૮૮.૫૯ લાખ શ્રદ્ધાળુઓએ વૈષ્ણોદેવીનાં દર્શન કર્યાં
સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: આ વરસે અત્યાર સુધીમાં ૮૮.૫૯ લાખ શ્રદ્ધાળુઓએ વૈષ્ણોદેવીનાં દર્શન કર્યાં છે. ડિસેમ્બરમાં વૈષ્ણોદેવીનાં દર્શને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યાનો આંક ક્યારેય સાડા છ લાખથી વધુનો ન રહ્યો હોવાને કારણે વર્ષ ૨૦૧૨નો રેકોર્ડ તૂટે એવી કોઈ શક્યતા નથી જણાઈ રહી.…
કચ્છ ઠંડુંગાર: નલિયા ૧૦ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: જમ્મુ-કાશ્મીર, કેદારનાથ અને બદ્રીનાથમાં થઇ રહેલી ભારે હિમવર્ષાએ માવઠાની વકી વચ્ચે ઠંડી ઘટવા માંડે તે ગણિતને ઊલટું પાડી દેતાં સમગ્ર ઉત્તર ભારતની સાથે રણપ્રદેશ કચ્છ શીત સકંજાની ચપેટમાં આવી રહ્યું છે. ગણતરીના કલાકોમાં જ છથી સાત ડિગ્રી…
ખાલિસ્તાની ત્રાસવાદી લખબીર સિંહ ‘રોડે’નું પાકિસ્તાનમાં મૃત્યુ
નવી દિલ્હી: ખાલિસ્તાની ભાગલાવાદી લખબીર સિંહ ઉર્ફે ‘રોડે’નું પાકિસ્તાનમાં હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. ભારતીય લશ્કર દ્વારા ૧૯૮૪માં હાથ ધરાયેલી કાર્યવાહીમાં જર્નલ સિંહ ભીંદરાણવાલે ઠાર મરાયો તે પછી લખબીર સિંહ ઉર્ફે ‘રોડે’એ પાકિસ્તાનમાં આશ્રય લીધો હતો. મોગા જિલ્લાના રોડે ગામનો…
હરિયાણા અને રાજસ્થાનમાં ડઝન જગ્યાએ ઇડીના દરોડા
નવી દિલ્હી: એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ લૉરેન્સ બિશ્ર્નોઇ ગૅન્ગને લગતી કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિ વિરોધી તપાસના સંદર્ભે મંગળવારે હરિયાણા અને રાજસ્થાનમાં અનેક સ્થળે દરોડા પાડ્યા હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા લૉરેન્સ બિશ્ર્નોઇ અને તેના સાથી સતવિન્દરસિંજ સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર…
ઉમેદવારનું મૃત્યુ મોકૂફ રખાયેલી રાજસ્થાનની ચૂંટણી પાંચ જાન્યુઆરીએ
નવી દિલ્હી-જયપુર: કૉંગ્રેસના ઉમેદવારના મરણને પગલે મોકૂફ રખાયેલી રાજસ્થાન વિધાનસભાની કરણપુર બેઠકની ચૂંટણી હવે પાંચ જાન્યુઆરી, ૨૦૨૪એ યોજાશે. એની મતગણતરી આઠ જાન્યુઆરીએ થશે એવી જાહેરાત ચૂંટણી પંચે મંગળવારે કરી હતી. ઉમેદવારીપત્ર સ્વીકારવાનું ૧૨ ડિસેમ્બરે શરૂ થશે અને ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી…
ગુજરાતમાં હજુ પાંચ દિવસ માવઠાની ભીતિ: વાદળ વિખેરાતાં ઠંડીમાં થશે વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ચાલુ વર્ષે સતત કમોસમી વરસાદને પગલે જગતના તાતની હાલત કફોડી બની છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે હજુ પાંચ દિવસ વાદળછાયા વાતાવરણ અને હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં ઘટાડો…
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં પાર્ટનર ક્ધટ્રીની સંખ્યા વધી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક વિશેષ પ્રતિનિધિ મંડળ સાથે જાપાન અને સિંગાપોરની મુલાકાતે જઇને પરત ફર્યા છે. આ સમિટ અંતર્ગત ગુજરાતમાં મહત્તમ રોકાણો લાવવા તેઓ પ્રયત્ન કરી રહ્યા છે.એક તબક્કે દુનિયાના વિવિધ દેશો…
મહેસાણામાં કુટુંબ નિયોજન કૌભાંડ: ૧૦ મહિલા હેલ્થ વર્કરને નોટિસ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહેસાણા જિલ્લામાં કુટુંબ નિયોજન યોજનામાં કૌભાંડ બહાર આવ્યું છે. મહેસાણામાં ૩૦૦ જેટલા કુટુંબ નિયોજન ઓપરેશનનું કૌભાંડ બહુચર્ચિત બન્યું છે. લાખવડી ભાગોળ અને નાગલપુર અર્બન હેલ્થ સેન્ટરનું કૌભાંડ પકડાયું છે. જેમાં ૧૦ જેટલી મહિલા હેલ્થ વર્કરને નોટિસ ફટકારવામાં…
ભરૂચનો પોંક માવઠાથી પાયમાલ: વેપારીઓ સિઝન ફેલ જતા ચિંતામાં
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે પૂરની સ્થિતિએ ખેડૂતોને પાયમાલ કર્યા બાદ પોંકનું ઉત્પાદન કરતા ખેડૂતોને હવે કમોસમી વરસાદે ફરી પાકને નષ્ટ કરતા પોંકના વેપારીઓને નુકસાની વેઠવા સાથે મંદીનો માહોલ સર્જાતા સિઝન ફેલ જવાનો ભય ઊભો થયો…
પારસી મરણ
રશના ફહરાદ મિસ્ત્રી તે ફહરાદ નોશીર મિસ્ત્રીના ધણિયાની. તે મરહુમો પેસી અને માકી ઇલાવીયાના દીકરી. તે ઇશેદાર તથા મરહુમો નોશીર અને મહારૂખના માતાજી. તે મરહુમો ફ્રેદી ઇલાવીયા અને પરસીસ બુચીયાના બહેન. તે દીનશા નોશીર મિસ્ત્રીના સાલી. (ઉં. વ. ૫૮) રે.…