- ઈન્ટરવલ

એકાગ્રતા કેળવવા માટે જરૂરી છે આધ્યાત્મિક સાધના
બ્રહ્મમૂહુર્ત વખતે વાતાવરણમાં શુદ્ધ તરંગ વહે છે એથી મન સત્વગુણી ને એકાગ્ર જલદી બને છે મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા આજકાલ લોકોમાં એકાગ્રતાનો અભાવ જોવા મળે છે.અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ ચંચળતા વધતી જાય છે ને એકાગ્રતા ઘટતી જાય છે.કાચી ઉંમરના બાળકો…
- ઈન્ટરવલ

તમે માનવોએ અમને વાનરોને તમારી વાર્તામાં સાવ હીણા ચીતર્યાં છે..!
બ્રહ્માંડના પહેલા રિક્ષા ડ્રાઇવર કપિરાજનો અ-વિશેષ ઇન્ટરવ્યૂ! વ્યંગ -ભરત વૈષ્ણવ ‘રાજુ, જલ્દી ચાલ. કેમેરાની બેગ લઇ લે’મેં રાજુને ફોન પર સૂચના આપી. અમારે ઐતિહાસિક અને અભૂતપૂર્વ ક્ષણોનું ડિજિટાઇઝેશન અને ડોકયુમેન્ટ કરવાનું હતું.પ્રભુ રામે આ પુનિત પાવન કાર્ય માટે અમારા પર…
- ઈન્ટરવલ

છોટી કાશી જામનગરનો T આકારનો પ્રતાપ વિલાસ પેલેસ હાલારની શાન છે
તસવીરની આરપાર -ભાટી એન. ભારતભરમાં અગાઉ રાજાઓનાં રાજ હતાં. તેઓ જે જગ્યાએ રહેતા તેને પેલેસ (મહેલ) જેવા નામથી સંબોધન થતું. ખરેખર આ શબ્દો અત્યારે સાચા લાગે છે…! વર્ષો અગાઉ બનાવેલા નક્કર પથ્થરો એમાં થયેલું કલાત્મક બાંધકામ રાજાઓના પેલેસમાં મહેલની જાહોજલાલી…
- ઈન્ટરવલ

દક્ષિણ ભારતની ભાષાઓ વિશે આપણે કેટલા જાગ્રત?
ભાષા-સંસ્કૃતિ-સાહિત્ય- ગીત-નૃત્યો-પહેરવેશ, ઈત્યાદિનો આપણી પાસે હજારો વર્ષ પ્રાચીન અદ્ભુત વારસો છે..આવો, આ પ્રજાસત્તાક અવસરે એ વૈભવને પણ યાદ કરી લઈએ ઔર યે મૌસમ હંસીં…- દેવલ શાસ્ત્રી ભારતીય ભાષાઓ વિશે એક મુદ્દો હંમેશાં ચર્ચાતો રહે છે કે આપણે દક્ષિણ ભારતના પ્રવાસમાં…
- ઈન્ટરવલ

સફેદ ચહેરો(ભાગ-૮)
‘કેમ? દરેક માણસ પોતાના વતનમાં જ રહેવા માટે ઝંખતો હોય છે.’‘હશે. કદાચ હું માણસ નથી… બસને…? હું મારું જીવન નિષ્ક્રિય રીતે વિતાવવા નથી માગતો. મારે પ્રવૃત્તિ જોઈએ. બહરહાલ ઝઘડો વધી ગયો અને હું મુંબઈ પાછો ફર્યો. કનુ ભગદેવ (ગતાંકથી ચાલુ)‘મારા…
- તરોતાઝા

સર્વ ધર્મને સાથે રાખે રામ!
સંસ્કૃતિ – હેમુ-ભીખુ સનાતની સંસ્કૃતિમાં શ્રીરામનું આગવું મહત્ત્વ છે. મર્યાદા પુષોત્તમ તરીકે તેઓ સ્થાપિત છે. માનવ જીવનના પ્રત્યેક આદર્શ માટે તેઓ ઉદાહરણ સ્વરૂપ છે. તેઓ સ્વયં જાણે આદર્શના પર્યાય છે. કઠિનતમ પરિસ્થિતિમાં પણ આદર્શની જાળવણી માટે તેઓ કટિબદ્ધ હતા. આ…
- તરોતાઝા

કણ કણમાં શ્રી રામરોમે રોમમાં રામ !
કણ કણમાં શ્રી રામરોમે રોમમાં રામ ! ઈતિહાસ – નિધિ શુક્લ રામાયણ -મહાભારત કાળમાં ય હાજર હોય-અસ્તિત્વ ધારાવતાં હો્ય એવાં અગત્યનાં 11 પાત્ર કોણ હતાં? અહીં કોઈ ધાર્મિક કે હિન્દુત્વની વાત કે ભાવના અલગ તારવી પણ દઈએ તો પણ આજે…
- તરોતાઝા

ઉત્તર ને દક્ષિણથી જોડે રામ
રામપથ – મુકેશ પંડ્યા ભારતની સદીઓથી એ વિટંબણા રહી હતી કે તેનો સર્વાંગી વિકાસ ન થાય એ માટે તેને વિવિધ સંપ્રદાયો ભાષાઓ અને ઊંચનીચમાં વહેંચી નાખવામાં આવતો.આ કાર્યમાં માત્ર બાહ્ય આક્રમણખોરોએ જ નહીં પરંતુ દેશની અંદર છુપાયેલા સ્વાર્થી રાજકારણીઓએ પણ…
- તરોતાઝા

અયોધ્યાની સાંસ્કૃતિક ઝલક
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. તેની સથે વિકાસ પણ થયો છે ત્યારે અયોધ્યાના અન્ય પ્રાચીન ઐતિહાસિક પુરાતન મંદિરોની ઝલક માણવા જેવી છે.તસવીર સૌજન્ય: ચંદ્રા મહેશ (તેમના મહાશોધ નિબંધમાંથી સાભાર)
- તરોતાઝા

સફેદ ચહેરો
કનુ ભગદેવ -પ્રકરણ-7 (ગતાંકથી ચાલુ)લક્ષ્મી-ધન ઇન્સાન માટે સાચે જ શ્રાપરૂપ છે! જેની પાસે ધન છે એને તે સીધા દંડરૂપે છે, અને તેને આડકતરો દંડ છે. જેઓની પાસે છે તેઓ તેને સુખેથી ભોગવી નથી શકતા, અને જેઓની પાસે નથી તેઓ એક…









