- નેશનલ
ચિલીના જંગલમાં લાગેલી આગમાં ત્રણ દિવસમાં 112 લોકોનાં મોત
દાવાનળ: ચીલીના વિના ડેલ મારમાં જંગલમાં લાગેલી આગ (દાવાનળ)થી સળગી ગયેલા ઘરોનો કાટમાળ સાફ કરતા સ્થાનિક લોકો. (એપી-પીટીઆઇ) સેન્ટિયાગો (ચિલી): અગ્નિશામકોએ રવિવારે મધ્ય ચિલીમાં બે દિવસ અગાઉ ફાટી નીકળેલી વિશાળ જંગલની આ ગ નજીકનાં સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં કર્ફ્યુ લંબાવ્યો…
ગ્રેમી અવૉર્ડસ જીતનારા ભારતીયોને મોદીના અભિનંદન
નવી દિલ્હી : 2024ના ગ્રેમી અવૉર્ડ જીતવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઝાકીર હુસૈન, રાકેશ ચોરસિયા, શંકર માધવન, ગણેશ રાજગોપાલન અને સેલવાગણેશ વિનાયકમને અભિનંદન આપ્યાં હતા. વડા પ્રધાને એક્સ પર પોસ્ટ મૂકીને લોસ એન્જલસ ખાતેના સંગીત મહાઉત્સવમાં ભારતને ગૌરવ…
ચંપઈ સોરેન સરકારે જીત્યો વિશ્વાસ મત
રાંચી: હેમંત સોરેનને રાજીનામું આપ્યા બાદ મુખ્ય પ્રધાન બનેલા ચંપઈ સોરેને પાંચમી ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો હતો. 11 વાગે વિધાનસભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી અને વોટિગ કરાવવામાં આવ્યું…
- નેશનલ
ભારતે તોડ્યો ઇંગ્લેન્ડના બેઝબોલનો ઘમંડ
બીજી ટેસ્ટમાં 106 રનથી મેળવી જીત વિશાખાપટ્ટનમ: વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવીને બીજી ટેસ્ટ જીતી હતી. આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. ભારતે ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની…
સરકારી પરીક્ષામાં ગેરરીતિ: ખરડો લોકસભામાં રજૂ
નવી દિલ્હી: કેન્દ્રે સરકારી પરીક્ષામાં પેપર ફોડવા, ખોટી વૅબસાઇટ્સ બનાવવા સહિતની આચરવામાં આવતી ગેરરીતિ રોકવાની જોગવાઇ ધરાવતો ખરડો સોમવારે લોકસભામાં રજૂ કર્યો હતો.ખરડામાં ગુનેગારોને ઓછામાં ઓછી ત્રણ વર્ષની કેદ અને રૂપિયા એક કરોડ સુધીના દંડની જોગવાઇ છે.કેન્દ્ર સરકાર અને તેની…
લોકસભામાં મોદીનો હુંકાર `અબકી બાર, 400 પાર’
દેશનું આગામી 1,000 વર્ષનું ભાવિ ઘડનારા નિર્ણય લઇશું: વડા પ્રધાન નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દાવો કર્યો હતો કે લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપને ઓછામાં ઓછી 370 બેઠક મળશે અને અમારી શાસક યુતિ – એનડીએ 400થી વધારે બેઠક જીતશે.…
મુફ્તી સલમાન અઝહરીની ધરપકડના વિરોધમાં પોલીસ પર પથ્થરમારો
મુંબઈ: વિવાદાસ્પદ નિવેદનના મામલામાં ઈસ્લામિક ધર્મગુરુ મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરવામાં આવ્યા બાદ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં જે લોકો ધરપકડના વિરોધમાં એકઠા થયા હતા તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, સીસીટીવી ફૂટેજની મદદથી ,16 લોકો સામે પથ્થરમારો,…
પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નહીં
મુંબઈ: સરકારે આ વર્ષે પણ મુંબઈકરોને રાહત આપી છે. આ વર્ષે મુંબઈકરોના પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો થયો નથી. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે મંત્રાલયમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠક મળી હતી જેમાં કુલ 20…
- તરોતાઝા
સફેદ ચહેરો
કનુ ભગદેવ – પ્રકરણ-18 (ગતાંકથી ચાલુ)રાત્રે એણે પોતાના કેબિનમાંથી એક લોખંડી સળિયો શોધી કાઢયો હતો, હવે એના વડે જ તે અહીં થી છટકવાનો પ્લાન બનાવતો હતો.પોતાના બિસ્તર પર જાણે કોઈક ચાદર ઓઢીને ઊંઘતું હોય એવું એણે તકિયા- ઓશિકાં વિગરે ગોઠવીને…
- તરોતાઝા
કૅન્સર દર વર્ષે લગભગ 1 કરોડલોકોને ગળી જાય છે…!!
આહારથી આરોગ્ય સુધી – દિવ્યજ્યોતિ નંદન બેલ્જિયમ, પોર્ટુગલ, ચેક રિપબ્લિક, ટ્યુનિશિયા, ગિની, હૈતી. યુરોપથી આફ્રિકા સુધીના આ દેશોનો ઉલ્લેખ અહીં બતાવવા માટે કરવામાં આવી રહ્યો છે કે આ દેશોની લગભગ કુલ વસ્તીની આસપાસના લોકો દર વર્ષે કૅન્સરનો શિકાર બને છે.…