જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનઊગામેડી નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. હિરાબેન કાંતિલાલ શાહ (ગાંડાણી)ના પુત્ર ભાવેશભાઇ (ઉં. વ. ૫૫) તે વંદનાબેનના પતિ તા. ૯-૧૨-૨૩ના અરિહંતશરણ થયેલ છે. તે કિશોરભાઇ, નરેન્દ્રભાઇ, અશ્ર્વિનભાઇના નાનાભાઇ. તે સ્વ. મીનાબેન, સ્વ.આશાબેન, અ. સૌ. કુસુમબેનના દિયર. તે અ.…
- સ્પોર્ટસ

ઇંગ્લેન્ડ વિરુદ્ધ સતત છઠ્ઠી ટી-૨૦ સિરીઝ હારી ભારતીયમહિલા ટીમ: ૮૦ રનમાં ઓલઆઉટ ટીમ ઇન્ડિયા
મુંબઇ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ શનિવારે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીની બીજી મેચ હારી ગઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. ઈંગ્લેન્ડે આ મેચ ચાર વિકેટથી જીતી લીધી હતી અને શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઈ…
- સ્પોર્ટસ

જુનિયર મહિલા હોકી વર્લ્ડ કપમાં અમેરિકાને હરાવીને નવમા સ્થાન પર રહી ભારતીય મહિલા ટીમ
સેન્ટિયાગો (ચિલી): ગોલકીપર માધુરી કિંડોના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે સડન ડેથમાં અમેરિકાને ૩-૨થી હરાવ્યું અને જુનિયર મહિલા હોકી વર્લ્ડ કપમાં નવમું સ્થાન મેળવ્યું હતું. મેચમાં ભારત અને અમેરિકાએ નિર્ધારિત સમયમાં બે-બે ગોલ કર્યા હતા. આ પછી મેચ સડન ડેથ સુધી…
- સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં વિવાદ, ખરાબ પિચના કારણે સાત ઓવરમાં મેચ રદ
મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાની ટી-૨૦ ફ્રેન્ચાઇઝ લીગમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં રમાઈ રહેલી બિગ બેશ લીગમાં ખરાબ પિચના કારણે મેચ રદ્દ કરવી પડી હતી. ખરાબ પિચના કારણે મેચની પ્રથમ ૬ ઓવર બાદ મેચ રોકવી પડી હતી. ચર્ચા વિચારણા કર્યા…
- સ્પોર્ટસ

સિકંદર રઝા પર લાગ્યો બે મેચનો પ્રતિબંધ, આયરલેન્ડના ખેલાડીઓ સાથે કરી હતી લડાઇ
હરારે (ઝિમ્બાબ્વે): ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝા પર બે મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેના કારણે તે આયરલેન્ડ સામે ચાલી રહેલી ટી૨૦ શ્રેણીની બાકીની મેચમાંથી બહાર થઇ ગયો છે. રઝાને તેની મેચ ફીના ૫૦ ટકા દંડ અને બે ડિમેરિટ પોઈન્ટ પણ…
- વેપાર

અમેરિકાના મજબૂત જોબ ડેટાએ વૈશ્ર્વિક સોનાની તેજીને બ્રેક મારી
કોમોડિટી -રમેશ ગોહિલ વીતેલા સપ્તાહના અંતે અમેરિકાના નવેમ્બર મહિનાના જોબ ડેટાની જાહેરાત પૂર્વે વૈશ્ર્વિક સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. સામાન્યપણે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધઘટ કે સ્થિર રાખવા અંગેના નિર્ણયમાં રોજગારીનાં ડેટાને ધ્યાનમાં લેતી હોવાથી રોકાણકારોએ નવી લેવાલીમાં…
આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), સોમવાર, તા. ૧૧-૧૨-૨૦૨૩, શિવરાત્રિ, ભારતીય દિનાંક ૨૦, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૧૩ જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૧૩ પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩…
- એકસ્ટ્રા અફેર

માયાવતી કાંશીરામ ના બની શક્યાં, વંશવાદી નિકળ્યાં
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ઉત્તર પ્રદેશમાં મહત્ત્વનું રાજકીય પરિબળ મનાતા બહુજન સમાજ પાર્ટીમાં માયાવતી પછી કોણ એ સવાલ લાંબા સમયથી પૂછાતો હતો. રવિવારે માયાવતીએ આ સવાલનો જવાબ આપીને પોતાના ભત્રીજા આકાશ આનંદને પોતાના રાજકીય વારસ જાહેર કરી દીધા. રવિવારે લખનઊમાં…
- ધર્મતેજ

યમ નિયમ પૂર્ણપણે પાળો, ઇશ્ર્વર તમને શોધતા આવશે
અધ્યાત્મ -મુકેશ પંડ્યા ગયા અંકમાં આપણે જોયું કે ઇશ્ર્વર સાથે જોડાણ કરાવતી જે યોગિક ક્રિયા છે તેને આઠ પ્રક્રિયાઓમાં વહેંચવામાં આવી છે. જેમ જેમ માણસ આ પ્રક્રિયાઓમાંથી સાંગોપાંગ પાર ઊતરતો જાય એમ એમ એ ઇશ્ર્વર તરફ એક એક ડગલું આગળ…
- ધર્મતેજ

હરિ પાસે એવું માગો કે આપણાં મા-બાપ પ્રસન્ન રહે, ખુશ રહે
માનસ મંથન -મોરારિબાપુ મહાદેવે અને મા પાર્વતીએ ભગવાન કૃષ્ણને વરદાન માગવા કહ્યું ત્યારે એમણે જુદા જુદા ૨૪ વરદાન માગ્યા એમાં, યુવાન ભાઈ – બહેનો, કૃષ્ણે માગવા જેવું માગ્યું, મારાં માતા – પિતા મારાથી પ્રસન્ન રહે. આહાહા! શું ધરા પર કદમ…







