- વીક એન્ડ
કોમ્પેક્ટ આવાસ
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા વિશ્ર્વમાં વસ્તી વધતી રહી છે. પૃથ્વીનું ક્ષેત્રફળ મર્યાદિત જ રહેશે. બાંધકામની સામગ્રીમાં પણ અછત ઊભી થઈ રહી છે. ઘણાં સપનાઓ પૂરાં કરવાનાં છે. ઘણા લોકોનાં સપનાઓ પૂરાં કરવાનાં છે અને હાથ લગભગ બંધાયેલા છે. સારી વાત…
- વીક એન્ડ
મોત સામે ઊભું હોય ત્યારના સંવાદો કેવા હોઈ શકે?
અનેક જહાજોએ ડૂબતા પહેલા જે સંદેશવ્યવહાર કર્યો, એની વાત ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક વડોદરામાં જે કરુણાંતિકા સર્જાઈ, એણે સહુને કારમો આઘાત આપ્યો છે. એક હોડી અચાનક ઊંધી વળી જાય, અને સંખ્યાબંધ માસૂમ બાળકોએ જળસમાધિ લેવી પડે, એ ઘટના…
- વીક એન્ડ
બીએસએફની ‘લેસી’ સગર્ભા થઇ તો કયુ આસમાન તૂટી પડવાનું છે?
ઊડતી વાત -ભરત વૈષ્ણવ માતા બનવું એ દરેક માદા-નારીનો મહિલાકીય અધિકાર છે. જનોઇ ધારણ કરવાથી જનોઇ ધારણ કરનારનો બીજો જન્મ થાય છે. એટલે જનોઇ ધારણ કરનારને દ્વિજ કહેવાનાં આવે છે તેમ એક સ્ત્રી માતૃત્વ ધારણ કરવાથી દ્વિજા બંને છે. માતૃત્વ…
- વીક એન્ડ
દેખે કરીબ સે ભી તો અચ્છા દિખાઇ દે,ઇક આદમી તો શહર મેં ઐસા દિખાઇ દે!
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી ખત લિખ કે કભી ઔર કભી ખત કો જલા કર,તન્હાઇ કો રંગીન બના કયૂં નહીં લેતે?૦૦૦મૈંને તૂફાં કો સદાએ દી થી ઔરોં કે લિયે,કયા ખબર થી રાસ્તે મેં ઘર મેરા આ જાયેગા.૦૦૦ઝફર ઇસ સે…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ટોપ ન્યૂઝ
ડો. સાયરસ કે. મહેતાને મહારાષ્ટ્રના ગવર્નર શ્રી રમેશ બૈસ તરફથી પ્રતિષ્ઠિત “લીડિંગ આઈ સર્જન ઓફ ઈન્ડિયા” એવોર્ડ મળ્યો
મુંબઈના અગ્રણી આઈ સર્જન ડો. સાયરસ કે. મહેતાનેમહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બૈસ અને લોકસભા સાંસદ શ્રીમતી પૂનમ મહાજન દ્વારા પ્રતિષ્ઠિત “લીડિંગ આઈ સર્જન ઓફ ઈન્ડિયા” એવોર્ડ મળ્યો છે જે તેમની શાનદાર કારકિર્દીમાં એક નવું શિખર ચિહ્નિત કરે છે. આ સન્માન…
મુલુંડમાં ધારાવી?અપાત્ર રહેવાસીઓનો કાયમી વસવાટ થવાની શકયતા
મુંબઈ: મુલુંડમાં પ્રોજેક્ટ પીડિતોના ઘરનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મુલુંડમાં ધારાવી પ્રોજેક્ટના અપાત્ર રહેવાસીઓને પુન:સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને મુલુંડ વિસ્તારમાં અપાત્ર રહેવાસીઓ માટે ભાડાના મકાનો માટે ૬૪ એકર જેટલી જમીન આપવાનો આદેશ…
બદલાપુરની ફૅક્ટરીમાં ધડાકા સાથેની આગમાં એક જણનું મોત: ચાર કામગાર જખમી
એક કિલોમીટરના પરિસરમાં ધડાકા સંભળાયા: ફૅક્ટરી બહાર પાર્ક વાહનો પણ સળગ્યાં થાણે: થાણે જિલ્લાના બદલાપુર ખાતે આવેલી કેમિકલ ફૅક્ટરીમાં ધડાકા સાથે લાગેલી આગમાં એકનું મૃત્યુ થયું હતું, જ્યારે ચાર કામગાર ગંભીર રીતે દાઝ્યા હતા. આગને કારણે ફૅક્ટરીમાં એક પછી એક…
મિલિંદ દેવરાને કારણે ભાજપમાં અસંતોષ!
ભાજપના ગુજરાતી-મારવાડી નેતાઓની નારાજગી મતદાનમાં જોવા મળશે? (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મિલિંદ દેવરાના શિંદે જૂથમાં પ્રવેશને કારણે એક નવો અધ્યાય શરૂ થયો છે અને દક્ષિણ મુંબઈ મતદારસંઘના જ નહીં, આખા મુંબઈના ગુજરાતી-મારવાડી નેતાઓમાં અત્યારે નારાજગી પ્રવર્તી રહી છે. બીજી…
મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક રોકાણમાં વધારો દાવોસમાં ₹ ૩.૫૩ લાખ કરોડના કરાર
મુંબઈ: મહારષ્ટ્રમાં ઔદ્યોગિક રોકાણના વળતા પાણી થયા હોવાના વિપક્ષોના વારંવારના આક્ષેપો વચ્ચે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્ય માટે સારા સમાચાર જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ૨૦૨૪માં રૂ.૩,૫૩,૬૭૫કરોડના મેમોરેન્ડમ ઓફ અંડરટેકિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર…