Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • મોંઘવારી ત્રણ મહિનાની ટોચે ઔદ્યોગિક ઉત્પાદન ૧૬ મહિનાના શિખરે

    નવી દિલ્હી: ખાદ્યસામગ્રીના ભાવ ગયા મહિને (નવેમ્બરમાં) ઊંચા રહેતા છૂટક ફુગાવાનો દર ત્રણ મહિનાની ટોચે એટલે કે ૫.૫૫ ટકા રહ્યો હતો, જ્યારે ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિદર ઑક્ટોબરમાં ૧૧.૭ ટકા એટલે કે ૧૬ મહિનાના શિખરે રહ્યો હતો. ગ્રાહક ભાવાંક (ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ)…

  • સિંગાપોરમાં કોરોનાની ફરી ચિંતાજનક લહેર

    ડૉક્ટરોની લોકોને રસી લેવાની અને માસ્ક પહેરવાની સલાહ સિંગાપોર : કોવિડ-૧૯, ઈન્ફલૂએન્ઝા અને સામાન્ય શરદી જેવી શ્ર્વસન ચેપની બીમારીના કેસમાં વર્ષના અંતમાં જોવા મળતા વધારાને પગલે ડૉક્ટરોએ લોકોને રસી લેવાની અને માસ્ક પહેરવાની સલાહ આપી છે. ૧૨૦ ક્લિનિક ધરાવતી જનરલ…

  • અમિત શાહે ખરડાના નવા મુસદ્દા રજૂ કર્યા

    નવી દિલ્હી: કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે ફોજદારી કાયદાનું સ્થાન લેવા માટે રજૂ કરેલા ત્રણ ખરડા મંગળવારે પાછા ખેંચ્યા હતા અને સંસદીય સમિતિની ભલામણનો સમાવેશ કરતા ખરડાના નવા મુસદ્દા લોકસભામાં રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયની સંસદીય…

  • નવાઝ શરીફ ભ્રષ્ટાચાર કેસમાં નિર્દોષ જાહેર

    ઇસ્લામાબાદ: અહીંની વડી અદાલતે અલ-અઝીઝીઆ સ્ટીલ મિલ ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝના વડા અને ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને મંગળવારે નિર્દોષ જાહેર કર્યા હતા. અદાલતના આ ચુકાદાને લીધે પાકિસ્તાનમાંની આગામી સામાન્ય ચૂંટણીમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝનું નેતૃત્વ…

  • ચૂંટણી કમિશનરનો સુપ્રીમ કોર્ટના જજ જેવો દરજ્જો ચાલુ રખાશે

    નવી દિલ્હી: સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોનો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની બરાબરી કરતો દરજ્જો ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. વિપક્ષના નેતાઓ અને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરોના વિરોધને પગલે કેન્દ્ર સરકારે સંબંધિત નિર્ણય લીધો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર અને…

  • એઆઈના નૈતિક વપરાશ માટે માળખું ઘડી કાઢો: મોદી

    નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ઉપકરણ આતંકવાદીઓના હાથમાં જઈ રહ્યું હોવાને કારણે ઊભા થયેલા વૈશ્ર્વિક જોખમ અને ભયને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એઆઈના નૈતિક વપરાશનું માળખું ઘડી કાઢવાની મંગળવારે હાકલ કરી હતી. ગ્લોબલ પાર્ટનરશિપ ઑન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટ…

  • સુક્ખુ પ્રધાનમંડળનું વિસ્તરણ કરાયું

    શિમલા : હિમાચલ પ્રદેશમાં રાજેશ ધર્માણી અને યાદવિંદર ગોમાને કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવીને એક વર્ષ જૂની સુખવિન્દર સુક્ખુ પ્રધાનમંડળનું મગળવારે વિસ્તરણ કરાયું હતું. ૧૧ મહિના બાદ જેની પ્રતિક્ષા હતી એ વિસ્તરણ હવે કરાયું છે. રાજ્યપાલ શિવપ્રતાપ શુકલાએ રાજભવનમાં યોજાયેલા સમારોહમાં…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    કચ્છી ભાટિયાગં. સ્વ. વીણા (દમુબેન) વિજય ઉદેશી (ઉં. વ. ૮૦) તે સ્વ. વિજય નારાયણદાસ ઉદેશીના પત્ની. અલ્કેશના માતુશ્રી. અ. સૌ. અનિતાના સાસુ. વિકી ને પુનમના દાદી. તક્ષ્વીના પરદાદી. સ્વ. પુષ્પા પ્રાગજી સંપટના પુત્રી ૧૨-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૧૪-૧૨-૨૩ના ૫…

  • જૈન મરણ

    સુડતાળીસ જ્ઞાતિ સમાજ જૈનઉનાવા, હાલ વિલેપાર્લે રમણલાલ વાડીલાલ છગનલાલ શાહ (ઉં. વ. ૮૧) શુક્રવાર તા. ૮-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ઈન્દુમતીબેનના પતિ. સ્વ. યોગેશ (રાજુભાઈ)ના પિતા. સંગીતાબેન, હેમંતકુમાર (મણુંદ)ના સસરા. મુનિશ્રી વિમલસાગર અને સાધ્વીજી સ્નેહનીધીજી મ.સા. ના સંસારીનાના. સ્વ. સવિતાબેન…

Back to top button