- ઇન્ટરનેશનલ

ઈરાન પર ઇઝરાયલનો મોટો હુમલો, બંકર બોમ્બ ફેંક્યો, લશ્કરી કમાન્ડર અલી શાદમાની માર્યો ગયો…
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ તીવ્ર બની રહ્યું છે. જેમાં ઇરાને ઈઝરાયેલ પર કરેલા હુમલા બાદ ઈઝરાયેલ ઈરાનના તહેરાનના લશ્કરી મથક પર હુમલો કર્યો છે. તેમજ ઈઝરાયેલ બંકર બોમ્બ ફેંકીને ભારે તબાહી સર્જી છે. આ દરમિયાનતેહરાનમાં ઇઝરાયલી હુમલામાં યુદ્ધ ચીફ…
- આમચી મુંબઈ

એર ઈન્ડિયાની મુંબઈ અમદાવાદ ફલાઇટ રદ કરવામાં આવી, જાણો કારણ…
મુંબઈ: એર ઈન્ડિયાની ફ્લાઇટ્સમાં વારંવાર ટેકનિકલ ખામીઓ જોવા મળી રહી છે. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સતત તપાસ કરવામાં આવી રહી છે અને ફલાઈટમાં ટેકનિકલ ખામીઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે હવે ફ્લાઇટનેઓપરેશનલ સમસ્યાઓને પણ રદ કરવામાં આવી રહી છે. જેમાં…
- અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ બે ડોકટરોનું સારવાર દરમિયાન મૃત્યુ…
અમદાવાદ : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિમાનમાં રહેલા મુસાફરોની સાથે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં હાજર વિદ્યાર્થીઓના પણ મોત થયા છે. આ વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાયું હતું. જેના લીધે ત્યાં હાજર ઘણા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અનેકના મોત…
- ઇન્ટરનેશનલ

G-7 દેશોએ ઈઝરાયેલને આપ્યું સમર્થન, કહ્યું ઈરાન પશ્ચિમ એશિયામાં અસ્થિરતાનું મૂળ કારણ…
ટોરેન્ટો : ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વધુ વણસે તેવી સ્થિતિ છે. જેમાં ઈરાન દ્વારા ઇઝરાયેલના તેલ અવીવ પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈરાન સામેના યુદ્ધમાં G-7 દેશોએ ખુલ્લે આમ ઈઝરાયલને ટેકો આપ્યો છે. સોમવારે મોડી રાત્રે…
- ઇન્ટરનેશનલ

ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે સરકારે કંટ્રોલ રૂમ શરૂ કર્યો, હેલ્પલાઈન નંબરો જાહેર…
નવી દિલ્હી : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારત સરકાર સંપૂર્ણ સતર્ક છે. ઈરાનમાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ માટે એક કંટ્રોલ રૂમ સ્થાપ્યો છે. આ કંટ્રોલ રૂમ ઈરાનમાંથી બહાર…
- નેશનલ

અમેરિકાથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં કોલકાતામાં ટેકનિકલ ખામી સર્જાઇ, પ્લેન ખાલી કરાવાયું…
કોલકાતા : અમદાવાદમાં ગુરુવારે એર ઈન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થયા એર લાઇન્સ કંપનીઓ સતર્ક બની છે. જેની બાદ સેફટી ચેકમાં દેશમાં અનેક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી પ્રકાશમાં આવી રહી છે. જે અંતર્ગત અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા થઈને મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની…
- ઇન્ટરનેશનલ

ઈરાન પર મોટા હુમલાની આશંકા, નેતન્યાહુ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે તહેરાન ખાલી કરવા જણાવ્યું…
ન્યુ યોર્ક : ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ શસ્ત્રો અંગે ચેતવણી આપી છે. તેમણે ઈરાનની રાજધાનીના લોકોને કહ્યું કે તેહરાનને તાત્કાલિક ખાલી કરવું જોઈએ. તેની બાદ વ્હાઇટ હાઉસે જાહેરાત કરી કે…
- અમદાવાદ

અમદાવાદથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઇ, પેસેન્જરોના હોબાળા બાદ કેન્સલ કરાઇ…
અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પરથી સોમવારે મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ રાત્રે કેન્સલ થઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે 10:45ની એર ઇન્ડિયાની મુંબઈથી અમદાવાદ ફલાઇટ થોડીવાર પહેલા 12:30એ રન વે પહેલા ટેક્નિકલ કારણોસર અટકી ગઈ હતી.એર ઇન્ડિયા દ્વારા ફ્લાઈટને ઉપાડવી હતી…
- નેશનલ

પીએમ મોદીને મળ્યું સાયપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન, બંને દેશો વચ્ચે થયા અનેક કરારો
લિમાસોલ : પીએમ મોદીના ત્રણ દેશના પ્રવાસે રવિવારે સાયપ્રસ પહોંચ્યા હતા. રવિવારે સાયપ્રસના લિમાસોલ શહેરમાં એક બિઝનેસ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે.…









