Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 91 of 316
  • વીક એન્ડ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • વીક એન્ડ

    માનવ-મોત માટે સૌથી વધુ જવાબદાર કોણ?

    પહેલા ક્રમે મચ્છર તો બીજા ક્રમે ખુદ માનવી કવર સ્ટોરી -મનીષા પી. શાહ દુનિયામાં માનવામાં ન આવે એવા સર્વે થતા રહે છે. આ કવાયત પાછળ કંઇને કંઇ ધ્યેય હોય, પણ આમ માનવીને જલદી ન સમજાય. કોઇ અચાનક પૂછે કે દર…

  • વીક એન્ડ

    મોત સામે ઊભું હોય ત્યારના સંવાદો કેવા હોઈ શકે?

    અનેક જહાજોએ ડૂબતા પહેલા જે સંદેશવ્યવહાર કર્યો, એની વાત ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક વડોદરામાં જે કરુણાંતિકા સર્જાઈ, એણે સહુને કારમો આઘાત આપ્યો છે. એક હોડી અચાનક ઊંધી વળી જાય, અને સંખ્યાબંધ માસૂમ બાળકોએ જળસમાધિ લેવી પડે, એ ઘટના…

  • વીક એન્ડ

    બીએસએફની ‘લેસી’ સગર્ભા થઇ તો કયુ આસમાન તૂટી પડવાનું છે?

    ઊડતી વાત -ભરત વૈષ્ણવ માતા બનવું એ દરેક માદા-નારીનો મહિલાકીય અધિકાર છે. જનોઇ ધારણ કરવાથી જનોઇ ધારણ કરનારનો બીજો જન્મ થાય છે. એટલે જનોઇ ધારણ કરનારને દ્વિજ કહેવાનાં આવે છે તેમ એક સ્ત્રી માતૃત્વ ધારણ કરવાથી દ્વિજા બંને છે. માતૃત્વ…

  • વીક એન્ડ

    સાહિત્ય, નશો ને સર્પદંશ…

    નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી મારા કોલેજકાળમાં અંગ્રેજી સાહિત્યના અભ્યાસ દરમિયાન મને બે કવિઓ અંદર સુધી ઊતરી ગયેલા. એમાંના પ્રથમ કવિ હતા વિલિયમ વર્ડ્સવર્થ. દુનિયા તેમને પ્રકૃતિના કવિ કહે છે અને એમની કવિતા ‘આઈ વોન્ડર્ડ લોનલી એઝ એ ક્લાઉડ’ એટલે કે…

  • વીક એન્ડ

    ગણતંત્ર દિવસના આટલાં વરસે

    શરદ જોશી સ્પીકિંગ -સંજય છેલ ભારતનો ગણતંત્ર દિવસ દર વર્ષે આવે ને જાય હવે શુક્રવારે આવશે એની આગોતરી વધામણી. હમણાં કેટલાંક વર્ષોમાં ‘આપણા દેશે સારો એવો વિકાસ કર્યો છે’, આ અફવા દેશભરમાં વરસોથી ફેલાતી રહી છે. આપણા નેતાઓ સત્યથી ડરે…

  • ટોપ ન્યૂઝ

    ડો. સાયરસ કે. મહેતાને મહારાષ્ટ્રના ગવર્નર શ્રી રમેશ બૈસ તરફથી પ્રતિષ્ઠિત “લીડિંગ આઈ સર્જન ઓફ ઈન્ડિયા” એવોર્ડ મળ્યો

    મુંબઈના અગ્રણી આઈ સર્જન ડો. સાયરસ કે. મહેતાનેમહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બૈસ અને લોકસભા સાંસદ શ્રીમતી પૂનમ મહાજન દ્વારા પ્રતિષ્ઠિત “લીડિંગ આઈ સર્જન ઓફ ઈન્ડિયા” એવોર્ડ મળ્યો છે જે તેમની શાનદાર કારકિર્દીમાં એક નવું શિખર ચિહ્નિત કરે છે. આ સન્માન…

  • વિધાનસભ્ય રાજન સાળવી વિરુદ્ધ આવક કરતાં વધુ મિલકત ધરાવવાનો ગુનો

    રત્નાગિરિમાં વિધાનસભ્યના ઘર-હોટેલ સહિત સાત સ્થળે એસીબીની સર્ચ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ રત્નાગિરિના શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય રાજન પ્રભાકર સાળવીના ઘર-હોટેલ સહિત સાત સ્થળે સર્ચ હાથ ધરી વિધાનસભ્ય સહિત પત્ની અને પુત્ર વિરુદ્ધ આવકના સ્રોત કરતાં વધુ…

  • બદલાપુરની ફૅક્ટરીમાં ધડાકા સાથેની આગમાં એક જણનું મોત: ચાર કામગાર જખમી

    એક કિલોમીટરના પરિસરમાં ધડાકા સંભળાયા: ફૅક્ટરી બહાર પાર્ક વાહનો પણ સળગ્યાં થાણે: થાણે જિલ્લાના બદલાપુર ખાતે આવેલી કેમિકલ ફૅક્ટરીમાં ધડાકા સાથે લાગેલી આગમાં એકનું મૃત્યુ થયું હતું, જ્યારે ચાર કામગાર ગંભીર રીતે દાઝ્યા હતા. આગને કારણે ફૅક્ટરીમાં એક પછી એક…

  • મિલિંદ દેવરાને કારણે ભાજપમાં અસંતોષ!

    ભાજપના ગુજરાતી-મારવાડી નેતાઓની નારાજગી મતદાનમાં જોવા મળશે? (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મિલિંદ દેવરાના શિંદે જૂથમાં પ્રવેશને કારણે એક નવો અધ્યાય શરૂ થયો છે અને દક્ષિણ મુંબઈ મતદારસંઘના જ નહીં, આખા મુંબઈના ગુજરાતી-મારવાડી નેતાઓમાં અત્યારે નારાજગી પ્રવર્તી રહી છે. બીજી…

Back to top button