Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ધર્મતેજ

    કેરોલિના રીપર પ્રકરણ-૭૭

    બાદશાહને અસફળ, અધૂરા અને વેદનાભર્યા મિશનની વિગતોમાં ફરી નહોતું પડવું પ્રફુલ શાહ રાજાબાબુએ મહાજન મસાલાની નવી સુકાનીની જવાબદારી કિરણને સોંપી દીધી એટીએસના પરમવીર બત્રાએ કરેલી માગણી બાદશાહને ન ગમી. બધેબધું ફરી બોલવાનું? હરગીઝ નહીં, પરંતુ પોતાની કફોડી હાલત અને બત્રાના…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • શિયાળુ અધિવેશન દરમ્યાન નાગપુરમાંથી દોઢસો જીવંત કારતૂસ મળી આવતાં ખળભળાટ

    નાગપુર: ઉપ-રાજધાની નાગપુરમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે જ નાગપુરમાં મોટા પ્રમાણમાં જીવંત કારતૂસોનો જથ્થો મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. ૧૧ હજાર પોલીસની ફોજ આખા શહેરમાં તહેનાત હોવા છતાં મિટ્ટીખદાન પોલીસ સ્ટેશનની હદમાં ગોરેવાડા માર્ગ પર પુલની નીચે…

  • દિશા સાલિયાન મૃત્યુ કેસ સ્પેશિયલ પોલીસ કમિશનર દેવેન ભારતી કરશે તપાસ

    મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનના મૃત્ય કેસમાં હવે મહારાષ્ટ્ર સરકારે વિરોધી પક્ષ શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેની તપાસ માટે એસઆઇટી નિમણૂક કરવાનો ફેસલો લીધો છે. આદિત્ય ઠાકરેની તપાસ કરવા માટેની આ એસઆઇટી ટીમનું નેતૃત્વ મુંબઈ સ્પેશિયલ પોલીસ…

  • સુધરાઈનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં રેબિઝમુક્ત મુંબઈ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશના આર્થિક પાટનગર મુંબઈને ‘૨૦૩૦’ સુધીમાં ‘રેબિઝમુક્ત’ કરવાનું મુંબઈ મહાનગરપાલિકાએ કમર કસી છેે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ તેમ જ મત્સ્યપાલન અને પશુસંવર્ધન વિભાગે સંયુક્ત રીતે ૨૦૨૩ સુધી રખડતાં પ્રાણીઓ ખાસ કરીને શ્ર્વાનથી થનારા રેબિઝ રોગ…

  • મીરારોડમાં કેન્સર હૉસ્પિટલ કયારે બનશે?

    ફડણવીસના હસ્તે છ મહિના પહેલા થયું હતું ભૂમિપૂજન મુંબઇ: બોરીવલીથી વિરાર સુધી કોઈ કેન્સર હોસ્પિટલ ન હોવાને કારણે ધારાસભ્ય ગીતા જૈને મીરા ભાયંદર શહેરમાં કેન્સર હોસ્પિટલ બનાવવાનો સ્થાનિક નેતા દ્વારા અને મહાનગરપાલિકાએ સરકારને દરખાસ્ત મોકલી હતી. બાદમાં સરકારે પ્રથમ તબક્કામાં…

  • આમચી મુંબઈ

    સુવિધાર્થે…:

    દાદર સ્ટેશને શનિવારથી પશ્ર્ચિમ અને મધ્ય રેલવેના પ્લેટફોર્મને સળંગ નંબર આપવામાં આવ્યા હતા જેથી પ્રવાસીઓને હાલાકીનો સામનો ન કરવો પડે. પ્લેટફોર્મ પર હવે નવા નંબરના બોર્ડ પણ લાગી ગયા છે. (અમય ખરાડે)

  • આઇસીએસઇ અને આઇએસસી બોર્ડ પરીક્ષાનું સમયપત્રક જાહેર

    મુંબઈ: વિદ્યાર્થીઓ દ્વારા સૌથી વધુ રાહ જોનારી બાબત એટલે કે બોર્ડ પરીક્ષાના સમયપત્રકની જાહેરાત કરવામાં આવી છે. દેશના કાઉન્સીલ ફોર ઇન્ડિયન સ્કૂલ સેર્ટિફિકેટ એક્ઝામિનેશન (સીઆઇએસસીઇ) દ્વારા આઇસીએસઇ અને આઇએસસીના દસમાં અને બારમાં ધોરણ માટે ટાઈમટેબલની જાહેરાત કરી છે. જેમાં ૨૦૨૪ના…

  • ડુંગળીના ભાવ જૂન-જુલાઈ સુધી ઘટશે નહીં

    નવી મુંબઈ: હવામાન ફેરફારને કારણે ગયા વર્ષે ડુંગળીના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો છે. હવે ફરી કમોસમી વરસાદના કારણે ખેતરમાં ડુંગળીનો પાક ખરાબ થયો હતો. પરિણામે ડુંગળીની અછત યથાવત રહેશે અને જૂન અને જુલાઇ મહિનામાં સારી ડુંગળી મળે તેવી સંભાવના છે.…

  • આમચી મુંબઈ

    શિંદે કરે સફાઇ…

    પાલિકાની ડીપ ક્લિનિંગ ઝુંબેશ દરમિયાન જૂહુ બીચ પર સફાઇ કરતી વખતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ટ્રેક્ટર પર જોવા મળ્યા હતા. (પીટીઆઇ)

Back to top button