આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), સોમવાર, તા. ૧૧-૧૨-૨૦૨૩, શિવરાત્રિ, ભારતીય દિનાંક ૨૦, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૧૩ જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૧૩ પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩…
- એકસ્ટ્રા અફેર
માયાવતી કાંશીરામ ના બની શક્યાં, વંશવાદી નિકળ્યાં
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ઉત્તર પ્રદેશમાં મહત્ત્વનું રાજકીય પરિબળ મનાતા બહુજન સમાજ પાર્ટીમાં માયાવતી પછી કોણ એ સવાલ લાંબા સમયથી પૂછાતો હતો. રવિવારે માયાવતીએ આ સવાલનો જવાબ આપીને પોતાના ભત્રીજા આકાશ આનંદને પોતાના રાજકીય વારસ જાહેર કરી દીધા. રવિવારે લખનઊમાં…
- ધર્મતેજ
યમ નિયમ પૂર્ણપણે પાળો, ઇશ્ર્વર તમને શોધતા આવશે
અધ્યાત્મ -મુકેશ પંડ્યા ગયા અંકમાં આપણે જોયું કે ઇશ્ર્વર સાથે જોડાણ કરાવતી જે યોગિક ક્રિયા છે તેને આઠ પ્રક્રિયાઓમાં વહેંચવામાં આવી છે. જેમ જેમ માણસ આ પ્રક્રિયાઓમાંથી સાંગોપાંગ પાર ઊતરતો જાય એમ એમ એ ઇશ્ર્વર તરફ એક એક ડગલું આગળ…
- ધર્મતેજ
હરિ પાસે એવું માગો કે આપણાં મા-બાપ પ્રસન્ન રહે, ખુશ રહે
માનસ મંથન -મોરારિબાપુ મહાદેવે અને મા પાર્વતીએ ભગવાન કૃષ્ણને વરદાન માગવા કહ્યું ત્યારે એમણે જુદા જુદા ૨૪ વરદાન માગ્યા એમાં, યુવાન ભાઈ – બહેનો, કૃષ્ણે માગવા જેવું માગ્યું, મારાં માતા – પિતા મારાથી પ્રસન્ન રહે. આહાહા! શું ધરા પર કદમ…
- ધર્મતેજ
પ્રત્યેક અવતારનું સ્વરૂપ વિશિષ્ટ હોય છે
જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ) ૧૨. અધ્યાપનકાર્યનો અંત અને સંકીર્તનનો પ્રારંભથાય છે.૧૩. અદ્વૈતાચર્યનું આગમન થાય છે.૧૪. નિત્યાનંદનું આગમન થાય છે.૧૫. ભકત હરિદાસનું આગમન થાય છે.૧૬. સપ્ત પ્રહરિયા ભાવ પ્રગટ થાય છે.૧૭. જગાઇ-મધાઇનો ઉદ્ધાર થાય છે.૧૮. કૃષ્ણલીલા અભિનય પ્રયોજાય છે.૧૯. કાજીના…
- ધર્મતેજ
જંત૨ીનો બજાવના૨ો કોણ છે?
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ આ શ૨ી૨ને આપણા સંતો વિધવિધ રૂપે જુદાં જુદાં રૂપકો દ્વા૨ા સમજાવે છે. કોઈ એને બહુતંત્રી વિણા ત૨ીકે પણ ઓળખાવે છે. આવાં ભજનોને સમજવા માટે સર્વ પ્રથમ તો સંગીતના વિવિધ તંતુ વાદ્યો – જંત૨,જંત૨ી,તંબૂ૨ો,એક્તા૨ો,૨ામસાગ૨,૨ાવણહથ્થો, સિતા૨ વગે૨ે…
- ધર્મતેજ
નહિ જ્ઞાનેન સદૃશ્યમ્ પવિત્રમિહ વિદ્યતે
મનન-ચિંતન -હેમંત વાળા શિવ સૂત્રમાં જ્ઞાનને બંધનકર્તા જણાવાયું છે, જ્યારે ગીતામાં એમ કહેવાયું છે કે આ લોકમાં જ્ઞાન સમાન પવિત્ર બીજું કંઈ નથી. કોઈકને આમાં વિરોધાભાસ જણાશે તો કોઈક આ બંને કથનોને સમગ્રતામાં સમજી જ્ઞાનના માર્ગ પર આગળ વધશે. એક…
- ધર્મતેજ
આત્માનાત્મવિવેચનમ્
વિશેષ -હેમુ ભીખુ આત્મા અને અનાત્માનો ભેદ સમજવો મુશ્કેલ છે. બે તથ્યો વચ્ચેનો ભેદ ત્યારે જ સમજી શકાય કે જ્યારે બંને તત્ત્વોની હયાતી આપણે સ્વીકારીએ અને તે બંને વચ્ચે રહેલા તફાવતને અનુભવીએ. આ માટે ચોક્કસ બાબતોની સ્વીકૃતિ અને તેને યોગ્ય…
- ધર્મતેજ
ઇશ્ર્વર જીવનના સર્વે રંગોનો સ્વામી
આચમન -અનવર વલિયાણી જેમ પ્રત્યેક માનવના અંગૂઠાની છાપ જુદી જુદી તેવી જ રીતે પ્રત્યેક માનવની માન્યતા,વિચાર, પસંદગી, * સ્વભાવ,વલણનો રંગ જુદો! કેલિડોસ્કોપમાં બંગડીના રંગીન ટુકડાથી નવી નવી સાથિયારૂપી ભાત (ડિઝાઇન) સર્જાતી જાય તેવી જ રીતે આકાશમાં ઋતુ પ્રમાણે કિરણો તથા…
- ધર્મતેજ
સમાજને શ્રદ્ધાવાન બનાવતી સંતવાણી
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની વેલાબાવાનું શિષ્યમંડળ પણ ભારે સમર્થ હતું. ગુરુ વેલનાથના પરચાઓથી અનેક લોકો એ સમયમાં હિંસા, ચોરી અને દુર્ગુણોમાંથી મુક્ત થઈને ગુરુ વેલનાથની કંઠી બાંધીને પછી ગુરુ જેવા જ શિષ્ય તરીકે નામ કમાયા છે. વેલનાથ શિષ્યપરંપરામાં એક…