- તરોતાઝા
આવા રોગ-બીમારીથી સાબદા રહેજો…
આરોગ્ય + પ્લસ – નિધિ શુકલા કેટલાક એવા પણ જિદ્દી રોગ -બીમારી છે, જેનાં આજે પણ કારણ ને મારણ શોધી શકાયા નથી. આવો, આપણે આવાં અમુક રોગને ઓળખી લઈએ પાર્ટ -2 ગયા અઠવાડિયે આપણે આ કોલમમાં આજની તારીખે પણ અસાધ્ય…
- તરોતાઝા
ઉઘાડી ચેલેન્જ – (પ્રકરણ-21)
કનુ ભગદેવ ` તમારા સહિત દશેદશ ઉપરાંત પેલા એજન્ટને પણ હાજર રાખજો. દશેદશ નાગપાલ સોંપણી વખતે જ પોતાની વિરુદ્ધના દસ્તાવેજી પુરાવાઓ એ એજન્ટ પાસેથી મેળવી લે, એનું ખાસ ધ્યાન રાખજે.’ (ગતાંકથી ચાલુ)શુક્ર ખુદાના ....!' દિલાવરખાનનો અવાજ સંભળાયો,તો આપ પરમ દિવસે…
- તરોતાઝા
આ સપ્તાહમાં કબજિયાત, પગના સ્નાયુ કે પગના ગોઠણ ને લગતા દર્દો વધી શકે
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહ માં ગ્રહ મંડળ ના રાજાદી ગ્રહ.સૂર્ય કુંભ રાશિમંગળ મકર રાશિ શીઘ્ર ભ્રમણબુધ કુંભ રાશિ તા.7 મીનગુ મેષ રાશિશુક્ર મકર રાશિ તા.7 કુંભ રાશિશનિ – કુંભ(સ્વગૃહી)રાશિ (અસ્ત)રાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણઆ…
- તરોતાઝા
બાળકને સોલિડ ખોરાક: યોગ્ય સમય ક્યારથી?
સ્વાસ્થ્ય – રાજેશ યાજ્ઞિક એક મિત્રએ હમણાં જ એના 3 મહિનાના બાળકને સફરજનનો સોસ અને ઢીલી ખીચડી આપવાનું શ કર્યું. મારો પુત્ર એનાં કરતાંમાત્ર 2 અઠવાડિયા નાનો છે હું પણ વિચારી રહી છું કે શું મારે પણ ટૂંક સમયમાં મારા…
સ્વાદ-પોષણમાં ભોજન સમાન છે આ ચાવણા
આરોગ્ય – કિરણ ભાસ્કર સામાન્ય રીતે ચના ચબેના (ચવાણું) આપણે એ પદાર્થને કહી શકાય, જેને આપણે ચાવીને ખાઈ શકીએ. મકાઈના દોડા, ચેવડો, ભેલ, વિવિધ પ્રકારના શેકેલા દાણા, શેકેલા ચોખા અથવા મમરા, ચણા, વટાણા અને મમરાનો ચેવડો, શેકેલા અને બાફેલા ચણા,…
- તરોતાઝા
શિવને પ્રિય બીલીપત્ર મનુષ્ય માટે ઉત્તમ ઔષધ
સ્વાસ્થ્ય – નિધિ ભટ્ટ બીલીપત્ર અથવા બીલીના પાંદડા ભારતમાં ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે તે ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. બીલી પત્ર કેલ્શિયમ અને ફાઈબરની સાથે વિટામિન એ, સી, બી-1 અને બી-6 જેવા પોષક તત્વોથી ભરપૂર છે. ઘણાને…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આસ્થાનાં કેન્દ્રોનો વિકાસ થઈ રહ્યો છે: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આપણાં તીર્થક્ષેત્રો, સનાતન સંસ્કૃતિના આસ્થાનાં કેન્દ્રોનો વિકાસ થઈ રહ્યો છે. શાસ્ત્રોમાં આપણાં તીર્થક્ષેત્રોની દિવ્યતાનું વર્ણન છે તેવી જ દિવ્યતાને પુન:સ્થાપિત કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાસરત છે એવું ગુજરાતના…
ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રા પહેલાં ભાજપ કરશે
કૉંગ્રેસ-આપમાં મોટું ભંગાણ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રાના પ્રવેશ પહેલા ભાજપ દ્વારા કૉંગ્રેસ અને આપમાં મોટાપાયેલા ભંગાણ કરવાનો વ્યૂહ અપનાવામાં આવશે. ખાસ કરીને ભરૂચ સહિતના દક્ષિણ અને મધ્ય ગુજરાતના આદિવાસી બેલ્ટમાં ભાજપ આપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોને ટારગેટ…
અમદાવાદનો 613મો સ્થાપના દિવસની ઉજવણી: સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર
અમદાવાદ: સોમવારે અમદાવાદ શહેરની 613મી વર્ષગાંઠ ઉજવાઈ હતી. યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મેળવનાર અમદાવાદ ભારતનું પ્રથમ શહેર છે. અમદાવાદ શહેર ઈતિહાસ, પરંપરા અને આધુનિકતાનો સંગમ છે. પોળો અને દરવાજા માટે જાણીતું અમદાવાદ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. અમદાવાદ શહેર…
- નેશનલ
જાણીતા ગઝલગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન
મુંબઈ: જાણીતા ગઝલગાયક પંકજ ઉધાસનું મંગળવાર, 26મી ફેબ્રુઆરીના 72 વર્ષની વયે નિધન થયું હતું. મળી રહેલી માહિતી પ્રમાણે લાંબી માંદગી બાદ પંકજ ઉધાસે મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવાર દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી. જોકે, તેમના…