ગુજરાતમાં છ મહિનામાં હૃદયરોગથી ૧,૦૫૨ મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં કુલ ૧,૦૫૨ લોકો હૃદયરોગથી મૃત્યુ પામ્યા છે, જેમાં ૮૦ ટકા મૃતકો ૧૧-૨૫ વર્ષની વયના છે એમ રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે જણાવ્યું હતું.કુબેર ડીંડોરે વધુમાં જણાવ્યું હતું કે હૃદયરોગના હુમલાની વધતી સંખ્યાને ધ્યાનમાં…
ચોથી ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાનો ૨૦ રનથી પરાજય ટીમ ઇન્ડિયાએ જીતી ૩-૧થી સીરિઝ
રાયપુર: ટી-૨૦ સીરિઝની ચોથી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૨૦ રને હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં ૩-૧થી અજેય સરસાઈ મેળવી લીધી હતી. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સાત વિકેટે ૧૫૪ રન જ બનાવી શક્યું હતું. ઓસ્ટ્રેલિયાએ…
પ્રદૂષણ અટકાવવા અમદાવાદ, સુરત,વડોદરા અને રાજકોટમાં ‘નેશનલ ક્લીન એર પ્રોગ્રામ’ અમલી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:હવા પ્રદૂષણ માટે ઉદ્યોગોની સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન વગેરે પરિબળો જવાબદાર હોવાથી તમામને સાંકળી રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ મુખ્ય ચાર શહેરોમાં નેશનલ ક્લીન એર પ્રોગ્રામ નું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોગ્રામ અંર્તગત ગ્રીનબેલ્ટ ડેવલોપમેન્ટ,…
મુંદરાના ચકચારી સોપારી સ્મગલિંગ અને તોડકાંડનો ફરાર માસ્ટર માઈન્ડ પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ:દુબઈથી ઈન્ડસ્ટ્રિયલ સોલ્ટના નામે સોપારીની દાણચોરી કરીને યુક્તિપૂર્વક દેશમાં સોપારીનું વેચાણ કરવાના ગુનાના મુખ્યસૂત્રધાર અને વોન્ટેડ એવા પંકજ કરસનદાસ ઠક્કરની પાલનપુરપોલીસે બનાસકાંઠા-રાજસ્થાનની સીમા પાસેથી ધરપકડ કરી આગુનાની તપાસ કરતી સીટને સુપ્રત કર્યો છે. દાણચોરીથી કચ્છના બંદરીય મુંદરામાં ઘુસાડવામાં…
ખેડામાં સિરપકાંડ બાદ રાજ્યભરમાં નશાકારક આયુર્વેદિક દવાઓ પર રેડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ખેડામાં સિરપકાંડ બાદ રાજ્યભરમાં નશાકારક આયુર્વેદિક દવાઓ પર રેડ પાડવામાં આવી હતી. ગાંધીનગરમાં શંકાસ્પદ દવાઓ ઝડપી પાડી હતી. ઉપરાંત જામનગરમાં નશાકારક બોટલ પકડાઈ હતી. બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદે સિરપનો જથ્થો ઝડપાયો હતો. સુરત પોલીસ દ્વારા શહેરમાં સ્પેશિીયલ ડ્રાઈવ…
પારસી મરણ
એરવદ કેકોબાદ ડોસાભાઇ પંથકી તે પેરીન કેકોબાદ પંથકીના ધણી. તે મરહુમો દોસામાઇ અને ડોસાભાઇ મંચેરજી પંથકીના દીકરા. તે જમશેદ અને શાહરૂખના બાવાજી. તે બીનાજના સસરાજી. તે એરવદ નરીમન તથા મરહુમો એરવદ રતનશા અને નાજુ કાસાદના ભાઇ. તે શેહેજાદ અને મેહેરશાહના…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાકચ્છ ગામ પતરી હાલે ઐરોલી સ્વ. લક્ષ્મીબેન અને ભાણજીભાઈ ઠક્કર (અનમ)ના પુત્રવધૂ ગં.સ્વ. રૂક્ષ્મણીબેન કિશોરભાઈ અનમ (ઉં.વ. ૭૯) તે સ્વ. ભાણજી નારાયણજી કારિયાના પુત્રી. ગુરુવાર, તા. ૩૦-૧૧-૨૩ના શ્રી રામશરણ પામેલ છે. ડૉ. શ્રી દીપકભાઈ તથા વિજયભાઈના માતુશ્રી. અ.સૌ. હિનાબેન…
જૈન મરણ
ઝાલાવાડી સ્થાનકવાસી વિશા શ્રીમાળી જૈનલીંબડી હાલ ઘાટકોપર નીતિનભાઇ રમણીકલાલ ગાંધીના પત્ની નયનાબેન (ઉ. વ.૬૯) તા. ૩૦-૧૧-૨૩ ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે બિન્ની તથા હાર્દિકના મમ્મી. તે ગં. સ્વ. સરોજબેન જયસુખલાલ વાસાણી, અ. સૌ. ઉષાબેન નરેનભાઇ સંઘવી, અ. સૌ. મીનાબેન દિલીપભાઇ…
- સ્પોર્ટસ
અંડર-૧૯ એશિયા કપનો કાર્યક્રમ જાહેર: ૧૦ ડિસેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે ભારત
દુબઇ: એશિયન ક્રિકેટ કાઉન્સિલે અંડર-૧૯ એશિયા ૨૦૨૩નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ વખતે ટુર્નામેન્ટનું આયોજન દુબઈમાં થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૦ ડિસેમ્બરે મેચ રમાશે. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ ઉદય સહારન કરશે. ઉદયનું પ્રદર્શન ઘણી મેચોમાં સારું રહ્યું છે.…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકાની ટી-૨૦ લીગે એબી ડિ વિલિયર્સને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર
જોહનિસબર્ગ: દક્ષિણ આફ્રિકાની પ્રીમિયર ટી-૨૦ ક્રિકેટ લીગે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સને બીજી સીઝન માટે સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. લીગની બીજી સીઝન ૧૦ જાન્યુઆરીથી શરૂ થશે જેમાં ચાર અઠવાડિયામાં ૩૪ મેચો રમાશે. તેમાં છ વૈશ્ર્વિક ટીમોના સ્થાનિક…