- વીક એન્ડ

દેખે કરીબ સે ભી તો અચ્છા દિખાઇ દે,ઇક આદમી તો શહર મેં ઐસા દિખાઇ દે!
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી ખત લિખ કે કભી ઔર કભી ખત કો જલા કર,તન્હાઇ કો રંગીન બના કયૂં નહીં લેતે?૦૦૦મૈંને તૂફાં કો સદાએ દી થી ઔરોં કે લિયે,કયા ખબર થી રાસ્તે મેં ઘર મેરા આ જાયેગા.૦૦૦ઝફર ઇસ સે…
- વીક એન્ડ

મોત સામે ઊભું હોય ત્યારના સંવાદો કેવા હોઈ શકે?
અનેક જહાજોએ ડૂબતા પહેલા જે સંદેશવ્યવહાર કર્યો, એની વાત ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક વડોદરામાં જે કરુણાંતિકા સર્જાઈ, એણે સહુને કારમો આઘાત આપ્યો છે. એક હોડી અચાનક ઊંધી વળી જાય, અને સંખ્યાબંધ માસૂમ બાળકોએ જળસમાધિ લેવી પડે, એ ઘટના…
- વીક એન્ડ

બીએસએફની ‘લેસી’ સગર્ભા થઇ તો કયુ આસમાન તૂટી પડવાનું છે?
ઊડતી વાત -ભરત વૈષ્ણવ માતા બનવું એ દરેક માદા-નારીનો મહિલાકીય અધિકાર છે. જનોઇ ધારણ કરવાથી જનોઇ ધારણ કરનારનો બીજો જન્મ થાય છે. એટલે જનોઇ ધારણ કરનારને દ્વિજ કહેવાનાં આવે છે તેમ એક સ્ત્રી માતૃત્વ ધારણ કરવાથી દ્વિજા બંને છે. માતૃત્વ…
- વીક એન્ડ

સાહિત્ય, નશો ને સર્પદંશ…
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી મારા કોલેજકાળમાં અંગ્રેજી સાહિત્યના અભ્યાસ દરમિયાન મને બે કવિઓ અંદર સુધી ઊતરી ગયેલા. એમાંના પ્રથમ કવિ હતા વિલિયમ વર્ડ્સવર્થ. દુનિયા તેમને પ્રકૃતિના કવિ કહે છે અને એમની કવિતા ‘આઈ વોન્ડર્ડ લોનલી એઝ એ ક્લાઉડ’ એટલે કે…
- વીક એન્ડ

માનવ-મોત માટે સૌથી વધુ જવાબદાર કોણ?
પહેલા ક્રમે મચ્છર તો બીજા ક્રમે ખુદ માનવી કવર સ્ટોરી -મનીષા પી. શાહ દુનિયામાં માનવામાં ન આવે એવા સર્વે થતા રહે છે. આ કવાયત પાછળ કંઇને કંઇ ધ્યેય હોય, પણ આમ માનવીને જલદી ન સમજાય. કોઇ અચાનક પૂછે કે દર…
- વીક એન્ડ

ગણતંત્ર દિવસના આટલાં વરસે
શરદ જોશી સ્પીકિંગ -સંજય છેલ ભારતનો ગણતંત્ર દિવસ દર વર્ષે આવે ને જાય હવે શુક્રવારે આવશે એની આગોતરી વધામણી. હમણાં કેટલાંક વર્ષોમાં ‘આપણા દેશે સારો એવો વિકાસ કર્યો છે’, આ અફવા દેશભરમાં વરસોથી ફેલાતી રહી છે. આપણા નેતાઓ સત્યથી ડરે…
- વીક એન્ડ

બર્ગસ્ટ્રાસોનાં જંગલોમાં એક યાદગાર હાઇક…
આ રૂટના ત્રણ ફાંટા હતા. ત્ોમાંથી અમારે સૌથી નાનોવાળો લેવાનો હતો. છતાંય ત્ો ૧૫ કિલોમીટરમાં અમે ભૂલાં પડી જવાનું પણ મેન્ોજ કરી લીધું. આગલી સાંજે વરસાદ પડ્યો હોવાથી થોડીક સાઇન ભૂંસાઈ ગઈ હતી. એટલે લાકડાના એરો બનાવેલા, ત્ોન્ો હરણ કે…
- ટોપ ન્યૂઝ

ડો. સાયરસ કે. મહેતાને મહારાષ્ટ્રના ગવર્નર શ્રી રમેશ બૈસ તરફથી પ્રતિષ્ઠિત “લીડિંગ આઈ સર્જન ઓફ ઈન્ડિયા” એવોર્ડ મળ્યો
મુંબઈના અગ્રણી આઈ સર્જન ડો. સાયરસ કે. મહેતાનેમહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બૈસ અને લોકસભા સાંસદ શ્રીમતી પૂનમ મહાજન દ્વારા પ્રતિષ્ઠિત “લીડિંગ આઈ સર્જન ઓફ ઈન્ડિયા” એવોર્ડ મળ્યો છે જે તેમની શાનદાર કારકિર્દીમાં એક નવું શિખર ચિહ્નિત કરે છે. આ સન્માન…
- નેશનલ

વડોદરાના હરણી તળાવમાં બોટની જળસમાધિ ૧૬નાં મોત
બચાવ કામગીરી: વડોદરાના તળાવમાં ગુરુવારે હોડી ઊંધી વળી તે પછી ચાલતી બચાવ કામગીરી. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ અને તેઓના શિક્ષકો હતા. મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલી હતી. (પીટીઆઇ) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મોરબી ઝૂલતા બ્રિજની હચમચાવી દેનારી…
સાયનનો રોડ ઓવરબ્રિજ શનિવારથી બંધ
બે વર્ષ સુધી ટ્રાફિકજામની સમસ્યા સર્જાશે મુંબઈ: સાયન સ્થિત રોડઓવર બ્રિજને બે વર્ષ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વાહનચાલકોને અવરજવર કરવામાં થોડી અગવડ પડી શકે છે. શનિવારથી સાયનના રોડઓવર બ્રિજ (આરઓબી)ને આગામી બે વર્ષ માટે બંધ કરવામાં…








