પાક.માં પાંચ વોન્ટેડ આતંકવાદીઓ ઠાર
પેશાવર: ઉત્તર-પશ્ર્ચિમ પાકિસ્તાનમાં એક ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાંચ વોન્ટેડ આતંકવાદીઓ ઠાર મરાયા હોવાનું પાકિસ્તાની સેનાએ શનિવારે જણાવ્યું હતું. આ ઘટના શુક્રવારે દક્ષિણ વઝીરિસ્તાનની સરહદે આવેલા ટાંક જિલ્લામાં બની હતી. જ્યાં સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરીની બાતમીના આધારે ઓપરેશન…
મોરબી દુર્ઘટના: પીડિત પરિવારને આજીવન પેન્શનની હાઈ કોર્ટની તરફેણ
અમદાવાદ: મોરબીનો ઝુલતો પુલ તૂટી પડવાના ભોગ બનેલા લોકોના પરિજનોને એક વખતનું વળતર પર્યાપ્ત નથી તેવું અવલોકન કરતાં ગુજરાત હાઈ કોર્ટે દુર્ભાગ્યપૂર્ણ પુલના સંચાલન અને જાળવણી માટે જવાબદાર કંપની ઓરેવા ગ્રૂપને જેમણે તેમના પુત્રો, નોકરી કે પતિ ગુમાવ્યા છે તેવાં…
સિરપકાંડના તાર મુંબઇ પછી હવે ગોવા સુધી લંબાયા: કેમિકલ ગોવાથી ગુજરાત પહોંચતું હતું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ખેડા જિલ્લાના સિરપકાંડમાં પોલીસે મુંબઈથી પકડેલા આરોપી તોફીક પોતે આ કેમિકલ ગોવાથી લાવતો હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો. જેથી હવે સિરપકાંડના છેડા ગોવામાં અડતા પોલીસે તે તરફ પોતાની ટીમને દોડાવી હતી. પોલીસ તપાસમાં યોગેશ સિંધી ૧૫ હજાર…
રાજ્યના આઇપીએસ અધિકારીઓને પાંચ વર્ષ માટે સીબીઆઇમાં મુકાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત કેડરના વધુ બે આઈપીએસ અધિકારીઓને સીબીઆઈમાં પાંચ વર્ષ માટે ડેપ્યુટેશન પર મુકવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો હતો. જેમાં ૨૦૧૫ની બેચના મહેસાણાના એસપી અચલ ત્યાગી અને ૨૦૧૬ની બેચના આણંદ એસપી પ્રવીણકુમારનો સમાવેશ થાય છે. આ અગાઉ ગુજરાતમાંથી…
ગુજરાત યુનિવર્સિટીમાં નવા સત્તામંડળની પ્રથમ બેઠકમાં ત્રણ પ્રોફેસરને સસ્પેન્ડ કરાયા
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ કરાયા બાદ નવા સત્તામંડળોની પ્રથમ બેઠક મળી હતી. જેમાં સમાજવિદ્યા ભવનના પ્રોફેસર મુકેશ ખટ્ટીકને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. ખટ્ટીક સામે મહિલા પ્રોફેસરે માનસિક ત્રાસ સહિતની જુદી-જુદી ફરિયાદો કરી હતી. રાજકીય વગ ધરાવતા પ્રોફેસર…
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક એપ્રિલમાં ખાલી પડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો એકસાથે ખાલી પડી રહી છે. એપ્રિલ ૨૦૨૪માં ભાજપના બે કેન્દ્રીય પ્રધાનો અને કૉંગ્રેસના બે સભ્યો નિવૃત્ત થઇ રહ્યાં છે. આ બેઠકોની ચૂંટણી પછી એપ્રિલ કે મે મહિનામાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. વિધાનસભામાં…
પારસી મરણ
દોલી મીનુ પટેલ તે મરહુમ મીનુ પટેલના વિધવા. તે રૂખસાના પટેલના માતાજી. તે મરહુમો ગુલબાઈ તથા મીનોચેર હંસોતીયાના દીકરી. તે રૂસ્તમ દારૂવાલાના સાસુજી. તે દિલશાદ ઈરાની તથા દેલઝાદ દારૂવાલાના મમઈજી. તે મરહુમો રોડા તથા જાલ પટેલના વહુ. તે ફિરોઝ એમ.…
હિન્દુ મરણ
મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયારસિકલાલ નરસિહદાસ શાહ (ઉં. વ. ૮૩) (મૂળ વતન વડાગામ) હાલ થાણા ૭/૧૨/૨૩ ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર તા. ૧૦/૧૨/૨૩ના ૧૦ થી ૧૨. સેલિબ્રેશન્સ બેન્કવેન્ટ હોલ, અરુણોદય, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, પંચપાખાડી, મોદી હાઉસ પાસે, થાણા (વેસ્ટ)…
જૈન મરણ
દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થાનકવાસી જૈનચુડા નિવાસી હાલ કાંદિવલી નિખીલ રંભાબેન શીવલાલ ગોસલીઆ (ઉં. વ. ૮૨) તે સ્વ. પ્રિતીબેનના પતિ. શૈલેન-ગીતા, મેહુલ-સ્વાતિના પિતાશ્રી. તે હેનલ, નિસર્ગના દાદા. તે સ્વ. ભોગીભાઈ, સુરેશભાઈ, સ્વ. ધીમંતભાઈ, સ્વ. શરદભાઈ, સ્વ. કાંતાબેન, સ્વ. સવિતાબેન, સ્વ. શારદાબેન,…
ધ રેલવે મેન: એરીક લોમેકસ
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ ઇતિહાસમાં એટલી વાર્તા ભરેલી છે, કે જો કોઈ તેને સરસ અને સાચી રીતે સમજે તો પર્પઝફુલ લાઇફ જીવવાની ચાવી મળી જાય. પાછલા અંકના લેખમાં એક બહાદુર સોવિયેત લેફટનન્ટની વાતો જાણી હતી. આ તેનાથી તદ્ન અલગ…