• ઈન્ટરવલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • બંધ મૂઠી લાખની ઉઘાડી વા ખાય!

    કચ્છી ચોવક -કિશોર વ્યાસ ઈશ્ર્વરની ઈચ્છા વગર પાંદડું પણ હાલતું નથી. આવું આપણે બોલીએ, સાંભળીયે અને સમજીએ છીએ. કચ્છી ચોવકમાં એ હકીકત આ રીતે વર્ણાયેલી છે : “જનમ ડે જનેતા પ કરમ ડે કિરતાર ભાવાર્થ છે કે, માત્ર વૃક્ષનાં પાંદડાં…

  • ઈન્ટરવલ

    ઈરાન-પાકિસ્તાનની ફ્રેન્ડલી લડાઈ…કહીં પે નિગાહે, કહીં પે નિશાના!

    ઈરાન સાથેની આવી અથડણનો ફાયદો ઉઠાવી પાકિસ્તાન એને ત્યાં ૮ ફેબ્રુઆરીએ થનારી ચૂંટણી મોકૂફ રાખે તો નવાઈ નહીં… પ્રાસંગિક -અમૂલ દવે મધ્યપૂર્વમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચેના ચાર મહિનાથી ચાલતા યુદ્ધને લીધે તંગદિલી છે ત્યારે બે પડોશી ઈરાન અને પાકિસ્તાને એકમેકના…

  • તરોતાઝા

    સર્વ ધર્મને સાથે રાખે રામ!

    સંસ્કૃતિ – હેમુ-ભીખુ સનાતની સંસ્કૃતિમાં શ્રીરામનું આગવું મહત્ત્વ છે. મર્યાદા પુષોત્તમ તરીકે તેઓ સ્થાપિત છે. માનવ જીવનના પ્રત્યેક આદર્શ માટે તેઓ ઉદાહરણ સ્વરૂપ છે. તેઓ સ્વયં જાણે આદર્શના પર્યાય છે. કઠિનતમ પરિસ્થિતિમાં પણ આદર્શની જાળવણી માટે તેઓ કટિબદ્ધ હતા. આ…

  • તરોતાઝા

    કણ કણમાં શ્રી રામરોમે રોમમાં રામ !

    કણ કણમાં શ્રી રામરોમે રોમમાં રામ ! ઈતિહાસ – નિધિ શુક્લ રામાયણ -મહાભારત કાળમાં ય હાજર હોય-અસ્તિત્વ ધારાવતાં હો્ય એવાં અગત્યનાં 11 પાત્ર કોણ હતાં? અહીં કોઈ ધાર્મિક કે હિન્દુત્વની વાત કે ભાવના અલગ તારવી પણ દઈએ તો પણ આજે…

  • તરોતાઝા

    ઉત્તર ને દક્ષિણથી જોડે રામ

    રામપથ – મુકેશ પંડ્યા ભારતની સદીઓથી એ વિટંબણા રહી હતી કે તેનો સર્વાંગી વિકાસ ન થાય એ માટે તેને વિવિધ સંપ્રદાયો ભાષાઓ અને ઊંચનીચમાં વહેંચી નાખવામાં આવતો.આ કાર્યમાં માત્ર બાહ્ય આક્રમણખોરોએ જ નહીં પરંતુ દેશની અંદર છુપાયેલા સ્વાર્થી રાજકારણીઓએ પણ…

  • તરોતાઝા

    અયોધ્યાની સાંસ્કૃતિક ઝલક

    અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. તેની સથે વિકાસ પણ થયો છે ત્યારે અયોધ્યાના અન્ય પ્રાચીન ઐતિહાસિક પુરાતન મંદિરોની ઝલક માણવા જેવી છે.તસવીર સૌજન્ય: ચંદ્રા મહેશ (તેમના મહાશોધ નિબંધમાંથી સાભાર)

  • તરોતાઝા

    સફેદ ચહેરો

    કનુ ભગદેવ -પ્રકરણ-7 (ગતાંકથી ચાલુ)લક્ષ્મી-ધન ઇન્સાન માટે સાચે જ શ્રાપરૂપ છે! જેની પાસે ધન છે એને તે સીધા દંડરૂપે છે, અને તેને આડકતરો દંડ છે. જેઓની પાસે છે તેઓ તેને સુખેથી ભોગવી નથી શકતા, અને જેઓની પાસે નથી તેઓ એક…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?ધુપેલ તેલ કાઢવા માટે વપરાતી વનસ્પતિની ઓળખાણ પડી? વિશેષ કરીને નદી કિનારે થતી આ વનસ્પતિ અનેક ઔષધીય ઉપયોગ પણ ધરાવે છે. અ) હરીતકી બ) સોમલ ક) આંકડો ડ) નાગરમોથ ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bકડવું SAVOURYખાં ASTRINGENTમોળું…

  • તરોતાઝા

    રામમંદિરની તારીખ તો ઊજવાઈ ગઈ પણ તેની પાછળની તવારીખ વાંચવા જેવી છે

    સ્વતંત્ર્ય સંગ્રામ કરતાં પણ લાંબી ચાલી રામ મંદિરની ચળવળ તવારીખ – રાજેશ યાજ્ઞિક રામજન્મભુમિનો પ્રાચીન નકશો – દિગ્વિજયનાથ, અવિદ્યનાથ અને આદિત્યનાથ રામમંદિરના વિધ્વંસની કહાણી 1526થી શરૂ થાય છે. આ તે વર્ષ હતું જ્યારે મુઘલ શાસક બાબર ભારત આવ્યો હતો. બાબરના…

Back to top button