Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • અફવા ફેલાવનારા વીડિયો પોસ્ટ કરનારાઓ સામે કાર્યવાહી: ત્રણ પકડાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયા નગર પરિસરમાં તોફાની તત્ત્વો દ્વારા શોભાયાત્રા પર કરવામાં આવેલા હુમલા બાદ સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા વીડિયો-મેસેજ પોસ્ટ કરનારાઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી ટ્રોમ્બે અને સાંતાક્રુઝથી ત્રણ જણને…

  • સાંતાક્રુઝમાં બેઝમેન્ટના પાર્કિંગમાં લાગેલી આગમાં મહિલાનું મૃત્યુ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાંતાક્રુઝ (પશ્ર્ચિમ)માં મિલન સબવે પાસે આવેલી ગ્રાઉન્ડ પ્લસ છ માળની ઈમારતના બેઝમેન્ટ એરિયામાં ગુરુવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં બે મહિલાઓ ફસાઈ ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન ફાયરબ્રિગેડને ૪૭ વર્ષની મહિલાનો મૃતદેહ હાથ લાગ્યો હતો.…

  • મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે ભિવંડીમાં મેન્ટેનન્સ ડેપો નિર્માણ કરાશે

    મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને લઈને નેશનલ હાઈસ્પીડ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) દ્વારા મોટી અપડેટ આપવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ માટે હવે રોલિંગ સ્ટોક ડેપો બનાવવા માટે થાણેના ભિવંડીમાં અંજુર-ભરોડી ગામમાં કામકાજ આગામી મહિનાથી શરૂ કરવામાં આવવાનું છે. આ બાબતે…

  • ડ્રગ તસ્કર અલી અસગર શિરાજી કેસ ઇડીના દેશભરમાં ૧૩ જગ્યાએ દરોડા

    મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર કરનાર કૈલાસ રાજપૂતના સહયોગી અલી અસગર શિરાજીના કેસમાં મુંબઈ, લખનઊ, દિલ્હી અને અમદાવાદ સહિત દેશભરમાં ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા છે. ઇડી એ ૫ જાન્યુઆરીએ શિરાજીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે…

  • સુપ્રીમ કોર્ટમાં નવા જજની નિમણૂક, પહેલીવાર એવું બન્યું કે સુપ્રીમ કોર્ટમાં ત્રણેય જજ અનુસૂચિત જાતિના

    નવી દિલ્હી: કર્ણાટક હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ પ્રસન્ના બી વરાલેએ ૨૫ જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા હતા. નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ સંકુલમાં એક સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે ન્યાયમૂર્તિ વરાલેને શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ વરાલેની નિમણૂક…

  • મમતા-ભગવંત માન બાદ નીતીશકુમાર પણ નહીં જોડાય રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રામાં

    પટણા: સામાન્ય ચૂંટણી પહેલા જ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઈં.ગ.ઉ.ઈં.અ બ્લોકમાં તિરાડ પડી ગઈ છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ ખુલ્લેઆમ ‘એકલા ચલો’ની જાહેરાત કરી છે, ત્યારે બિહારમાં ઉંઉઞના વડા નીતીશ કુમારના નિવેદનોને કારણે ગઠબંધનની રાજનીતિ પર નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.…

  • વિકાસકાર્યો જ ચૂંટણીનું બ્યૂગલ બનશે: મોદી

    બુલંદશહેર: લોકસભાની ચૂંટણી અગાઉ શ્રેણીબદ્ધ પ્રોજેક્ટ લૉન્ચ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે હું માત્ર વિકાસનું જ બ્યૂલગ વગાડું છું અને દેશના લોકો જ મારા માટે ચૂંટણીનું બ્યૂગલ વગાડશે. રૂ. ૧૯,૧૦૦ કરોડના વિકાસના પ્રોજેક્ટની શિલારોપણ વિધિ…

  • ફ્રાન્સના પ્રમુખનું ભવ્ય સ્વાગત

    નવી દિલ્હી: પ્રજાસત્તાક દિનના અતિથિ વિશેષ ફ્રાન્સના પ્રમુખ ઍમેન્યૂઅલ મૅક્રોન ગુરુવારે દિલ્હી આવી પહોંચ્યા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મૅક્રોને દિલ્હીમાં અનેક કલાક વીતાવ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત અગાઉ તેમણે દિલ્હીમાં રસ્તા પરની…

  • ભારત લોકશાહીની જનની છે: રાષ્ટ્રપતિ

    નવી દિલ્હી: ભારતની લોકશાહીની પદ્ધતિ પશ્ર્ચિમના દેશની લોકશાહીની વિચારધારા કરતા વરસો જૂની છે અને એ કારણે જ ભારતને લોકશાહીની જનની માનવામાં આવે છે, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું. પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રજોગગું સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું હતું કે…

  • પદ્મ પુરસ્કાર જાહેર

    નવી દિલ્હી: મુંબઈ સમાચારના માલિક હોરમસજી એન. કામાને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિનના આગલા દિવસે પાંચ પદ્મવિભૂષણ, ૧૭ પદ્મભૂષણ અને ૧૧૦ પદ્મશ્રી અવૉર્ડ્સ વિજેતાઓનાં નામો જાહેર કર્યા હતાં. ભારતનો પ્રથમ સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ વિકસાવનાર યઝદી…

Back to top button