નાયગાંવમાં હાઈવે નજીક મળેલા હાડપિંજરના કેસમાં સગીર સહિત ત્રણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ-અમદાવાદ હાઈવે પર નાયગાંવ નજીક મળેલા યુવકના હાડપિંજરના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે સગીસ સહિત ત્રણ જણને પકડી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના વસઈ યુનિટના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર શાહુરાજ રણવરેની ટીમે હાડપિંજર મળ્યાના પાંચ દિવસમાં કેસ ઉકેલી આરોપી પક્યા સૂરજ સિંહ…
- નેશનલ
મોતને માત આપી ટનલમાંથી ૪૧ મજૂર બહાર આવ્યા
૧૭મા દિવસે જિંદગીનો જંગ જીત્યા: એનડીઆરએફ, એસડીઆરએફ અને વિદેશી એન્જિનિયરની મહેનત રંગ લાવી મોદી હૈ તો મૂમકીન હૈ: તૂટી પડેલી સિલ્કયારા ટનલમાં ફસાયેલા તમામ ૪૧ મજૂરને મંગળવારે સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર ધામી, કેન્દ્રના…
- નેશનલ
વિમાન ફસાયું:
નૌકાદળનું પી-૮-એ વિમાન મરિન કૉર્પ્સ બૅઝ હવાઈ ખાતે સોમવારે રનવે છોડીને હવાઈસ્થિત કૅનેહે ખાતે છીછરા પાણીમાં ફસાઈ ગયું હતું. પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાતા અખાતમાં ફસાયેલા મોટા કદના આ વિમાનમાંથી સંપૂર્ણ ઈંધણ બહાર કાઢી લેવામાં આવ્યું હતું. જોકે, આ વિમાનને પાણીમાંથી…
ગુજરાતમાં માવઠાથી નુકસાની સામે વિશેષ પેકેજ નહીં: એસડીઆરએફ મુજબ જ સહાય મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતમાં શનિવારથી સોમવાર સુધીના ત્રણ દિવસ સર્જાયેલી માવઠાંની આપત્તિથી ખેતીવાડીને થયેલા પારાવાર નુકસાન સામે વળતર આપવા માટે ગુજરાત સરકારે વિશેષ સહાય પેકેજ જાહેર કરવાને બદલે એસડીઆરએફ એટલે કે દર વખતે કુદરતી આપત્તિ વખતે ૩૩ ટકા નુકસાન સામે…
ઈઝરાયલ અને હમાસ વધુ બે દિવસ માટે યુદ્ધવિરામ લંબાવવા સંમત
તેલ એવીવ, તા.૨૮ : ઈઝરાયલ અને હમાસ સોમવાર પછી પણ યુદ્ધવિરામ વધુ બે દિવસ માટે લંબાવવા સંમત થયા છે. આને પગલે આતંકવાદીઓના કબજામાં રહેલા બાન અને ઈઝરાયલની જેલમાં રહેલા પેલેસ્ટાઈન કેદીઓ વચ્ચે વધુ આદાનપ્રદાનની તેમ જ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના…
ઈંદિરા ગાંધીનું શાસન ઍન્કાઉન્ટર અને હત્યાથી દૂષિત હતું: કેસીઆર
વારાંગલ (તમિળનાડુ): જો કૉંગ્રેસને સત્તા પર લાવવામાં આવશે તો અમે રાજ્યમાં ફરી ‘ઈંદિરામ્મા રાજ્યમ’ લાવીશું એ પ્રકારના નિવેદનને મામલે કૉંગ્રેસના નેતાઓ પર પ્રહાર કરતા મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે કહ્યું હતું કે ઈંદિરા ગાંધીનું શાસન ઍન્કાઉન્ટર, ગોળીબારો અને હત્યાથી દૂષિત…
તેલંગણામાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત: ગુરુવારે મતદાન
હૈદરાબાદ: મંગળવારે સાંજે પાંચ કલાકે તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારના પડઘમ શાંત થયા હતા. ચીફ ઈલેક્ટોરલ ઓફિસર વિકાસ રાજે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું કે “હાલમાં સાંજના પાંચ વાગ્યા છે અને મૌન સમયગાળો શરૂ થયો છે. ભારતના ચૂંટણીપંચે વિવિધ…
અનામતમાં વધારાને પડકારતી અરજી પાછળ ભાજપનો હાથ હોવાની શંકા: જેડીયુ
નવી દિલ્હી: બિહારમાં તાજેતરમાં જ સામાજિક રીતે પછાત અને વંચિત વર્ગના લોકો માટે અનામતમાં કરવામાં આવેલા વધારાને પડકારતી પટણા હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પાછળ ભાજપનો હાથ હોવાની શંકા જનતા દળ (યુ)-જેડીયુના પ્રમુખ રાજીવ રંજન સિંહ (લાલન)એ વ્યક્ત કરી…
મધ્ય પ્રદેશમાં ભાજપ પાંચમી વખત સરકાર બનાવશે: ચૌહાણ
ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી ત્રણ ડિસેમ્બરે રાજ્યમાં પાંચમી વખત સરકાર બનાવશે.મહિલાઓ માટે તેમની સરકારની મુખ્ય ‘લાડલી બેહના યોજના’ નો ઉલ્લેખ કરતા, ચૌહાણે સોમવારે રાત્રે સિહોર જિલ્લાના બુધની ખાતે…
પારસી મરણ
ઝીનોબીયા માણેક મેહતા તે મરહુમો મેહરૂ તથા માણેક મેહતાના દીકરી. તે ઝરીર મેહતા તથા મરહુમો બેહરામ મેહેતા, ઓસ્તી આબાન ચારના, ખોરશેદ દીક તથા ગુલશન દાવરના બહેન. તે ફીરૂઝી મેહતાના નણંદ. તે એરવદ યઝદી ચારનાના સાલીજી. તે કૈઝાદ દીક, કયોમર્ઝ દાવર,…