- તરોતાઝા
ઉઘાડી ચેલેન્જ – પ્રકરણ-3
કનુ ભગદેવ – ક્રોધ અને રોષથી એનો ખૂબસૂરત ગોરો ચીટ્ટો ચહેરો કાનની લટ સુધી લાલઘુમ બની ગયો હતો, `તારા એ પરદાનશીન બોસને કહી દેજે કે એને જ્યાં છુપાવું હોય ત્યાં છુપાઈ જાય. હું માત્ર એને જ નહિ, એની સાથેના બાકી…
- તરોતાઝા
વડીલ તેમજ બાહ્મણને માન-સન્માન આપવાથી બગડેલું આરોગ્ય સુધરે…
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહના ગ્રહમંડળમાં રાજાદી ગ્રહસૂર્ય મકર રાશિમાં બપોરે 3.44 થી કુંભ રાશિમાં પ્રવેશ…મંગળ મકર રાશિબુધ મકર રાશિગુ મેષ રાશિશુક્ર મકર રાશિમાં પ્રવેશશનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ રાશિમાં રહેશે.કુંભ રાશિમાં સૂર્ય-શનિની…
- તરોતાઝા
શ્વાસની સમસ્યા સર્જતા અસ્થમાને ઓળખીએ…
સ્વાસ્થ્ય – રાજેશ યાજ્ઞિક (ભાગ-2)ગયા અંકમાં આપણે અસ્થમાના પ્રકાર અને તેનાં કારણો વિશે જાણ્યું, પરંતુ મહત્ત્વનું એ છે કે આપણે જેનાથી પીડાઈ રહ્યા છીએ તે અસ્થમા છે તેની ઓળખ પણ થવી જોઈએ. ઘણીવાર સામાન્ય ઉધરસ કે શરદીને કારણે શ્વસનમાં તકલીફ…
- તરોતાઝા
સર્વાઇકલ કેન્સરથી બચવા કિશોરીઓ અને કુંવારી દીકરીઓએ ખાસ લેવી આ વેક્સિન
સ્વાસ્થ્ય – નિધિ ભટ્ટ પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર સાથે સાથે તેના મૃત્યુનું કારણ પણ અત્યારે ખૂબ ચર્ચામાં છે હંમેશા વિવાદો સાથે ઘેરાયેલી મોડેલ અનેએક્ટે્રસ પુનમ પાંડેના એકાએક મૃત્યુના સમાચારે સૌ કોઈને ચોંકાવી દીધા છે (poonam pandey death).અભિનેત્રીના મૃત્યુના સમાચાર સાથે…
નખની નીચે છુપાયેલા છે 32 પ્રકારના બેક્ટેરિયા!
ચહેરાથી લઈને શરીરના અન્ય ભાગો સુધી આપણે દિવસભરમાં ઘણી વખત હાથથી સ્પર્શ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તમારા સુંદર નખની નીચે લાખો સુક્ષ્મ જીવો રહે છે? એક સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે નખની નીચે 32 વિવિધ…
- તરોતાઝા
દુનિયા છે લસણની દીવાની, લસણ વિના જગ સૂના સૂના લાગે રે …
સ્વાસ્થ્ય – રેખા દેશરાજ ભારત અને ચીનની ખૂબ જ પરંપરાગત, પારિવારિક અને સદીઓ જૂની વાનગીઓ હોય કે પછી આધુનિક મશીન દ્વારા બનાવવામાં આવેલ નાસ્તો કે યુરોપ અને અમેરિકાના મુખ્ય કોર્સ ફૂડ. લસણનો મહિમા બધે જ દેખાય છે. લસણ જેટલી માંગ…
- તરોતાઝા
મસ્કની બ્રેન ચીપથી લઈને આઈન્સ્ટાઈનનાઅજબ-ગજબ મગજ સુધી…
આરોગ્ય + પ્લસ – ભરત ઘેલાણી માનવ મગજમાં ગોઠવવામાં આવેલી ઈલોન મસ્કની ન્યુરોલિંક ચીપની આજે ચોતરફ ચર્ચા છે ત્યારે જાણી લો કે આ સદીના સૌથી વધુ વિચક્ષણ વિજ્ઞાની આઈન્સ્ટાઈનનું મગજ કેમ તફડાવવું પડ્યું હતું ? આપણે બધા જ્યારે આસ્થાભેર રામલલા…
- તરોતાઝા
વસંતઋતુમાં કુદરતની નજીક જાઓ, શરીર-મનને નિરોગી બનાવો
વસંત ઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠતા પુષ્પો અને પર્ણો માદક સુગંધ સાથે તન-મનને સ્વસ્થ કરી દે તેવા ઔષધીયુક્ત ગુણો પણ ધરાવતા હોય છે કવર સ્ટોરી – મુકેશ પંડ્યા પુષ્પમ્ સમર્પયામિશહેરની વ્યસ્ત ભાગદોડભરી જિંદગી અને લગ્ન કે પાર્ટીઓમાં બનાવટી ફૂલ જેવા…
જૈન મરણ
સોરઠ વિશા શ્રીમાળી જૈનથાણા દેવજી નિવાસી હાલ બોરીવલી ગીરીશભાઇ રતિલાલ શાહના ધર્મપત્ની અ. સૌ. રમીલાબેન (ઉં. વ. 76) તે ચિંતન તથા જયોતિના માતુશ્રી. હેતલ તથા રીતેષકુમાર મહેતાના સાસુ. સાયલા નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. ચંપાબેન નંદલાલભાઇ મહેતાના દીકરી. સ્વ. મંજુલાબેન જયંતિલાલ,…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાસ્વ. પુષ્પાબેન શંકરલાલ સ્વાર ગામ કોઠારાવાલા હાલ મુંબઇ નિવાસીના પુત્ર કિર્તી (કિરીટ) (ઉં. વ.62) શનિવાર, તા. 3-2-24ના રામચરણ પામેલ છે. તેમ જ પ્રીતીબેનના પતિ. તથા આશિષ, આસનાના પિતાશ્રી. તે જીજ્ઞાશાના સસરા. તે અ. સૌ. મંગલાબેન ગોરધનદાસ ઠક્કરના જમાઇ. સ્વ.…