જૂના મકાનના ક્ષેત્રફળ પ્રમાણે જ નવા મકાન મળશે ડેવલપમેન્ટમાં વધારાના પૈસા ભરવા નહીં પડે
મુંબઈ: મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીએ જૂના મકાનોના રિડેવલ્પમેન્ટના નિયમોમાં સુધારો કરવાનો સરકારને પ્રસ્તાવ મૂક્યો છે જેથી કરીને શહેરમાં જૂની ઈમારતમાં ઘરના કદ જેટલું ઘર રિડેવલપમેન્ટ દરમિયાન રહેવાસીને મફતમાં આપવામાં આવે. આનાથી રહેવાસીને ઓછામાં ઓછી ૩૦૦ ચો.ફૂટ જમીન મળશે.…
- આમચી મુંબઈ
થાણેના કચ્છી યુવકે અકસ્માતમાં જીવ ગુમાવ્યો પણ નવ જણને આપ્યું જીવતદાન
મકારસંક્રાંતિને દિને પરિવાર સાથે પાર્ટી કરી, પણ ઘરે આવતાં નડ્યો જીવલેણ અકસ્માત જયદીપ ગણાત્રામુંબઈ: થાણેમાં રહેતા ભાનુશાલી પરિવારને માથે ૨૩મી જાન્યુઆરીએ આભ તૂટી પડ્યું. મકરસંક્રાંતિના દિને પરિવાર સાથે પાર્ટી મનાવીને ઘરે પરત ફરી રહેલા ૨૭ વર્ષના ભાવિન મહેશ મંગેને અકસ્માત…
પાલિકા જાન્યુઆરીના અંત સુધીમાં સુધારિત પ્રોપર્ટી ટેક્સ બિલ મોકલશે
મુંબઈ: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે જાન્યુઆરીના અંત સુધીમાં કરદાતાઓને, ગયા વર્ષે ડિસેમ્બરમાં ભૂલથી વસૂલવામાં આવેલા ૧૫-૨૦ ટકા વધારાને બાદ કરતાં સુધારેલા પ્રોવિઝનલ પ્રોપર્ટી ટેક્સ બિલ મોકલશે. ડિસેમ્બરમાં, બીએમસી એ ૨૦ ટકા વધારા સાથે સુરક્ષા/એડ-હોક બિલ જારી કર્યા…
- આમચી મુંબઈ
કાંદિવલી ઠાકુર કોમ્પ્લેક્સમાં રામ પ્રતિષ્ઠાનની અનોખી ઉજવણી
અયોધ્યામાં રામ પ્રતિષ્ઠાના દિવસે કાંદિવલી ઇસ્ટમાં ઠાકુર કોમ્પ્લેક્સ ખાતે બેન્ઝર ટાવરના નિવાસીઓએ કઇંક અનોખી રીતે ઉજવણી કરી હતી. અભિનેતા-દિગ્દર્શક વિપુલ વિઠલાણી તેમ જ મેહુલ બુદ્ધદેવ અને હિરેન કાણકિયાના માર્ગદર્શન હેઠળ પ્રથમવાર વિશિષ્ટ વેશભૂષા સાથે રામલીલા ભજવી હતી. રામજન્મથી શરૂ કરી…
- આમચી મુંબઈ
પ્રજાસત્તાક દિને વિન્ટેજ કાર રેલી
મુંબઈ: આ વર્ષે પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ધ વેસ્ટર્ન ઈન્ડિયા ઓટોમોબાઈલ એસોસિયેશન દ્વારા વિન્ટેજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી ૨૬ જાન્યુઆરીએ થશે અને એસોસિયેશનના અધ્યક્ષ નીતિન ડોસાના કહેવા અનુસાર એમાં ક્લાસિક અને સુપર કાર મુંબઈવાસીઓને જોવા મળશે.…
- નેશનલ
મીરા રોડમાં ‘યુપી વાળી’ નયા નગરમાં ચાલ્યાં બૂલડોેઝર
રામભક્તોનાં વાહનોની તોડફોડ બાદ તોફાનીઓ પર આકરી કાર્યવાહી (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ઉત્તર પ્રદેશમાં જે રીતે કોમી રમખાણો બાદ તોફાની તત્ત્વોના ગેરકાયદે બાંધકામ પર બૂલડોઝર ફેરવવામાં આવ્યા હતા તેનું અનુકરણ કરતાં બે દિવસ પહેલાં કોમી હિંસાનો સામનો કરનારા મીરા રોડના…
- નેશનલ
સામાન્ય જનતા માટે દર્શન ખુલ્લા મુકાતાં અયોધ્યામાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર
અયોધ્યા: અયોધ્યા રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવ્યાના એક દિવસ બાદ એટલે કે મંગળવારે ભગવાનના દર્શન માટે ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. અયોધ્યા રામમંદિર કોમ્પલેક્સના પરિસરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટ્યા હતા. શ્રદ્ધાળુઓને કાબુમાં લેવામાં અર્ધલશ્કરી દળ અને પોલીસને ભારે જહેમત…
- નેશનલ
સેન્સેક્સમાં ૧૦૦૦ પોઇન્ટનો કડાકો રોકાણકારોના ₹ ૮.૫૦ લાખ કરોડનું ધોવાણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના અસ્પષ્ટ સંકેત સાથે સ્થાનિક સ્તરે એચડીએફસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની આગેવાનીએ તીવ્ર વેચવાલી થવાને કારણે સેન્સેકસમાં ૧૦૫૩ પોઈન્ટનો જબરદસ્ત ધબડકો જોવા મળ્યો છે. આજ સાથે રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. ૮.૫૦ લાખ કરોડનું ધોવાણ થઇ…
ચીનમાં ભૂકંપ: અનેક ઘરો ધ્વસ્ત
બીજિંગ: ચીનના પશ્ર્ચિમ ઝિનઝિયાન્ગ વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં ઓછામાં ઓછાં ૪૭ ઘર તૂટી પડ્યા હોવા ઉપરાંત ૭૮ ઘરને ભારે નુકસાન થયું હતું અને છ જણ ઘાયલ થયા હોવાનું વહીવટકર્તાઓએ કહ્યું હતું. ઈજા પામેલાઓમાંથી…
અમે બૅરિકેડ તોડ્યા, પરંતુ કાયદો તોડ્યો નથી: રાહુલ ગાંધી
ગુવાહાટી : રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો ન્યાય યાત્રા‘ને મંગળવારે શહેરમાં પ્રવેશતા અટકાવાઈ હતી અને આને પગલે થયેલા વિરોધ પ્રદર્શનમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ બૅરિકેડ તોડી નાખ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. ગાંધીએ શહેરના સીમાડે પક્ષના ટેકેદારોને સંબોધ્યા હતા અને કહ્યું…