• હિન્દુ મરણ

    વાગડ લોહાણાગામ આઘોઈ, હાલે અમદાવાદના સ્વ.જયાબેન કેશવજી રૈયાના પુત્ર શરદ (ઉં.વ. ૫૨) તા. ૨૮-૧૧-૨૩, મંગળવારે શ્રીજીશરણ પામ્યા છે. તે હેતલબેનના પતિ. માહીના પિતા. રંજન દીપકકુમાર ઠક્કર, સ્વ. જાગેશ, કુસુમ રાજેશ ઠક્કરના ભાઈ. જહાનવીબેનના દિયર. પરી, દીશાંકના કાકા. સ્વ. મોહનલાલ ગાંગજી…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થા. જૈનરાજકોટ, હાલ ઘાટકોપર સતીષ કિશોરભાઈ મહેતા (ઉં.વ. ૭૫) તે નયનાના પતિ. પ્રશાંત, હર્ષિલના પિતા. મીકી, ડિમ્પલના સસરા. જિતેન્દ્રભાઈ, સ્વ. જગદીશભાઈ, વર્ષાબેન મુકેશભાઈ લાખાણીના ભાઈ. વિજય જગદીશભાઈ દોશી, હિના સંજયભાઈ શેઠના બનેવી મંગળવાર, તા. ૨૮-૧૧-૨૩ના અરિહંતશરણ થયા છે.…

  • સ્પોર્ટસ

    ટી-૨૦ વર્લ્ડ કપ માટે તમામ ૨૦ ટીમો નક્કી, યુગાન્ડાએ પ્રથમ વખત કર્યું ક્વોલિફાય

    વિંડહોક (નામીબિયા): યુગાન્ડાએ ઈતિહાસ રચ્યો છે અને ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ક્વોલિફાય કર્યું છે. યુગાન્ડાએ આફ્રિકા રિજન ક્વોલિફાયરમાં રવાંડાને નવ વિકેટે હરાવીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. યુગાન્ડાની જીત સાથે જ ઝિમ્બાબ્વે ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માંથી બહાર થઈ ગયું…

  • સ્પોર્ટસ

    રાયપુરમાં પ્રથમવાર ટીમ ઇન્ડિયા રમશે ટી-૨૦ મેચ: શ્રેયસ ઐય્યરની થશે વાપસી

    રાયપુર: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટી-૨૦ સીરિઝની ચોથી મેચ આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાશે. ભારતે પ્રથમ બે મેચ જીતી હતી. આ પછી ઑસ્ટ્રેલિયાએ ત્રીજી મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયા હવે શ્રેણી પર કબજો કરવાના ઈરાદા સાથે મેદાનમાં…

  • સ્પોર્ટસ

    રાહુલ દ્રવિડ જ રહેશે ભારતીય ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ, બીસીસીઆઇની જાહેરાત

    નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ) એ જાહેરાત કરી હતી કે રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ રહેશે. બીસીસીઆઇએ તેમનો કાર્યકાળ લંબાવ્યો હતો. ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વિક્રમ રાઠોડ બેટિંગ કોચ, પારસ મ્હામ્બરે બોલિંગ…

  • સ્પોર્ટસ

    સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત ત્રણ ફોર્મેટ, ત્રણ ટીમ, ત્રણ કેપ્ટન

    નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા બીસીસીઆઈએ જાહેરાત કરી હતી કે સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટી-૨૦માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરશે. જ્યારે કેએલ રાહુલને વન-ડેમાં કેપ્ટનશિપ સોંપવામાં આવી…

  • સ્પોર્ટસ

    રવિચંદ્રન અશ્ર્વિનનો મોટો ખુલાસો: ફાઇનલમાં હાર બાદ રડવા લાગ્યા હતા રોહિત-વિરાટ

    ચેન્નઇ: ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર રવિચંદ્રન અશ્ર્વિને ઑસ્ટ્રેલિયા સામે ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલમાં ભારતની હાર બાદ સર્જાયેલા ભાવુક દૃશ્યોને યાદ કર્યા હતા. ફાઇનલ મેચ પહેલા ભારત ટૂર્નામેન્ટમાં અજેય રહ્યું હતું, પરંતુ ટ્રેવિસ હેડ અને બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ઑસ્ટ્રેલિયાએ…

  • શેર બજાર

    આઇપીઓના જોરદાર ઉછાળા સામે શૅરબજારમાં નિરસવલણ વચ્ચે નિફ્ટી ૨૦,૧૦૦ની ઉપર પહોંચ્યો

    મુંબઇ: ફેડરલ રિઝર્વના અસ્પષ્ટ સંકેતો વચ્ચે અમેરિકાના બજારોમાં વ્યાપેલા મિશ્ર વલણની અસર અને માસિક એક્સપાઇરીને કારણે શેરબજાર રેન્જબાઉન્ડ થઇ ગયું હતું અને મોટેભાગે નેગેટીવ ઝોનમાં અથડાયા બાદ માંડ પોઝિટીવ ઝોનમાં પાછું ફરી શક્યું હતું. જોકે, ટાટા ટેકનોલોજીના બમ્પર લિસ્ટિંગ સાથે…

  • વેપાર

    સોનામાં ₹ ૨૨નો ઘસરકો, ચાંદી ₹ ૨૩૪ ચમકી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે આજે થનારી ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવા છતાં ફેડરલ દ્વારા વ્યાજદર વધારો સ્થગિત થાય તેવા આશાવાદે ભાવમાં સાધારણ ઘટાડો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવમાં…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં સુધારાને બ્રેક

    મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો ધીમો પડતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સતત બે સત્રના સુધારાને બ્રેક લાગી હતી અને છ પૈસાના ઘટાડા સાથે ૮૩.૩૮ના…

Back to top button