Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • સ્પોર્ટસ

    રાયપુરમાં પ્રથમવાર ટીમ ઇન્ડિયા રમશે ટી-૨૦ મેચ: શ્રેયસ ઐય્યરની થશે વાપસી

    રાયપુર: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટી-૨૦ સીરિઝની ચોથી મેચ આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાશે. ભારતે પ્રથમ બે મેચ જીતી હતી. આ પછી ઑસ્ટ્રેલિયાએ ત્રીજી મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયા હવે શ્રેણી પર કબજો કરવાના ઈરાદા સાથે મેદાનમાં…

  • સ્પોર્ટસ

    રાહુલ દ્રવિડ જ રહેશે ભારતીય ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ, બીસીસીઆઇની જાહેરાત

    નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ) એ જાહેરાત કરી હતી કે રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ રહેશે. બીસીસીઆઇએ તેમનો કાર્યકાળ લંબાવ્યો હતો. ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વિક્રમ રાઠોડ બેટિંગ કોચ, પારસ મ્હામ્બરે બોલિંગ…

  • સ્પોર્ટસ

    સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત ત્રણ ફોર્મેટ, ત્રણ ટીમ, ત્રણ કેપ્ટન

    નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા બીસીસીઆઈએ જાહેરાત કરી હતી કે સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટી-૨૦માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરશે. જ્યારે કેએલ રાહુલને વન-ડેમાં કેપ્ટનશિપ સોંપવામાં આવી…

  • સ્પોર્ટસ

    રવિચંદ્રન અશ્ર્વિનનો મોટો ખુલાસો: ફાઇનલમાં હાર બાદ રડવા લાગ્યા હતા રોહિત-વિરાટ

    ચેન્નઇ: ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર રવિચંદ્રન અશ્ર્વિને ઑસ્ટ્રેલિયા સામે ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલમાં ભારતની હાર બાદ સર્જાયેલા ભાવુક દૃશ્યોને યાદ કર્યા હતા. ફાઇનલ મેચ પહેલા ભારત ટૂર્નામેન્ટમાં અજેય રહ્યું હતું, પરંતુ ટ્રેવિસ હેડ અને બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ઑસ્ટ્રેલિયાએ…

  • શેર બજાર

    આઇપીઓના જોરદાર ઉછાળા સામે શૅરબજારમાં નિરસવલણ વચ્ચે નિફ્ટી ૨૦,૧૦૦ની ઉપર પહોંચ્યો

    મુંબઇ: ફેડરલ રિઝર્વના અસ્પષ્ટ સંકેતો વચ્ચે અમેરિકાના બજારોમાં વ્યાપેલા મિશ્ર વલણની અસર અને માસિક એક્સપાઇરીને કારણે શેરબજાર રેન્જબાઉન્ડ થઇ ગયું હતું અને મોટેભાગે નેગેટીવ ઝોનમાં અથડાયા બાદ માંડ પોઝિટીવ ઝોનમાં પાછું ફરી શક્યું હતું. જોકે, ટાટા ટેકનોલોજીના બમ્પર લિસ્ટિંગ સાથે…

  • વેપાર

    સોનામાં ₹ ૨૨નો ઘસરકો, ચાંદી ₹ ૨૩૪ ચમકી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે આજે થનારી ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવા છતાં ફેડરલ દ્વારા વ્યાજદર વધારો સ્થગિત થાય તેવા આશાવાદે ભાવમાં સાધારણ ઘટાડો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવમાં…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં સુધારાને બ્રેક

    મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો ધીમો પડતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સતત બે સત્રના સુધારાને બ્રેક લાગી હતી અને છ પૈસાના ઘટાડા સાથે ૮૩.૩૮ના…

  • એકસ્ટ્રા અફેર

    મણિપુરમાં શાંતિ કરાર મોદી સરકારની મુત્સદ્દીગીરીને આભારી

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી અશાંતિ અને હિંસા વચ્ચે કેન્દ્ર સરકાર અને યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (ઞગકઋ) વચ્ચે શાંતિ કરાર થતાં મણિપુરમાં શાંતિ સ્થપાશે એવી આશા જાગી છે. યુએનએલએફ અને ભારત સરકાર વચ્ચે થયેલા શાંતિ કરારની…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ), શુક્રવાર, તા. ૧-૧૨-૨૦૨૩ભારતીય દિનાંક ૧૦, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૪પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૪થો તીર, સને ૧૩૯૩પારસી કદમી…

  • મેટિની

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

Back to top button