• આઇસીસીએ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે લોન્ચ કર્યો નવો લોગો

    દુબઇ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઇસીસીએ આવતા વર્ષના પુરૂષ અને મહિલા ક્રિકેટ ટી-૨૦ વર્લ્ડ કપ માટે નવા લોગો જાહેર કર્યા છે. નોંધનીય છે કે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં ચાર જૂનથી ૩૦ જૂન, ૨૦૨૪ દરમિયાન મેન્સ ક્રિકેટ ટી-૨૦ વર્લ્ડ કપનું…

  • પારસી મરણ

    બહાદુર ખરશેદજી જોખી તે મરહુમ રોડા બહાદુર જોખીના ખાવીંદ. તે ડૈસી નવરોઝ ગાર્ડ તથા મરહુમ નોઝર બહાદુર જોખીના બાવાજી. તે મરહુમો રતનબાઇ તથા ખરશેદજી જોખીના દીકરા. તે નવરોઝ પરવેઝ ગાર્ડ તથા જેસ્લીન નોઝર જોખીના સસરાજી. તે મરહુમો દૌલતબાનુ તથા રતનશૉ…

  • હિન્દુ મરણ

    મેઘવાળગામ પાંચતલાવડા, હાલ તુલસીવાડી સ્વ.લિલાબેન બારીયા (ઉં. વ. ૭૮)નું સોમવાર તા.૪-૧૨-૨૩ ના અવસાન પામ્યા છે તેઓ સ્વ.ભીખાભાઈ બારિયાના ધર્મપત્ની સ્વ.મીણાબેન અને સ્વ. ગોલણભાઇ હેલીયાંના દિકરી. સ્વ.કનુભાઈ સ્વ. વિજયભાઈ સ્વ. જીતુભાઇ, સ્વ.રાજેશભાઈ, દીનાબેન અને કુરુમના માતૃશ્રી. પ્રકાશ પડાયા કલ્પેશ શાહ ગં.સ્વ.…

  • જૈન મરણ

    વેરાવળ વિશા ઓશવાળ જૈનહસુમતીબેન શાહ (ઉં. વ. ૮૭) તે સ્વ. પ્રવીણચંદ્ર માણેકલાલ પરષોત્તમના ધર્મપત્ની. જતીનભાઈ, રેખાબેનના માતૃશ્રી. નીતાબેન, નીતીનભાઈના સાસુ. રિધ્ધી જયકુમાર, ઉર્વી મુદિતકુમાર, વિરલ તથા નિહારિકાના દાદી. આશ્કા. સ્વ. કરસનદાસ હીરાચંદ શાહના સુપુત્રી તા. ૬-૧૨-૨૩ ના બુધવારે અરિહંતશરણ પામ્યા…

  • ગુજરાતમાં બે દિવસમાં ડુંગળીના ભાવમાંબમણો વધારો: ગુજરાતી થાળી મોંઘી થઇ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં અચાનક ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં બમણો વધારો ઝીંકાતાં ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાઇ ગયું છે. અમદાવાદમાં ડુંગળી રૂ.૪૦ થી રૂ.૫૦ના ભાવે વેચાતી ડૂંગળીના ભાવ રૂ.૮૦થી ૯૦ પ્રતિ કિલોએ પહોંચ્યા છે. રાજ્યમાં ગરીબોની કસ્તુરી ફરી એક વાર…

  • ભારતે નવ વર્ષમાં પ્રોડ્યુસર તરીકેનીઓળખ પ્રસ્થાપિત કરી છે: રાજીવ ચંદ્રશેખર

    સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-૨૦૨૩ પ્રિ-વાઇબ્રન્ટ ઇવેન્ટનો પ્રારંભ (અમારા પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર: એક સમયે ક્ધઝ્યુમર તરીકેની ઓળખ ધરાવતા ભારત દેશે છેલ્લા વર્ષમાં પ્રોડ્યુસર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી છે એવું કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું. ગાંધીનગરમાં એકિઝબિશન સેન્ટર ખાતે યોજાઇ…

  • ભારત વિશ્ર્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપઇકોસિસ્ટમ બન્યું છે: મુખ્ય પ્રધાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: વડા પ્રધાને ૨૦૧૬માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો અને આ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની સફળતાને પગલે ભારત વડા પ્રધાનશ્રીના નેતૃત્વમાં વિશ્ર્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે એવું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગાંધીનગરમાં એકિઝબિશન સેન્ટર ખાતે…

  • વડા પ્રધાન મોદીનો ૧૭મી ડિસેમ્બરે ગુજરાતનો સૂચિત પ્રવાસ

    સુરતમાં ડ્રીમ સિટી બુર્સનું ઉદ્ઘાટન (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૧૭મી ડિસેમ્બરે ગુજરાત આવે તેવી શક્યતા છે અને સુરતના ડ્રિમસિટી હીરા બુર્સનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. તેમજ સુરત ઍરપોર્ટની વિસ્તરણ યોજનાનું અનાવરણ કરશે. તથા ૧૫ માળના…

  • શેર બજાર

    સાત સત્રની આગેકૂચને નાની બ્રેક: નિફ્ટી ૨૧,૦૦૦ પાર કરવામાં નિષ્ફળ

    શુગર શેરોમાં અચાનક કડવાશ કેમ આવી? નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારમાં સળંગ સાત દિવસની આગેકૂચ બાદ ગુરુવારે પીછેહઠ જોવા મળી હતી, પરંતુ પ્રારંભિક ઘટાડા સામે પચાસ ટકા જેવી રિકવર થઇ હતી. જોકે, સરકારના એક નિર્ણયને કારણે સત્ર દરમિયાન શુગર શેરમાં એકાએક…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલો સુધારો તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત સાત સત્રની તેજીને બ્રેક લાગતા બૅન્ચમાર્ક આંકમાં ઘટાડો થવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ચાર પૈસા ઘટીને ૮૩.૩૬ના મથાળે બંધ રહ્યો હતો.…

Back to top button