Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • હવે એસઆરએની ફ્લેટ ટ્રાન્સફર ફીમાં થશે ૫૦% નો ઘટાડો

    મહારાષ્ટ્ર કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લેતાં સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી સ્કીમ (એસઆરએ)માં ફ્લેટના વેચાણ પર ચુકવવાપાત્ર ટ્રાન્સફર ફી ને રૂ. ૧ લાખથી ઘટાડીને રૂ. ૫૦,૦૦૦ કરવાનો નિર્ણય લીધો હતો. નાયબ મુખ્ય…

  • ખાદ્યતેલનું ઉત્પાદન ૩૦ ટકા ઘટ્યું ૧૦ દિવસમાં તેલના

    ભાવમાં ૨૦ ટકાનો ઉછાળોમુંબઈ: ફળો-શાકભાજી મોંઘાં થયાં અને તુવેરદાળ પણ કમોસમી વરસાદને કારણે મોંઘી થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. એવામાં હવે ખાદ્યતેલનું ઉત્પાદન ૩૦ ટકા ઘટવાને કારણે તેમાં ૨૦ ટકાનો વધારો થવાને કારણે દેશમાં મોંઘવારીનાં ચિહ્નો જણાઇ રહ્યાં છે.…

  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મહારાષ્ટ્રની ચાર દિવસની મુલાકાતે

    પુણે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાષ્ટ્રમાં શાળા શિક્ષણ પ્રણાલીમાં યોગના એકીકરણ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં આ કાર્યક્રમ દરનિયાન રાજ્યપાલ રમેશ બૈસ, મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન અદિતિ તટકરે, દક્ષિણ મુખ્યાલયના અધિકારીઓ, વિભાગીય કમિશનરો, જિલ્લા મેજિસ્ટ્રેટ અને વિવિધ અધિકારીઓએ…

  • મરાઠી પાટિયાં દુકાનદારો હવે બોર્ડના બદલે બેનર લગાવે છે

    મુંબઈ: દુકાનો પર દેવનાગરી મરાઠીમાં બોલ્ડ અક્ષરમાં પાટિયાં લગાવવાનો નિર્દેશ સુપ્રીમ કોર્ટે આપ્યા બાદ તેની મુદત પચીસમી નવેમ્બરે થઇ હોવાથી થાણેમાં અનેક દુકાનોમાં મોંઘાં ડિજિટલ બોર્ડ પર સસ્તા બેનર લગાવવાનું વલણ અપનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ કાયદો…

  • રાજ્યનું શિયાળુ સત્ર સાતમી ડિસેમ્બરથી નાગપુરમાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનભવનનું શિયાળુ સત્ર નાગપુરમાં સાતમી ડિસેમ્બર, ૨૦૨૩થી શરૂ થવાનું છે. અધિવેશન ૨૦મી ડિસેમ્બર સુધી ચાલશે. બુધવારે મુંબઈમાં વિધાનભવનમાં વિધાનસભા અને વિધાન પરિષદના કામકાજ સલાહકાર સમિતિની બેઠક આયોજિત કરવામાં આવી હતી. અધિવેશનના કામકાજ અંગે પણ ચર્ચા થઈ…

  • નેશનલ

    શૅરબજારમાં ડબલ ધમાકા બીએસઇનો ચાર ટ્રિલ્યન ડૉલર ક્લબમાં પ્રવેશ, નિફ્ટીએ ૨૦,૦૦૦ની સપાટી સર કરી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં તેજીએ રોકાણકારોને બુધવારે ડબલ ધમાકાની મોજ આપી હતી. એક તરફ તમામ લિસ્ટેડ શેરોના બજારમૂલ્યને આધારે બીએસઇએ ચાર ટ્રિલ્યન ડોલર ક્લબમાં પ્રવેશ મેળવ્યો હતો, તો બીજી તરફ નિફ્ટીએ બે મહિનાના સમય બાદ ૨૦,૦૦૦ની સપાટી ફરી હાસલ કરવામાં…

  • નેશનલ

    સોનામાં આગઝરતી તેજી સોનું ₹ ૭૧૬ના ઉછાળા સાથે ₹ ૬૨,૦૦૦ની પાર, ચાંદીએ ₹ ૭૫,૦૦૦ની સપાટી વટાવી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ જોવા મળ્યા બાદ ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળતાં લંડન ખાતે સોનાના ભાવમાં આરંભિક સુધારો ધોવાઈ ગયો હતો. જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૪ના પહેલા છમાસિકગાળામાં…

  • ૮૧.૩૫ કરોડ ગરીબોને પાંચ વર્ષ મફત અનાજ અપાશે

    નવી દિલ્હી: લોકસભાની સામાન્ય ચૂંટણી આવતા વર્ષના એપ્રિલ-મે મહિનામાં યોજાવાની હોવા વચ્ચે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય) અંતર્ગત ૮૧.૩૫ કરોડ ગરીબોને અનાજ આપવાની મુદત વધુ પાંચ વર્ષ લંબાવવાનો નિર્ણય લીધો છે. આ યોજના અંતર્ગત દેશના ૮૧.૩૫ કરોડ ગરીબોને…

  • વડોદરા સહિત ૪૦થી વધુ સ્થળે આઈટીના દરોડા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ફરીવાર ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. વડોદરાના વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી વાયર-કેબલનું ઉત્પાદન કરતી જાણીતી કેબલ ગ્રૂપ પર આઈટીએ ઓપરેશન હાથ ધર્યું હતું. રાજ્યના વડોદરા, અમદાવાદ, સુરત સહિત ૪૦થી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી…

  • મુંબઈમાં હિંદુજા ગ્રૂપની કંપની સામે કાર્યવાહી

    નવી દિલ્હી: આવકવેરા વિભાગે બુધવારે હિંદુજા જૂથની એક કંપની હિંદુજા ગ્લોબલ સોલ્યુશન્સમાં સરવે કાર્યવાહી હાથ ધરી હતી. હિંદુજા ગ્લોબલ સોલ્યુશન્સની મુંબઈ અને કેટલાક અન્ય શહેરમાં સ્થિત ઓફિસમાં કરચોરી તપાસના ભાગરૂપે સરવે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સરવે કાર્યવાહી ફક્ત કંપનીની…

Back to top button