- એકસ્ટ્રા અફેર
મણિપુરમાં શાંતિ કરાર મોદી સરકારની મુત્સદ્દીગીરીને આભારી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી અશાંતિ અને હિંસા વચ્ચે કેન્દ્ર સરકાર અને યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (ઞગકઋ) વચ્ચે શાંતિ કરાર થતાં મણિપુરમાં શાંતિ સ્થપાશે એવી આશા જાગી છે. યુએનએલએફ અને ભારત સરકાર વચ્ચે થયેલા શાંતિ કરારની…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ), શુક્રવાર, તા. ૧-૧૨-૨૦૨૩ભારતીય દિનાંક ૧૦, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૪પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૪થો તીર, સને ૧૩૯૩પારસી કદમી…