- ઉત્સવ
બ્રાન્ડિંગ ને માર્કેટિંગ જોડિયા, પણ એમનાં છે અલગ વ્યક્તિમત્વ
માર્કેટિંગનો ઉપયોગ પ્રોડક્ટને પ્રમોટ કરવા અને બ્રાન્ડિંગનો ઉપયોગ બ્રાન્ડને આકાર આપવા માટે થાય છે. બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી જોડિયા બાળકો મોટાભાગે સમાન લાગતા હોય છે, પણ બંનેનું વ્યક્તિમત્વ અલગ હોય છે. સમાન લાગે પણ નામ અને કામ બંનેના…
- ઉત્સવ
ડૉ. વસંત ગોવારીકર એક અનોખા સ્પેસ સાયન્ટીસ્ટ
બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ ગમે તે કહો પણ દક્ષિણ ભારતની ભૂમિ રોકેટશાસ્ત્રની ભૂમિ છે જ્યાં હનુમાનજી, વાલી, સુગ્રીવ, લંકાપતિ રાવણ અને ટીપૂ સુલતાન જેવા મહારથીઓ-રાજાઓ થયાં. કહે છે કે કૃષ્ણના પુત્રો પ્રદ્યુમ્ન વગેરેએ પ્રથમ રોકેટો બનાવ્યાં હતાં. તે…
- ઉત્સવ
જોગીજે ધિલમેં રમે વિઠો કો? – રામ
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી વિશ્ર્વની લગભગ ભાષાઓમાં ઉખાણાં સાહિત્ય પ્રકાર જોવા મળે છે. આ સર્વવ્યાપક સાહિત્ય પ્રકાર ઉત્કંઠાને પોષનારું છે. સામન્ય જને તેને બાળકોને સમર્પિત સમજ્યો છે, પણ કચ્છી ભાષાની પિરુલિયું એટલે કે ઉખાણાં એ વિદ્વાનોની કસોટી કરનારા સાબિત…
- ઉત્સવ
દેશ માટે ગુમનામીમાં શહીદી વહોરી ને આપણે એમને ભૂલી ગયા!
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ નામ એમનું રવિન્દ્ર કૌશિક…નામ સાંભળીને કોઈ ઉત્તેજના નથી થતી, બરાબરને? દેશમાં તો આવા હજારો રવિન્દ્ર કૌશિક હશે, પરંતુ અહીં આપણે જે રવિન્દ્ર કૌશિકની વાત કરવી છે એ લાખો નહીં, કરોડોમાં એક છે. જો કે આ…
- ઉત્સવ
ગામનો પોતીકો સૂરજ, એ ય પાછો કૃત્રિમ
વિશેષ -મનીષા પી. શાહ માનવ જીવનના અસ્તિત્વ માટે સૂરજનું મહત્ત્વ સમજી શકાય છે. ચોમાસામાં બે-ચાર દિવસ સૂરજદાદા દર્શન ન દે તો આપણે આકુળવ્યાકુળ થઈ જઈએ છીએ. એટલે સૂર્ય તો જોઈએ જ. રવિકિરણ વગર ચાલે કેમ? પણ કુદરતી-ભૌગોલિક કારણોસર સૂરજ ન…
આ લે લે! ક્રિકેટ મેચમાં અન્યોને આઉટ આપનાર અમ્પાયરને આઉટ કરાયા!!
વ્યંગ -ભરત વૈષ્ણવ ગિરધરભાઇ. ગજબ થઇ ગયો!’ રાજુના મોંની ડાકલી ખુલ્લીની ખુલ્લી રહી ગયેલ. રાજુ ભોંચકકો રહી ગયો.. કોઇ સુંદરીને જોયા પછી ઘણા એકતરફી પ્રેમીની આવી દશા થાય છે. જો કે, ગરમીમાં હાંફતા શ્ર્વાનનું મોં પણ આમ જ ખુલ્લું રહે…
વિકાસકાર્યો જ ચૂંટણીનું બ્યૂગલ બનશે: મોદી
બુલંદશહેર: લોકસભાની ચૂંટણી અગાઉ શ્રેણીબદ્ધ પ્રોજેક્ટ લૉન્ચ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે હું માત્ર વિકાસનું જ બ્યૂલગ વગાડું છું અને દેશના લોકો જ મારા માટે ચૂંટણીનું બ્યૂગલ વગાડશે. રૂ. ૧૯,૧૦૦ કરોડના વિકાસના પ્રોજેક્ટની શિલારોપણ વિધિ…
ફ્રાન્સના પ્રમુખનું ભવ્ય સ્વાગત
નવી દિલ્હી: પ્રજાસત્તાક દિનના અતિથિ વિશેષ ફ્રાન્સના પ્રમુખ ઍમેન્યૂઅલ મૅક્રોન ગુરુવારે દિલ્હી આવી પહોંચ્યા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મૅક્રોને દિલ્હીમાં અનેક કલાક વીતાવ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત અગાઉ તેમણે દિલ્હીમાં રસ્તા પરની…
ભારત લોકશાહીની જનની છે: રાષ્ટ્રપતિ
નવી દિલ્હી: ભારતની લોકશાહીની પદ્ધતિ પશ્ર્ચિમના દેશની લોકશાહીની વિચારધારા કરતા વરસો જૂની છે અને એ કારણે જ ભારતને લોકશાહીની જનની માનવામાં આવે છે, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું. પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રજોગગું સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું હતું કે…
- નેશનલ
મુંબઈ સમાચારના હોરમસજી કામાને પદ્મભૂષણ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બૉમ્બે સમાચારના માલિક હોરમસજી કામાને પદ્મભૂષણ પુરસ્કારની જાહેરાત પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ કરી હતી. હોરમસજી એન. કામા મુંબઈ સમાચારના માલિક છે, તેમજ પ્રેસ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયા (પીટીઆઈ), ઑડિટ બ્યૂરો ઑફ સરક્યૂલેશન, ઈન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટી (આઈએનએસ)ના ભૂતપૂર્વ…