• આજથી શિયાળુ અધિવેશન કમોસમી વરસાદ, મરાઠા આરક્ષણ, વિધાનસભ્યોની અપાત્રતાના મુદ્દાઓ ગાજશે

    વિરોધ પક્ષોનો ટી-પાર્ટીનો બહિષ્કાર નાગપુર: સરકાર ખેડૂતોની સમસ્યા, તોફાનો અને કેફી દ્રવ્યોની ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ લાવવામાં નિષ્ફળ રહી છે, એવો આક્ષેપ કરી મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રની શરૂઆત પૂર્વે આયોજિત કરવામાં આવતી પરંપરાગત ટી-પાર્ટીનો વિરોધ પક્ષોએ બુધવારે બહિષ્કાર કર્યો હતો.…

  • મુંબઈમાં અઠવાડિયાથી પાણીની મોકાણ

    ઉપનગર બાદ આજે દક્ષિણ મુંબઈમાં પાણી પુરવઠાને અસર (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના નાગરિકો છેલ્લા એક અઠવાડિયાથી પાણી માટે હેરાન થઈ રહ્યા છે. ગયા ગુરુવારે પાઈપલાઈનમાં પડેલા ભંગાણને કારણે પશ્ર્ચિમ અને પૂર્વ ઉપનગરમાં પાણીપુરવઠાને ફટકો પડ્યો હતો. પાઈપલાઈનના સમારકામને ૪૮ કલાકથી…

  • એસી નોન એસી લોકલ પ્રવાસીઓ પરેશાન પણ રેલવેને રાહત!

    મધ્ય રેલવેમાં એસી લોકલના પ્રવાસીઓ જ એસી લોકલથી હેરાન મધ્ય રેલવેમાં એસી લોકલની સર્વિસ વધાર્યા પછી પણ એક પણ ટ્રેન નિયમિત હોતી નથી, તેથી આ ટ્રેનનો ફાયદો એસી લોકલના પ્રવાસીઓને મળતો નથી. અનિયમિત અને મર્યાદિત લોકલ હોવાથી વધારે પૈસા ખર્ચ્યા…

  • રિક્ષા યુનિયનની માંગણી લઘુતમ ભાડું બે રૂપિયા વધારીને પચીસ કરો

    મુંબઈ: ઓટોરિક્ષા યુનિયને રાજ્ય સરકારને ૩૧મી ડિસેમ્બર સુધીમાં મુંબઈમાં રિક્ષાના ભાડામાં રૂ. બેનો વધારો કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. યુનિયન ઇચ્છે કે ઉપનગરોમાં દોડતી રિક્ષાનું લઘુતમ ભાડું રૂ. ૨૩થી વધારીને રૂ. ૨૫ કરવામાં આવે. મુંબઈ રિક્ષામેન યુનિયનના નેતા થમ્પી કુરિયને આ…

  • વાયુ પ્રદૂષણ: એક મહિનામાં ૭૮૨ સાઈટને નોટિસ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં વાયુ પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર ગણાતી ત્રણ નવેમ્બરથી અત્યાર સુધી ૭૮૨ ક્ધસ્ટ્રક્શન સાઈટને કામ બંધ કરવાની મુંબઈ મહાનગરપાલિકાએ નોટિસ મોકલી છે, તો આઠ ક્ધસ્ટ્રકશન સાઈટને સીલ કરી દેવામાં આવી છે. વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે પાલિકાએ…

  • થાણેમાં ઉપવન તળાવ ખાતે થીમ આધારિત લેઝર શૉ

    આવતા વર્ષે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં થશે લોકાર્પણ થાણે: થાણેકરોને મનોરંજનના નવા સાધનો ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે ઉપવન તળાવમાં ત્રણ થીમ પર આધારિત ફાઉન્ટન લેઝર શૉ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેમાં રામ મંદિરનો ઈતિહાસ અને ઝલક, થાણેની રચના…

  • આમચી મુંબઈ

    અભિવાદન:

    મહાપરિનિર્વાણ દિન નિમિત્તે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર તથા રાજ્યપાલ રમેશ બૈસે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. (જયપ્રકાશ કેળકર)

  • ગિરગામ ચોપાટી પર મોટા વિસ્તારમાં ક્રિસમસ મ્યુઝિક ફેસ્ટિવલ માટે હાઇ કોર્ટની પરવાનગી

    મુંબઈ: બોમ્બે હાઇ કોર્ટની ન્યાયમૂર્તિ એ.એસ. ગડકરી અને ન્યાયમૂર્તિ શ્યામ સી. ચાંડકની બેન્ચ દ્વારા મંગળવારે જાહેર ટ્રસ્ટ, પ્રભુ યેશુ જન્મોત્સવને ગિરગામ ચોપાટી ખાતે અગાઉ અનુમતિ આપવામાં આવેલ વિસ્તાર કરતા મોટા વિસ્તારમાં વાર્ષિક ક્રિસમસ મ્યુઝિક ફેસ્ટિવલ યોજવાની મંજૂરી આપી હતી. કોર્ટે…

  • મ્હાડાનો ફ્લેટ અપાવવાને બહાને₹ ૧૮ લાખની ઠગાઇ: આરોપી પકડાયો

    મુંબઈ: મ્હાડાનો ફ્લેટ સસ્તામાં અપાવવાને બહાને યુવક સાથે રૂ. ૧૮ લાખની છેતરપિંડી આચરવા બદલ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે દેવદાસ પાંડુરંગ શિંદે નામના આરોપીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએજણાવ્યું હતું. કલ્યાણમાં રહેતા અને અંધેરીની ખાનગી કંપનીમાં હાઉસકીપિંગ સુપરવાઇઝર તરીકે કામ કરનારા…

  • આક્રમક સ્વભાવના પિતાને બાળક સોંપવું જોખમી: હાઈ કોર્ટ

    મુંબઈ: ગુસ્સા પર કાબૂ ન રહેતો હોય તેમજ હાથ ઉપાડવાનો અને ગાળાગાળી કરવાનો સ્વભાવ હોય એવા પિતાને સગીર વયની બાળકીની સોંપણી કરવી જોખમી બાબત છે એમ બોમ્બે હાઈકોર્ટે બુધવારે જણાવ્યું હતું. ન્યાયમૂર્તિ રેવતી મોહિત દરે અને ન્યાયમૂર્તિ ગૌરી ગોડસેની ખંડપીઠે…

Back to top button