- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ઈન્ટરવલ
છોટી કાશી જામનગરનો T આકારનો પ્રતાપ વિલાસ પેલેસ હાલારની શાન છે
તસવીરની આરપાર -ભાટી એન. ભારતભરમાં અગાઉ રાજાઓનાં રાજ હતાં. તેઓ જે જગ્યાએ રહેતા તેને પેલેસ (મહેલ) જેવા નામથી સંબોધન થતું. ખરેખર આ શબ્દો અત્યારે સાચા લાગે છે…! વર્ષો અગાઉ બનાવેલા નક્કર પથ્થરો એમાં થયેલું કલાત્મક બાંધકામ રાજાઓના પેલેસમાં મહેલની જાહોજલાલી…
- ઈન્ટરવલ
કેવો હશે અંદાજપત્રનો અંદાજ આમઆદમીને ઠેંગો?
સરકાર ટેક્સની ટંકશાળનો કેવો ઉપયોગ કરશે? કવર સ્ટોરી -નિલેશ વાઘેલા ભારતીય અર્થતંત્ર અને શેરબજાર માટે હવે સૌથી મહત્ત્વની ઘટના અંદાજપત્ર બનવાની છે. રોકાણકારો અને અર્થશાસ્ત્રીઓ તેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. જોકે, મધ્યમ વર્ગના મનમાં અજંપો જ છે! સરકારને ભરપૂર…
- ઈન્ટરવલ
સિમ સિમ લૂંટ જાનાનું કાર્ડ, મોટું જોખમ
સાયબર સાવધાની -પ્રફુલ શાહ મોબાઈલ ફોન અને સિમકાર્ડ એટલે સાયબર છેતરપિંડીની મોટામાં મોટી શક્યતાની ફેક્ટરી. હા, આ બન્ને વગર સયબર ફ્રોડની સંભાવના ઘણી ઓછી થઈ જાય. આ વધુ સારી રીતે સમજવા માટે સાયબર ઠગોની મોડસ ઓપરેન્ડીમાં ઊંડા ઊતરવું પડે. પોતાના…
- તરોતાઝા
સર્વ ધર્મને સાથે રાખે રામ!
સંસ્કૃતિ – હેમુ-ભીખુ સનાતની સંસ્કૃતિમાં શ્રીરામનું આગવું મહત્ત્વ છે. મર્યાદા પુષોત્તમ તરીકે તેઓ સ્થાપિત છે. માનવ જીવનના પ્રત્યેક આદર્શ માટે તેઓ ઉદાહરણ સ્વરૂપ છે. તેઓ સ્વયં જાણે આદર્શના પર્યાય છે. કઠિનતમ પરિસ્થિતિમાં પણ આદર્શની જાળવણી માટે તેઓ કટિબદ્ધ હતા. આ…
- તરોતાઝા
કણ કણમાં શ્રી રામરોમે રોમમાં રામ !
કણ કણમાં શ્રી રામરોમે રોમમાં રામ ! ઈતિહાસ – નિધિ શુક્લ રામાયણ -મહાભારત કાળમાં ય હાજર હોય-અસ્તિત્વ ધારાવતાં હો્ય એવાં અગત્યનાં 11 પાત્ર કોણ હતાં? અહીં કોઈ ધાર્મિક કે હિન્દુત્વની વાત કે ભાવના અલગ તારવી પણ દઈએ તો પણ આજે…
- તરોતાઝા
ઉત્તર ને દક્ષિણથી જોડે રામ
રામપથ – મુકેશ પંડ્યા ભારતની સદીઓથી એ વિટંબણા રહી હતી કે તેનો સર્વાંગી વિકાસ ન થાય એ માટે તેને વિવિધ સંપ્રદાયો ભાષાઓ અને ઊંચનીચમાં વહેંચી નાખવામાં આવતો.આ કાર્યમાં માત્ર બાહ્ય આક્રમણખોરોએ જ નહીં પરંતુ દેશની અંદર છુપાયેલા સ્વાર્થી રાજકારણીઓએ પણ…
- તરોતાઝા
અયોધ્યાની સાંસ્કૃતિક ઝલક
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. તેની સથે વિકાસ પણ થયો છે ત્યારે અયોધ્યાના અન્ય પ્રાચીન ઐતિહાસિક પુરાતન મંદિરોની ઝલક માણવા જેવી છે.તસવીર સૌજન્ય: ચંદ્રા મહેશ (તેમના મહાશોધ નિબંધમાંથી સાભાર)
- તરોતાઝા
સફેદ ચહેરો
કનુ ભગદેવ -પ્રકરણ-7 (ગતાંકથી ચાલુ)લક્ષ્મી-ધન ઇન્સાન માટે સાચે જ શ્રાપરૂપ છે! જેની પાસે ધન છે એને તે સીધા દંડરૂપે છે, અને તેને આડકતરો દંડ છે. જેઓની પાસે છે તેઓ તેને સુખેથી ભોગવી નથી શકતા, અને જેઓની પાસે નથી તેઓ એક…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?ધુપેલ તેલ કાઢવા માટે વપરાતી વનસ્પતિની ઓળખાણ પડી? વિશેષ કરીને નદી કિનારે થતી આ વનસ્પતિ અનેક ઔષધીય ઉપયોગ પણ ધરાવે છે. અ) હરીતકી બ) સોમલ ક) આંકડો ડ) નાગરમોથ ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bકડવું SAVOURYખાં ASTRINGENTમોળું…