મુસ્લિમ મરણ
વોહરાફખરુદીનભાઈ સાહેલભાઈ સીતાબખાન જુમાનાબાઈ સુરકાના શૌહર. જમીલા, શીરીન, ઉઝેફાના બાવાજી. મુરતુઝા બનાવવાલા ઝૌહર નીમચવાલાના સસરાજી. ખોજેમા, સકીના, અલફીયાના નાનાજી ૧૨-૨-૨૪, સોમવારના ગુજરી ગયા છે.
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), મંગળવાર, તા. 13-2-2024શ્રી ગણેશ જયંતી, વરદ્ ચતુર્થી, પંચક, ભદ્રા સમાપ્તિભારતીય દિનાંક 24, માહે માઘ, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ સુદ-4જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ સુદ-4પારસી શહેનશાહી રોજ 2જો…
- તરોતાઝા

લીલાછમ મોતી જેવા દેખાતા સ્વાદસભરવટાણાની મજા ઠંડીમાં જરા હટકે છે!
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક વટાણાના સ્વાસ્થ્યવર્ધક ગુણવજન ઘટાડવામાં વટાણા ગુણકારી છે. વટાણામાં ફાઈબરતથા પ્રોટીનનું પ્રમાણ સારું હોવાને કારણે તેના સેવન બાદ લાંબા સમય સુધી પેટ ભરાયેલું લાગે છે. તેનું મુખ્ય કારણ પ્રોટીનતથા ફાઈબરને પચવામાં વધુ સમય લાગતો હોય છે.…
- તરોતાઝા

કાકડીના અનેક લાભો
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા કાકડીમાં ઘણાય પોષ્ટિક તત્ત્વો હાજર છે. કાકડી એ ફેટ ફ્રી છે. આમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન સી, વિટામિન કે, કાર્બસ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને મેઝેનીઝ છે. જલદી વજન ઘટાડવા માટે જમ્યા પહેલા કાકડીનું સેવન કરવું…
- તરોતાઝા

તમારી ત્વચાના સ્વાસ્થ્ય સૌંદર્યને નિખારી શકે છે,જૂના સમયનાં રહસ્યો…
સ્વાસ્થ્ય – કવિતા યાજ્ઞિક એક કહેવત છે કે જૂનું એ સોનું. આ કહેવત સુંદરતાનાં રહસ્યો સાથે સંપૂર્ણ રીતે બંધબેસે છે. આ રહસ્યો સદીઓથી આપણી પાસે સચવાયેલાં છે ને આજે પણ એટલા જ અસરકારક છે.જો આપણે જૂના સમયનાં સૌંદર્ય રહસ્યો વિશે…
- તરોતાઝા

ફન વર્લ્ડ
ઓળખાણ પડી?વનસ્પતિ કે પ્રાણી એ સમજવામાં મુશ્કેલી અનુભવાય એવા આ પ્રાણીની ઓળખાણ પડી જે દેખાય છે ખીલેલા ફૂલ જેવું પણ છે પ્રાણી અને દરિયામાં જોવા મળે છે.અ) HYDRA બ) SEA ANEMONE ક) SEA MOSS ડ) LOBSTER ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી…
- તરોતાઝા

પ્રેમને હૃદય સાથે નહીં, પણ મગજ સાથે સીધો સંબંધ
તંદુરસ્તી-મનદુરસ્તી – મુકેશ પંડ્યા આપણે સાધારણ રીતે પ્રેમને હૃદય સાથે જોડીએ છીએ. પ્રેમ બાણ વાગ્યા હોય ત્યારે હૃદયમાં તીર ખૂંપી ગયુ હોય તેવા ચિત્રો દોરીએ, પ્રેમની વાતો પ્રદર્શિત કરવા પાન આકારના લાલ રંગના દિલ ચીતરીએ છીએ. પ્રેમભંગ થાય તો દિલના…
- તરોતાઝા

આ છે એવા કેટલાક આહાર, જે વધારી દે તમારી યાદશકિત !
આરોગ્ય + પ્લસ – નિધિ શુકલા કોઈ પણ માનવીના જીવનમાં સ્મૃતિ-યાદશકિત એક આગવી ભૂમિકા ભજવે છે. યાદશક્તિ આપણને જન્મ સાથે મળેલી એક એવી કુદરતી દેન છે જે આયુની સાથે વધતી જાય-પ્રબળ થતી જાય અને બ્રેન-મગજમાં સંઘરાતી જાય. આપણને જાણ પણ…
- તરોતાઝા

ઉઘાડી ચેલેન્જ – પ્રકરણ-3
કનુ ભગદેવ – ક્રોધ અને રોષથી એનો ખૂબસૂરત ગોરો ચીટ્ટો ચહેરો કાનની લટ સુધી લાલઘુમ બની ગયો હતો, `તારા એ પરદાનશીન બોસને કહી દેજે કે એને જ્યાં છુપાવું હોય ત્યાં છુપાઈ જાય. હું માત્ર એને જ નહિ, એની સાથેના બાકી…
- તરોતાઝા

શ્વાસની સમસ્યા સર્જતા અસ્થમાને ઓળખીએ…
સ્વાસ્થ્ય – રાજેશ યાજ્ઞિક (ભાગ-2)ગયા અંકમાં આપણે અસ્થમાના પ્રકાર અને તેનાં કારણો વિશે જાણ્યું, પરંતુ મહત્ત્વનું એ છે કે આપણે જેનાથી પીડાઈ રહ્યા છીએ તે અસ્થમા છે તેની ઓળખ પણ થવી જોઈએ. ઘણીવાર સામાન્ય ઉધરસ કે શરદીને કારણે શ્વસનમાં તકલીફ…







