- આમચી મુંબઈ
અભિવાદન:
મહાપરિનિર્વાણ દિન નિમિત્તે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર તથા રાજ્યપાલ રમેશ બૈસે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. (જયપ્રકાશ કેળકર)
ગિરગામ ચોપાટી પર મોટા વિસ્તારમાં ક્રિસમસ મ્યુઝિક ફેસ્ટિવલ માટે હાઇ કોર્ટની પરવાનગી
મુંબઈ: બોમ્બે હાઇ કોર્ટની ન્યાયમૂર્તિ એ.એસ. ગડકરી અને ન્યાયમૂર્તિ શ્યામ સી. ચાંડકની બેન્ચ દ્વારા મંગળવારે જાહેર ટ્રસ્ટ, પ્રભુ યેશુ જન્મોત્સવને ગિરગામ ચોપાટી ખાતે અગાઉ અનુમતિ આપવામાં આવેલ વિસ્તાર કરતા મોટા વિસ્તારમાં વાર્ષિક ક્રિસમસ મ્યુઝિક ફેસ્ટિવલ યોજવાની મંજૂરી આપી હતી. કોર્ટે…
મ્હાડાનો ફ્લેટ અપાવવાને બહાને₹ ૧૮ લાખની ઠગાઇ: આરોપી પકડાયો
મુંબઈ: મ્હાડાનો ફ્લેટ સસ્તામાં અપાવવાને બહાને યુવક સાથે રૂ. ૧૮ લાખની છેતરપિંડી આચરવા બદલ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે દેવદાસ પાંડુરંગ શિંદે નામના આરોપીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએજણાવ્યું હતું. કલ્યાણમાં રહેતા અને અંધેરીની ખાનગી કંપનીમાં હાઉસકીપિંગ સુપરવાઇઝર તરીકે કામ કરનારા…
આક્રમક સ્વભાવના પિતાને બાળક સોંપવું જોખમી: હાઈ કોર્ટ
મુંબઈ: ગુસ્સા પર કાબૂ ન રહેતો હોય તેમજ હાથ ઉપાડવાનો અને ગાળાગાળી કરવાનો સ્વભાવ હોય એવા પિતાને સગીર વયની બાળકીની સોંપણી કરવી જોખમી બાબત છે એમ બોમ્બે હાઈકોર્ટે બુધવારે જણાવ્યું હતું. ન્યાયમૂર્તિ રેવતી મોહિત દરે અને ન્યાયમૂર્તિ ગૌરી ગોડસેની ખંડપીઠે…