સ્વાદ-પોષણમાં ભોજન સમાન છે આ ચાવણા
આરોગ્ય – કિરણ ભાસ્કર સામાન્ય રીતે ચના ચબેના (ચવાણું) આપણે એ પદાર્થને કહી શકાય, જેને આપણે ચાવીને ખાઈ શકીએ. મકાઈના દોડા, ચેવડો, ભેલ, વિવિધ પ્રકારના શેકેલા દાણા, શેકેલા ચોખા અથવા મમરા, ચણા, વટાણા અને મમરાનો ચેવડો, શેકેલા અને બાફેલા ચણા,…
- તરોતાઝા
શિવને પ્રિય બીલીપત્ર મનુષ્ય માટે ઉત્તમ ઔષધ
સ્વાસ્થ્ય – નિધિ ભટ્ટ બીલીપત્ર અથવા બીલીના પાંદડા ભારતમાં ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે તે ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. બીલી પત્ર કેલ્શિયમ અને ફાઈબરની સાથે વિટામિન એ, સી, બી-1 અને બી-6 જેવા પોષક તત્વોથી ભરપૂર છે. ઘણાને…
ગઢચિરોલીમાં મહિલા નક્સલવાદીની ધરપકડ
ગઢચિરોલી: સુરક્ષા દળો પર હુમલામાં સંડોવાયેલી મહિલા નક્સલવાદીની રાજ્યના ગઢચિરોલી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલી મહિલા નક્સલવાદી પર છ લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયું હતું. છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં રહેતી રાજેશ્વરી ઉર્ફે કમલા પડગા ગોતા (30)ને રવિવારે મહારાષ્ટ્ર-છત્તીસગઢની સીમાએ…
- વેપાર
વૈશ્વિક સોનું રેન્જ બાઉન્ડ, સ્થાનિક સોના-ચાંદીમાં સામસામા રાહ
ચાંદી 204 ઘટી, સોનામાં 216નો સુધારો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આ સપ્તાહના અંતે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચર ડેટા અને બેરોજગારી ભથ્થું મેળવનારાઓના ડેટાને ધ્યાનમાં લેતાં આજે વિશ્વ બજારમાં સપ્તાહના આરંભે હાજરમાં સોનાના ભાવ રેન્જ બાઉન્ડ અથવા તો સાંકડી વધઘટે…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આસ્થાનાં કેન્દ્રોનો વિકાસ થઈ રહ્યો છે: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આપણાં તીર્થક્ષેત્રો, સનાતન સંસ્કૃતિના આસ્થાનાં કેન્દ્રોનો વિકાસ થઈ રહ્યો છે. શાસ્ત્રોમાં આપણાં તીર્થક્ષેત્રોની દિવ્યતાનું વર્ણન છે તેવી જ દિવ્યતાને પુન:સ્થાપિત કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાસરત છે એવું ગુજરાતના…
ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રા પહેલાં ભાજપ કરશે
કૉંગ્રેસ-આપમાં મોટું ભંગાણ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રાના પ્રવેશ પહેલા ભાજપ દ્વારા કૉંગ્રેસ અને આપમાં મોટાપાયેલા ભંગાણ કરવાનો વ્યૂહ અપનાવામાં આવશે. ખાસ કરીને ભરૂચ સહિતના દક્ષિણ અને મધ્ય ગુજરાતના આદિવાસી બેલ્ટમાં ભાજપ આપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોને ટારગેટ…
અમદાવાદનો 613મો સ્થાપના દિવસની ઉજવણી: સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર
અમદાવાદ: સોમવારે અમદાવાદ શહેરની 613મી વર્ષગાંઠ ઉજવાઈ હતી. યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મેળવનાર અમદાવાદ ભારતનું પ્રથમ શહેર છે. અમદાવાદ શહેર ઈતિહાસ, પરંપરા અને આધુનિકતાનો સંગમ છે. પોળો અને દરવાજા માટે જાણીતું અમદાવાદ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. અમદાવાદ શહેર…
જંબુસરની સરકારી હોસ્પિટલમાં ગાયનેક પ્રસૂતાના સિઝેરિયન વખતે પેટમાં કપડું ભૂલી ગયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભરૂચ જિલ્લાની જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના મહિલા ગાયનેક તબીબે એક પ્રસુતાના સીઝેરીયન ઓપરેશન દરમિયાન પ્રસૂતાના પેટમાં કોટન (કપડું) ભૂલી જતા ગાયનેક તબીબ વિધ્ધ પ્રસૂતા મહિલાના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગાયનેક તબીબ વિધ્ધ ગંભીર પ્રકારની નિષ્કાળજી અને…
- સ્પોર્ટસ
ભારતની ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં લાંબી છલાંગ, ઇગ્લેન્ડને હરાવી બીજા ક્રમે પહોંચી ટીમ ઇન્ડિયા
રાંચી: ભારતે રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલ 2024-25માં મોટી છલાંગ લગાવી છે. ટીમ ઇન્ડિયા રાંચી ટેસ્ટમાં જીત બાદ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચી ગઇ છે. 2023-25 ટેસ્ટ…
- નેશનલ
જાણીતા ગઝલગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન
મુંબઈ: જાણીતા ગઝલગાયક પંકજ ઉધાસનું મંગળવાર, 26મી ફેબ્રુઆરીના 72 વર્ષની વયે નિધન થયું હતું. મળી રહેલી માહિતી પ્રમાણે લાંબી માંદગી બાદ પંકજ ઉધાસે મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવાર દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી. જોકે, તેમના…