- તરોતાઝા
વસંતઋતુમાં કુદરતની નજીક જાઓ, શરીર-મનને નિરોગી બનાવો
વસંત ઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠતા પુષ્પો અને પર્ણો માદક સુગંધ સાથે તન-મનને સ્વસ્થ કરી દે તેવા ઔષધીયુક્ત ગુણો પણ ધરાવતા હોય છે કવર સ્ટોરી – મુકેશ પંડ્યા પુષ્પમ્ સમર્પયામિશહેરની વ્યસ્ત ભાગદોડભરી જિંદગી અને લગ્ન કે પાર્ટીઓમાં બનાવટી ફૂલ જેવા…
જૈન મરણ
સોરઠ વિશા શ્રીમાળી જૈનથાણા દેવજી નિવાસી હાલ બોરીવલી ગીરીશભાઇ રતિલાલ શાહના ધર્મપત્ની અ. સૌ. રમીલાબેન (ઉં. વ. 76) તે ચિંતન તથા જયોતિના માતુશ્રી. હેતલ તથા રીતેષકુમાર મહેતાના સાસુ. સાયલા નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. ચંપાબેન નંદલાલભાઇ મહેતાના દીકરી. સ્વ. મંજુલાબેન જયંતિલાલ,…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાસ્વ. પુષ્પાબેન શંકરલાલ સ્વાર ગામ કોઠારાવાલા હાલ મુંબઇ નિવાસીના પુત્ર કિર્તી (કિરીટ) (ઉં. વ.62) શનિવાર, તા. 3-2-24ના રામચરણ પામેલ છે. તેમ જ પ્રીતીબેનના પતિ. તથા આશિષ, આસનાના પિતાશ્રી. તે જીજ્ઞાશાના સસરા. તે અ. સૌ. મંગલાબેન ગોરધનદાસ ઠક્કરના જમાઇ. સ્વ.…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
- શેર બજાર
રિલાયન્સ અને એરટેલની આગેવાનીએ સત્રના પાછલા ભાગની વેચવાલીએ સેન્સેક્સને 71,750ની નીચે ધકેલ્યો
મુંબઇ: એશિયન અને યુરોપીયન બજારોના નબળા વલણો વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ અને મારૂતિ જેવી ઈન્ડેક્સની હેવીવેઇટ કંપનીઓમાં વેચવાલીને કારણે બેન્ચમાર્ક સેન્સેક્સ સપ્તાહના પહેલા દિવસે 354 પોઈન્ટ્સના ગાબડાં સાથે 72,000ની સપાટી તોડતો 71,750થી નીચી સપાટીએ ગબડ્યો હતો. બીએસઇનો ત્રીસ શેર…
- વેપાર
અમેરિકાના જોબ ડેટા અપેક્ષા કરતાં વધુ સારા આવતા સોનામાં 630નો અને ચાંદીમાં 1447નો કડાકો
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં વધુ સારા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત શરૂ કરવામાં વધુ મોડું કરે તેવી ભીતિ સપાટી પર આવતા ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટે્રઝરીની યિલ્ડમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે…
- નેશનલ
ચિલીના જંગલમાં લાગેલી આગમાં ત્રણ દિવસમાં 112 લોકોનાં મોત
દાવાનળ: ચીલીના વિના ડેલ મારમાં જંગલમાં લાગેલી આગ (દાવાનળ)થી સળગી ગયેલા ઘરોનો કાટમાળ સાફ કરતા સ્થાનિક લોકો. (એપી-પીટીઆઇ) સેન્ટિયાગો (ચિલી): અગ્નિશામકોએ રવિવારે મધ્ય ચિલીમાં બે દિવસ અગાઉ ફાટી નીકળેલી વિશાળ જંગલની આ ગ નજીકનાં સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં કર્ફ્યુ લંબાવ્યો…
ગ્રેમી અવૉર્ડસ જીતનારા ભારતીયોને મોદીના અભિનંદન
નવી દિલ્હી : 2024ના ગ્રેમી અવૉર્ડ જીતવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઝાકીર હુસૈન, રાકેશ ચોરસિયા, શંકર માધવન, ગણેશ રાજગોપાલન અને સેલવાગણેશ વિનાયકમને અભિનંદન આપ્યાં હતા. વડા પ્રધાને એક્સ પર પોસ્ટ મૂકીને લોસ એન્જલસ ખાતેના સંગીત મહાઉત્સવમાં ભારતને ગૌરવ…
ચંપઈ સોરેન સરકારે જીત્યો વિશ્વાસ મત
રાંચી: હેમંત સોરેનને રાજીનામું આપ્યા બાદ મુખ્ય પ્રધાન બનેલા ચંપઈ સોરેને પાંચમી ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો હતો. 11 વાગે વિધાનસભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી અને વોટિગ કરાવવામાં આવ્યું…
- નેશનલ
ભારતે તોડ્યો ઇંગ્લેન્ડના બેઝબોલનો ઘમંડ
બીજી ટેસ્ટમાં 106 રનથી મેળવી જીત વિશાખાપટ્ટનમ: વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવીને બીજી ટેસ્ટ જીતી હતી. આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. ભારતે ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની…