંદે ભારત ટ્રેન અકસ્માતમાં ચાર લોકોના મોત
પૂર્ણિયા : બિહારના પૂર્ણિયામાં વંદે ભારત ટ્રેનની ચપેટમાં આવતા ચાર લોકોના મોત થયા છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા છે. જેમાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રેલવે પોલીસે લાશનો કબજો લઈને આ ઘટના અંગે તપાસ શરુ કરી છે.…
- નેશનલ
આગ્રામાં દુર્ગા વિસર્જન દરમિયાન ઉંટગન નદીમાં અકસ્માત, ત્રણ લોકોના મોત
આગ્રા : ઉત્તર પ્રદેશના આગ્રામાં ખેરાગઠ નજીક દુર્ગા વિસર્જન દરમિયાન ઉંટગન નદીમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગુરુવારે બપોરે દુર્ગા વિસર્જન દરમિયાન 13 યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે. જયારે અન્ય યુવકોની શોધખોળ ચાલુ છે. દુર્ઘટનાના…