• ધર્મતેજ

    નહિ જ્ઞાનેન સદૃશ્યમ્ પવિત્રમિહ વિદ્યતે

    મનન-ચિંતન -હેમંત વાળા શિવ સૂત્રમાં જ્ઞાનને બંધનકર્તા જણાવાયું છે, જ્યારે ગીતામાં એમ કહેવાયું છે કે આ લોકમાં જ્ઞાન સમાન પવિત્ર બીજું કંઈ નથી. કોઈકને આમાં વિરોધાભાસ જણાશે તો કોઈક આ બંને કથનોને સમગ્રતામાં સમજી જ્ઞાનના માર્ગ પર આગળ વધશે. એક…

  • ધર્મતેજ

    આત્માનાત્મવિવેચનમ્

    વિશેષ -હેમુ ભીખુ આત્મા અને અનાત્માનો ભેદ સમજવો મુશ્કેલ છે. બે તથ્યો વચ્ચેનો ભેદ ત્યારે જ સમજી શકાય કે જ્યારે બંને તત્ત્વોની હયાતી આપણે સ્વીકારીએ અને તે બંને વચ્ચે રહેલા તફાવતને અનુભવીએ. આ માટે ચોક્કસ બાબતોની સ્વીકૃતિ અને તેને યોગ્ય…

  • ધર્મતેજ

    ઇશ્ર્વર જીવનના સર્વે રંગોનો સ્વામી

    આચમન -અનવર વલિયાણી જેમ પ્રત્યેક માનવના અંગૂઠાની છાપ જુદી જુદી તેવી જ રીતે પ્રત્યેક માનવની માન્યતા,વિચાર, પસંદગી, * સ્વભાવ,વલણનો રંગ જુદો! કેલિડોસ્કોપમાં બંગડીના રંગીન ટુકડાથી નવી નવી સાથિયારૂપી ભાત (ડિઝાઇન) સર્જાતી જાય તેવી જ રીતે આકાશમાં ઋતુ પ્રમાણે કિરણો તથા…

  • ધર્મતેજ

    સમાજને શ્રદ્ધાવાન બનાવતી સંતવાણી

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની વેલાબાવાનું શિષ્યમંડળ પણ ભારે સમર્થ હતું. ગુરુ વેલનાથના પરચાઓથી અનેક લોકો એ સમયમાં હિંસા, ચોરી અને દુર્ગુણોમાંથી મુક્ત થઈને ગુરુ વેલનાથની કંઠી બાંધીને પછી ગુરુ જેવા જ શિષ્ય તરીકે નામ કમાયા છે. વેલનાથ શિષ્યપરંપરામાં એક…

  • ધર્મતેજ

    ઋણાનુબંધન : સંબંધો લેણદેણના

    જિનદર્શન -મહેન્દ્ર પુનાતર નિયતિ સમયાનુસાર આપણને જોડે છેઆમાં પસંદગીને કોઈ અવકાશ નથીમાણસનું જીવન ખૂબ જ રહસ્યમય છે. તે ખરેખર શું છે, તેના મનમાં કેવા વિચારો ઘુમી રહ્યા છે તે તેના સિવાય બીજું કોઈ જાણી શકે નહીં. સંબંધોના આટાપાટા અને ગૂંચવણ…

  • ધર્મતેજ

    કૈલાસનો કાર્યભાર હું સંભાળી રહ્યો છું, જ્ઞાનસભામાં ઉપસ્થિત થયા છો તો જ્ઞાનની વાત કરો: ભગવાન ગણેશ

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)અસુરશ્રેષ્ઠમય વરદાન મળતાં જ ભગવાન શિવ, બ્રહ્મદેવ, માતા પાર્વતી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને સમગ્ર દેવગણને નમસ્કાર કરી પરિવાર સહિત વિતલલોક ચાલ્યો ગયો. સમગ્ર ઋષિગણ અને દેવતાગમણ આનંદ ઉત્સવ મનાવવા લાગ્યા. ભગવાન શિવ અને માતા પાર્વતી…

  • ધર્મતેજ

    કેરોલિના રીપર પ્રકરણ-૭૭

    બાદશાહને અસફળ, અધૂરા અને વેદનાભર્યા મિશનની વિગતોમાં ફરી નહોતું પડવું પ્રફુલ શાહ રાજાબાબુએ મહાજન મસાલાની નવી સુકાનીની જવાબદારી કિરણને સોંપી દીધી એટીએસના પરમવીર બત્રાએ કરેલી માગણી બાદશાહને ન ગમી. બધેબધું ફરી બોલવાનું? હરગીઝ નહીં, પરંતુ પોતાની કફોડી હાલત અને બત્રાના…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • ચૂંટણી પહેલાં લોકોના દિલ જીતવા જરૂરી: મોદી

    નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે દેશમાંની આગામી ચૂંટણીની પહેલાં જનતાના દિલ જીતવા જરૂરી છે. દેશના ત્રણ રાજ્યમાં ભાજપનો થયેલો ભવ્ય વિજય ‘મોદીની ગેરન્ટી’ને આભારી છે. વિપક્ષો મતદારોને ખોટા વચન આપીને કંઇ મેળવી નહિ શકે. તેમણે…

  • મનરેગા યોજનાના સાડાસાત લાખ બનાવટી કાર્ડ રદ કરાયાં: યુપીમાં સૌથી વધુ

    નવી દિલ્હી : મહાત્મા ગાંધી રૂરલ એમપ્લોટમેન્ટ ગેરન્ટી સ્કીમ (મનરેગા) હેઠળ દેવામાં આવેલા ૭.૪૩ લાખ બનાવટી જોબ કાર્ડ ૨૦૨૨-૨૩માં રદ કરાયાં છે. સૌથી વધારે બનાવટી જોબ કાર્ડ ઉત્તર પ્રદેશમાંથી રદ કરાયાં છે જેની સંખ્યા ૨.૯૬ લાખની છે. ગ્રામીણ વિકાસના રાજ્યકક્ષાનાં…

Back to top button