સરકારી પરીક્ષામાં ગેરરીતિ: ખરડો લોકસભામાં રજૂ
નવી દિલ્હી: કેન્દ્રે સરકારી પરીક્ષામાં પેપર ફોડવા, ખોટી વૅબસાઇટ્સ બનાવવા સહિતની આચરવામાં આવતી ગેરરીતિ રોકવાની જોગવાઇ ધરાવતો ખરડો સોમવારે લોકસભામાં રજૂ કર્યો હતો.ખરડામાં ગુનેગારોને ઓછામાં ઓછી ત્રણ વર્ષની કેદ અને રૂપિયા એક કરોડ સુધીના દંડની જોગવાઇ છે.કેન્દ્ર સરકાર અને તેની…
લોકસભામાં મોદીનો હુંકાર `અબકી બાર, 400 પાર’
દેશનું આગામી 1,000 વર્ષનું ભાવિ ઘડનારા નિર્ણય લઇશું: વડા પ્રધાન નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દાવો કર્યો હતો કે લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપને ઓછામાં ઓછી 370 બેઠક મળશે અને અમારી શાસક યુતિ – એનડીએ 400થી વધારે બેઠક જીતશે.…
મુફ્તી સલમાન અઝહરીની ધરપકડના વિરોધમાં પોલીસ પર પથ્થરમારો
મુંબઈ: વિવાદાસ્પદ નિવેદનના મામલામાં ઈસ્લામિક ધર્મગુરુ મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરવામાં આવ્યા બાદ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં જે લોકો ધરપકડના વિરોધમાં એકઠા થયા હતા તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, સીસીટીવી ફૂટેજની મદદથી ,16 લોકો સામે પથ્થરમારો,…
પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નહીં
મુંબઈ: સરકારે આ વર્ષે પણ મુંબઈકરોને રાહત આપી છે. આ વર્ષે મુંબઈકરોના પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો થયો નથી. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે મંત્રાલયમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠક મળી હતી જેમાં કુલ 20…
મહાવિતરણના ગ્રાહકો `પ્રીપેડ’ થશે? રાજયના 1.71 ગ્રાહકોને થશે અસર
મુંબઈ: કેન્દ્ર સરકાર હેઠળની કોર્પોરેશનની મહાવિતરણ' અનેબેસ્ટ’ને પાવર ડિસ્ટ્રિબ્યુશન સુધારણા માટે ભંડોળ મંજૂર કરતી વખતે કેટલીક શરતો લાદવામાં આવી છે. તેથી આ કંપનીઓના ગ્રાહકો પર પ્રીપેડ સ્માર્ટ મીટર'ની ફરજ પડશે તેવા સંકેતો છે, પરંતુ અદાણી અને ટાટા પાવર કંપની જેવી…
- તરોતાઝા
કૅન્સર દર વર્ષે લગભગ 1 કરોડલોકોને ગળી જાય છે…!!
આહારથી આરોગ્ય સુધી – દિવ્યજ્યોતિ નંદન બેલ્જિયમ, પોર્ટુગલ, ચેક રિપબ્લિક, ટ્યુનિશિયા, ગિની, હૈતી. યુરોપથી આફ્રિકા સુધીના આ દેશોનો ઉલ્લેખ અહીં બતાવવા માટે કરવામાં આવી રહ્યો છે કે આ દેશોની લગભગ કુલ વસ્તીની આસપાસના લોકો દર વર્ષે કૅન્સરનો શિકાર બને છે.…
- એકસ્ટ્રા અફેર
કૉંગ્રેસે મમતાની ચેલેન્જ ઉપાડી લેવી જોઈએ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપ પૂરી તાકાતથી મચી પડ્યો છે ત્યારે ભાજપને હરાવવા માટે બનાવાયેલા ઈન્ડિયા' મોરચામાં ઘમાસાણ મચ્યું છે. ભાજપને હરાવવા માટે વિપક્ષોને એક કરીનેઈન્ડિયા’ મોરચા બનાવવાની પહેલ કરનારા નીતીશ કુમાર જ ભાજપની પંગતમાં…
આણંદમાં 160 કરોડના ખર્ચે 200 બેડની સિવિલ હૉસ્પિટલ તૈયાર કરવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: આણંદ જિલ્લા સિવિલ હૉસ્પિટલનું ટૂંક સમયમાં ભૂમિ પૂજન કરાશે. અંદાજિત રૂ.160 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આણંદ સિવિલ હૉસ્પિટલ તમામ અત્યાધુનિક સેવા-સુવિધાઓથી સજ્જ હશે. 200 બેડની સિવિલ હૉસ્પિટલ અને 50 બેડની આયુર્વેદિક હૉસ્પિટલ એક જ કેમ્પસમા કાર્યરત બનશે.…
મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનની કામગીરી અટકી: અમદાવાદ રેલવે સ્ટેશન પર મેગા બ્લોક મંગાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં બુલેટ ટે્રનની પ્રથમ ટનલ અને બ્રિજના નિર્માણ બાદ એક અડચણ સામે આવી છે. જેના કારણે ઓક્ટોબર 2023થી બુલેટ ટે્રનનું કામ અટકી ગયું છે. એનએચએસઆરસીએલએ સાબરમતી રેલવે સ્ટેશન અને અમદાવાદ રેલવે સ્ટેશન વચ્ચે બાંધકામ માટે બે વર્ષનો…
શિંદે વિરુદ્ધ ભાજપ વિધાન સભ્યના દાવાઓ પછી કેમ તપાસ એજન્સી એક્શનમાં આવી નથી?: ઉદ્ધવ
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે રત્નાગિરી જિલ્લાના રાજાપુર તાલુકામાં એક જાહેર રેલીમાં પૂછ્યું કે ભાજપના વિધાન સભ્ય ગણપત ગાયકવાડે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરોડો રૂપિયા આપવાના હોવાનો દાવો કર્યા પછી શા માટે કોઈ તપાસ એજન્સી હરકતમાં આવી…