- નેશનલ
મોતને માત આપી ટનલમાંથી ૪૧ મજૂર બહાર આવ્યા
૧૭મા દિવસે જિંદગીનો જંગ જીત્યા: એનડીઆરએફ, એસડીઆરએફ અને વિદેશી એન્જિનિયરની મહેનત રંગ લાવી મોદી હૈ તો મૂમકીન હૈ: તૂટી પડેલી…
- નેશનલ
વિમાન ફસાયું:
નૌકાદળનું પી-૮-એ વિમાન મરિન કૉર્પ્સ બૅઝ હવાઈ ખાતે સોમવારે રનવે છોડીને હવાઈસ્થિત કૅનેહે ખાતે છીછરા પાણીમાં ફસાઈ ગયું હતું. પર્યાવરણની…
-
ગુજરાતમાં માવઠાથી નુકસાની સામે વિશેષ પેકેજ નહીં: એસડીઆરએફ મુજબ જ સહાય મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતમાં શનિવારથી સોમવાર સુધીના ત્રણ દિવસ સર્જાયેલી માવઠાંની આપત્તિથી ખેતીવાડીને થયેલા પારાવાર નુકસાન સામે વળતર આપવા માટે…
-
ઈઝરાયલ અને હમાસ વધુ બે દિવસ માટે યુદ્ધવિરામ લંબાવવા સંમત
તેલ એવીવ, તા.૨૮ : ઈઝરાયલ અને હમાસ સોમવાર પછી પણ યુદ્ધવિરામ વધુ બે દિવસ માટે લંબાવવા સંમત થયા છે. આને…
-
ઈંદિરા ગાંધીનું શાસન ઍન્કાઉન્ટર અને હત્યાથી દૂષિત હતું: કેસીઆર
વારાંગલ (તમિળનાડુ): જો કૉંગ્રેસને સત્તા પર લાવવામાં આવશે તો અમે રાજ્યમાં ફરી ‘ઈંદિરામ્મા રાજ્યમ’ લાવીશું એ પ્રકારના નિવેદનને મામલે કૉંગ્રેસના…
-
તેલંગણામાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત: ગુરુવારે મતદાન
હૈદરાબાદ: મંગળવારે સાંજે પાંચ કલાકે તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારના પડઘમ શાંત થયા હતા. ચીફ ઈલેક્ટોરલ ઓફિસર વિકાસ રાજે એક…
-
અનામતમાં વધારાને પડકારતી અરજી પાછળ ભાજપનો હાથ હોવાની શંકા: જેડીયુ
નવી દિલ્હી: બિહારમાં તાજેતરમાં જ સામાજિક રીતે પછાત અને વંચિત વર્ગના લોકો માટે અનામતમાં કરવામાં આવેલા વધારાને પડકારતી પટણા હાઈ…
-
મધ્ય પ્રદેશમાં ભાજપ પાંચમી વખત સરકાર બનાવશે: ચૌહાણ
ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી ત્રણ ડિસેમ્બરે રાજ્યમાં પાંચમી…
-
પારસી મરણ
ઝીનોબીયા માણેક મેહતા તે મરહુમો મેહરૂ તથા માણેક મેહતાના દીકરી. તે ઝરીર મેહતા તથા મરહુમો બેહરામ મેહેતા, ઓસ્તી આબાન ચારના,…
-
હિન્દુ મરણ
મુંબઈ નિવાસી સ્વ. જયંતીલાલ મોહનલાલ ઠાકરના મોટાપુત્ર સ્વ. મધુસુદન ઠાકરના પત્ની વીણાબેન. તે આરતીબેન નિલેશ ભટ્ટ, જીજ્ઞેશ અને ભાવેશના માતા…