Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 187 of 313
  • તરોતાઝા

    સર તેરા ચક્કરાયે યા દિલ ડૂબા જાયે

    આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી `મન’ આયુર્વેદમાં `અભ્યંગ’ તરીકે ઓળખાતા માલિશને એક સચોટ ચિકિત્સા તરીકે સ્વીકારવામાં આવ્યું છે. યોગ્ય રીતે કરવામાં આવે તો માલિશ વૃદ્ધાવસ્થાના થાક- વાયુથી લઈને અનેક પ્રકારની આધિ -વ્યાધિ,વગેરેનો નાશ કરી માણસનું આયુષ્ય વધારે છે. માલિશની પ્રથા…

  • સ્પોર્ટસ

    ઓસ્ટે્રલિયા વિરુદ્ધ વન-ડે અને ટી-20 સિરીઝ માટે ભારતીય મહિલા ટીમ જાહેર

    ઈંગ્લેન્ડ અને ઑસ્ટે્રલિયા સામે ટેસ્ટ મેચમાં વિજય પછી ભારતીય ટીમનો ઉત્સાહ ચરમસીમાએ નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓસ્ટે્રલિયા સામેની ત્રણ મેચની વન-ડે અને ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. વિકેટકીપર બેટ્સમેન રિચા ઘોષ અને…

  • સ્પોર્ટસ

    હું સાઉથ આફ્રિકામાં એ હાંસલ કરવા માગું છું જે કોઇએ હાંસલ કર્યું નથી: રોહિત શર્મા

    સેન્ચુરિયન: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ આજથી શરૂ થશે. મેચના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ટીમ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે વર્લ્ડ કપમાં હાર પછી અમારો ઉદ્દેશ્ય આ…

  • સ્પોર્ટસ

    ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે કિરોન પોલાર્ડને બનાવ્યો આસિસ્ટન્ટ કોચ, ટી-20 વર્લ્ડકપ જીતવામાં કરશે મદદ

    લંડન: વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ ઈંગ્લેન્ડને ટી-20 વર્લ્ડ કપ 2024 જીતવામાં મદદ કરશે. વાસ્તવમાં ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે વર્લ્ડકપ 2024 માટે પોલાર્ડને ટીમનો સહાયક કોચ બનાવ્યો છે. કોચિંગ સ્ટાફમાં પોલાર્ડને સામેલ કરવાથી ઈંગ્લેન્ડની ટીમને સ્થાનિક પરિસ્થિતિઓનો વધુ સારો ફાયદો…

  • મધ્ય પ્રદેશ પ્રધાનમંડળનું વિસ્તરણ: 28 પ્રધાને શપથ લીધા

    ભોપાલ: મધ્ય પ્રદેશના પ્રધાનમંડળમાં 28 વિધાનસભ્યોનો સોમવારે મુખ્ય પ્રધાન મોહન યાદવના પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રલ્હાદ પટેલ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય સહિત 28 વિધાનસભ્યોએ પદ અને ગુપ્તતાના સોગંદ લીધા હતા. ગવર્નર મંગુભાઈ પટેલે રાજભવનમાં યોજાયેલા…

  • અમેરિકામાં નાતાલની પૂર્વ સંધ્યાએ મોલમાં ગોળીબાર

    કોલોરાડો: નાતાલની પૂર્વ સંધ્યાએ અમેરિકાના કોલોરાડો રાજ્યમાં એક શોપિંગ સેન્ટરમાં ગોળીબારની ઘટના ઘટી હોવાનું પોલીસે રવિવારે જણાવ્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિને જીવલેણ ગોળી મારવામાં આવતા મૃત્યુ થયું હતું અને ત્રણ લોકો ઘાયલ થયા હતા.કોલોરાડો સ્પ્રિંગ્સ પોલીસ વિભાગ દ્વારા એક્સ…

  • કર્ણાટકમાં ફૂડ પોઈઝનિંગને કારણે એકનું મોત, 70ને હૉસ્પિટલમાં દાખલ કરાયા

    બેંગલુ: બેંગલુ ગ્રામીણ સીમાના હોસ્કોટેમાં ખોરાકના ઝેરના શંકાસ્પદ કેસમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને અન્ય 70 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પોલીસે સોમવારે જણાવ્યું હતું કે તેમને શંકા છે કે આ વિસ્તારમાં પૂજાના સ્થળે પ્રસાદ ખાધા બાદ આવું થયું…

  • વર્ષ 2023માં કાશ્મીરમાં 35 જવાન શહીદ

    85 આતંકવાદી ઠાર, 14 નાગરિકની હત્યા સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: વર્ષ 2023માં કાશ્મીરમાં અત્યાર સુધીમાં 35 જવાન શહીદ થયા હોવા ઉપરાંત 85 આતંકવાદી ઠાર મરાયા હતા તેમ જ 14 નાગરિકની હત્યા કરવામાં આવી હતી.એક અહેવાલ મુજબ વર્ષ 2023માં કાશ્મીરમાં અત્યાર સુધીમાં…

  • ભારતીય નૌકાદળમાં સામેલ થશે આઇએનએસ ઇમ્ફાલ

    મુંબઇ: ભારતીય નૌકાદળ આજે 26 ડિસેમ્બરે મુંબઇ ખાતે આવેલા સેનાના ડોકયાર્ડ પર એક નવા યુદ્ધજહાજને પોતાના બેડાંમાં સામેલ કરશે. સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ આઇએનએસ ઇમ્ફાલ વિશાખાપટ્નમ ક્લાસનું ત્રીજું ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. મણિપુરની રાજધાની…

  • દેશનાં સાત રાજ્યમાં કોરોનાના નવા વૅરિયન્ટના કેસ વધ્યા

    નવી દિલ્હી: કર્ણાટકમાં અત્યાર સુધીમાં કોરોનાના જેએન.વન વૅરિયન્ટના 35 કેસ નોંધાયા હોવાનું મુખ્ય પ્રધાન દીનેશ ગુંડુ રાવે સોમવારે કહ્યું હતું.જેએન.વનને કારણે મૃત્યુ પામેલાંઓમાં અન્ય બીમારી પણ જોવા મળી હોવાનું તેમણે કહ્યું હતું. નવો ફેલાઈ રહેલો કોરોનાનો વૅરિયન્ટ નવો કે અચાનક…

Back to top button