Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • આજનું પંચાંગ

    (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), સોમવાર, તા. ૧૧-૧૨-૨૦૨૩, શિવરાત્રિ, ભારતીય દિનાંક ૨૦, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૧૩ જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૧૩ પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩…

  • એકસ્ટ્રા અફેર

    માયાવતી કાંશીરામ ના બની શક્યાં, વંશવાદી નિકળ્યાં

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ઉત્તર પ્રદેશમાં મહત્ત્વનું રાજકીય પરિબળ મનાતા બહુજન સમાજ પાર્ટીમાં માયાવતી પછી કોણ એ સવાલ લાંબા સમયથી પૂછાતો હતો. રવિવારે માયાવતીએ આ સવાલનો જવાબ આપીને પોતાના ભત્રીજા આકાશ આનંદને પોતાના રાજકીય વારસ જાહેર કરી દીધા. રવિવારે લખનઊમાં…

  • ધર્મતેજ

    યમ નિયમ પૂર્ણપણે પાળો, ઇશ્ર્વર તમને શોધતા આવશે

    અધ્યાત્મ -મુકેશ પંડ્યા ગયા અંકમાં આપણે જોયું કે ઇશ્ર્વર સાથે જોડાણ કરાવતી જે યોગિક ક્રિયા છે તેને આઠ પ્રક્રિયાઓમાં વહેંચવામાં આવી છે. જેમ જેમ માણસ આ પ્રક્રિયાઓમાંથી સાંગોપાંગ પાર ઊતરતો જાય એમ એમ એ ઇશ્ર્વર તરફ એક એક ડગલું આગળ…

  • ધર્મતેજ

    હરિ પાસે એવું માગો કે આપણાં મા-બાપ પ્રસન્ન રહે, ખુશ રહે

    માનસ મંથન -મોરારિબાપુ મહાદેવે અને મા પાર્વતીએ ભગવાન કૃષ્ણને વરદાન માગવા કહ્યું ત્યારે એમણે જુદા જુદા ૨૪ વરદાન માગ્યા એમાં, યુવાન ભાઈ – બહેનો, કૃષ્ણે માગવા જેવું માગ્યું, મારાં માતા – પિતા મારાથી પ્રસન્ન રહે. આહાહા! શું ધરા પર કદમ…

  • ધર્મતેજ

    પ્રત્યેક અવતારનું સ્વરૂપ વિશિષ્ટ હોય છે

    જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ) ૧૨. અધ્યાપનકાર્યનો અંત અને સંકીર્તનનો પ્રારંભથાય છે.૧૩. અદ્વૈતાચર્યનું આગમન થાય છે.૧૪. નિત્યાનંદનું આગમન થાય છે.૧૫. ભકત હરિદાસનું આગમન થાય છે.૧૬. સપ્ત પ્રહરિયા ભાવ પ્રગટ થાય છે.૧૭. જગાઇ-મધાઇનો ઉદ્ધાર થાય છે.૧૮. કૃષ્ણલીલા અભિનય પ્રયોજાય છે.૧૯. કાજીના…

  • ધર્મતેજ

    જંત૨ીનો બજાવના૨ો કોણ છે?

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ આ શ૨ી૨ને આપણા સંતો વિધવિધ રૂપે જુદાં જુદાં રૂપકો દ્વા૨ા સમજાવે છે. કોઈ એને બહુતંત્રી વિણા ત૨ીકે પણ ઓળખાવે છે. આવાં ભજનોને સમજવા માટે સર્વ પ્રથમ તો સંગીતના વિવિધ તંતુ વાદ્યો – જંત૨,જંત૨ી,તંબૂ૨ો,એક્તા૨ો,૨ામસાગ૨,૨ાવણહથ્થો, સિતા૨ વગે૨ે…

  • ધર્મતેજ

    નહિ જ્ઞાનેન સદૃશ્યમ્ પવિત્રમિહ વિદ્યતે

    મનન-ચિંતન -હેમંત વાળા શિવ સૂત્રમાં જ્ઞાનને બંધનકર્તા જણાવાયું છે, જ્યારે ગીતામાં એમ કહેવાયું છે કે આ લોકમાં જ્ઞાન સમાન પવિત્ર બીજું કંઈ નથી. કોઈકને આમાં વિરોધાભાસ જણાશે તો કોઈક આ બંને કથનોને સમગ્રતામાં સમજી જ્ઞાનના માર્ગ પર આગળ વધશે. એક…

  • ધર્મતેજ

    આત્માનાત્મવિવેચનમ્

    વિશેષ -હેમુ ભીખુ આત્મા અને અનાત્માનો ભેદ સમજવો મુશ્કેલ છે. બે તથ્યો વચ્ચેનો ભેદ ત્યારે જ સમજી શકાય કે જ્યારે બંને તત્ત્વોની હયાતી આપણે સ્વીકારીએ અને તે બંને વચ્ચે રહેલા તફાવતને અનુભવીએ. આ માટે ચોક્કસ બાબતોની સ્વીકૃતિ અને તેને યોગ્ય…

  • ધર્મતેજ

    ઇશ્ર્વર જીવનના સર્વે રંગોનો સ્વામી

    આચમન -અનવર વલિયાણી જેમ પ્રત્યેક માનવના અંગૂઠાની છાપ જુદી જુદી તેવી જ રીતે પ્રત્યેક માનવની માન્યતા,વિચાર, પસંદગી, * સ્વભાવ,વલણનો રંગ જુદો! કેલિડોસ્કોપમાં બંગડીના રંગીન ટુકડાથી નવી નવી સાથિયારૂપી ભાત (ડિઝાઇન) સર્જાતી જાય તેવી જ રીતે આકાશમાં ઋતુ પ્રમાણે કિરણો તથા…

  • ધર્મતેજ

    સમાજને શ્રદ્ધાવાન બનાવતી સંતવાણી

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની વેલાબાવાનું શિષ્યમંડળ પણ ભારે સમર્થ હતું. ગુરુ વેલનાથના પરચાઓથી અનેક લોકો એ સમયમાં હિંસા, ચોરી અને દુર્ગુણોમાંથી મુક્ત થઈને ગુરુ વેલનાથની કંઠી બાંધીને પછી ગુરુ જેવા જ શિષ્ય તરીકે નામ કમાયા છે. વેલનાથ શિષ્યપરંપરામાં એક…

Back to top button