- ઉત્સવ
ઈન્સ્ટાગ્રામ બાર બાર દેખો.. હઝાર બાર દેખો
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ અયોધ્યામાં આસ્થાના ઘુઘવાતા દરિયા જેવા માહોલમાં રામમંદિરની પ્રાણ- પ્રતિષ્ઠા થઈ ગઈ. એમાં ફિલ્મી સિતારાઓથી લઈને યુટ્યુબર્સ સુધીના લોકોએ એક અતુલ્ય અને અલૌકિક ઘટનાને પ્રત્યક્ષ રીતે માણી. જો કે, રામમંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના સાક્ષી રહેલા સેલેબ્સે આ ક્ષણને કાયમી…
- ઉત્સવ
વિરોધ વિનાનો વિરોધ પક્ષ
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આપણે લોકશાહીવાળા દેશમાં છીએ એના ઘણા ફાયદા છે. જેમ કે- આપણે મહાત્મા ગાંધી સાથે સહમત થઈને સત્તાધારી પક્ષ ચલાવી પણ શકીએ અને એ જ મહાત્મા ગાંધી સાથે અસહમત થઈને વિરોધ પક્ષ પણ બનાવી શકીએ.…
- ઉત્સવ
બ્રાન્ડિંગ ને માર્કેટિંગ જોડિયા, પણ એમનાં છે અલગ વ્યક્તિમત્વ
માર્કેટિંગનો ઉપયોગ પ્રોડક્ટને પ્રમોટ કરવા અને બ્રાન્ડિંગનો ઉપયોગ બ્રાન્ડને આકાર આપવા માટે થાય છે. બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી જોડિયા બાળકો મોટાભાગે સમાન લાગતા હોય છે, પણ બંનેનું વ્યક્તિમત્વ અલગ હોય છે. સમાન લાગે પણ નામ અને કામ બંનેના…
અફવા ફેલાવનારા વીડિયો પોસ્ટ કરનારાઓ સામે કાર્યવાહી: ત્રણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયા નગર પરિસરમાં તોફાની તત્ત્વો દ્વારા શોભાયાત્રા પર કરવામાં આવેલા હુમલા બાદ સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા વીડિયો-મેસેજ પોસ્ટ કરનારાઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી ટ્રોમ્બે અને સાંતાક્રુઝથી ત્રણ જણને…
ડ્રગ તસ્કર અલી અસગર શિરાજી કેસ ઇડીના દેશભરમાં ૧૩ જગ્યાએ દરોડા
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર કરનાર કૈલાસ રાજપૂતના સહયોગી અલી અસગર શિરાજીના કેસમાં મુંબઈ, લખનઊ, દિલ્હી અને અમદાવાદ સહિત દેશભરમાં ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા છે. ઇડી એ ૫ જાન્યુઆરીએ શિરાજીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે…
મમતા-ભગવંત માન બાદ નીતીશકુમાર પણ નહીં જોડાય રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રામાં
પટણા: સામાન્ય ચૂંટણી પહેલા જ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઈં.ગ.ઉ.ઈં.અ બ્લોકમાં તિરાડ પડી ગઈ છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ ખુલ્લેઆમ ‘એકલા ચલો’ની જાહેરાત કરી છે, ત્યારે બિહારમાં ઉંઉઞના વડા નીતીશ કુમારના નિવેદનોને કારણે ગઠબંધનની રાજનીતિ પર નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.…
વિકાસકાર્યો જ ચૂંટણીનું બ્યૂગલ બનશે: મોદી
બુલંદશહેર: લોકસભાની ચૂંટણી અગાઉ શ્રેણીબદ્ધ પ્રોજેક્ટ લૉન્ચ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે હું માત્ર વિકાસનું જ બ્યૂલગ વગાડું છું અને દેશના લોકો જ મારા માટે ચૂંટણીનું બ્યૂગલ વગાડશે. રૂ. ૧૯,૧૦૦ કરોડના વિકાસના પ્રોજેક્ટની શિલારોપણ વિધિ…
ફ્રાન્સના પ્રમુખનું ભવ્ય સ્વાગત
નવી દિલ્હી: પ્રજાસત્તાક દિનના અતિથિ વિશેષ ફ્રાન્સના પ્રમુખ ઍમેન્યૂઅલ મૅક્રોન ગુરુવારે દિલ્હી આવી પહોંચ્યા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મૅક્રોને દિલ્હીમાં અનેક કલાક વીતાવ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત અગાઉ તેમણે દિલ્હીમાં રસ્તા પરની…
ભારત લોકશાહીની જનની છે: રાષ્ટ્રપતિ
નવી દિલ્હી: ભારતની લોકશાહીની પદ્ધતિ પશ્ર્ચિમના દેશની લોકશાહીની વિચારધારા કરતા વરસો જૂની છે અને એ કારણે જ ભારતને લોકશાહીની જનની માનવામાં આવે છે, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું. પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રજોગગું સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું હતું કે…
પદ્મ પુરસ્કાર જાહેર
નવી દિલ્હી: મુંબઈ સમાચારના માલિક હોરમસજી એન. કામાને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિનના આગલા દિવસે પાંચ પદ્મવિભૂષણ, ૧૭ પદ્મભૂષણ અને ૧૧૦ પદ્મશ્રી અવૉર્ડ્સ વિજેતાઓનાં નામો જાહેર કર્યા હતાં. ભારતનો પ્રથમ સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ વિકસાવનાર યઝદી…